________________
હિતાહિત વસાવે–સાથેા–રસાવે ]
માણસ ખીજા–ત્રીત્વ અધિકારના ફાંફા મારે છે ! એ અધિકાર મળ્યાના સ ંતેષ માને છે અભિમાન કરે છે ! પરંતુ
[ ૧૪૯
ભાવમલ મહુ ક્ષીણ થયે માણસને ચાગખીજની સાધનાના અધિકાર મળી જાય છે. એને ખરાખર મજાવી લેવા જોઇએ. હવે આ ભાવમલ ક્યાં બહુ ક્ષીણ થયેા હાય છે, તે બતાવે છે.
એ સત્તા–સપત્તિ આદિના અધિકાર અંતે દુર્ગાતના અધિકારી બનાવનારાં છે.
કેવા આપણને સુખદ અધિકાર ! :સત્તા-સ’પત્તિના અધિકાર ખજાવ્યાથી દુ`તિના અધિકારી બનવાના એને વિચાર જ નથી ! ત્યારે ચાગબીજ-સાધનાના અધિકાર મળી ગયાની પરવા નથી! વસ્તુસ્થિતિ જોઈ એ તા દેખાય કે કેવી કેવી સદ્ વસ્તુના ને કેવી કેવી આત્મ-સ`પત્તિના આપણને અધિકાર મળી ગયા છે! (૧) પહેલાં તે! કેવા મનમાં અરિ 'તને અને નવકારને રાખવાના અધિકાર !
(૨) કેવા દયા-દાન-શી-તપનો અધિકાર ! (૩) કેવાă શુભવૃત્તિ, જિનભકિત-સાધુસેવા-પર-હૃતમ્' વક્ષ્યમાળ જમિતિ । પકારના અધિકાર ! કેવાક શુભ અધ્યવસાયશુભ ભાવની સતત ધારા ચલાવવાના અધિકાર ! પશુસુલભ ભાવેામાં ચિંતા-સંતાપ અને વિટંબણાઓ :
(ટીજા) તસુપર ચન્નાદ્ (मूल - ) चरमे पुद्गलावर्ते क्षयश्वास्योपपद्यते । जीवाना लक्षण तत्र
યત તંતુવાદ્યુતમ્ ॥ ૨૨ || (टीका) चरमे पुद्गलावर्ते यथोदितलक्षणे ‘શ્યશ્ચાત્યે તે’ માનમય, ‘નીવાનાં,’ ‘જાળ’–‘સત્ર’-૨રમે પજવતે’, ‘યજ્ઞ સહુવા
અ– તે બતાવતાં કહે છે, જેવા સ્વરૂપના પૂર્વ કહ્યો તેવા સ્વરૂપના છેલ્લા પુર્દૂગલપરાવત –કાળમાં ભાવમલનો ક્ષય યુક્તિયુક્ત છે; કેમકે એ કાળમાં જીવનું સ્વરૂપ આ આગળ કહેવાના છે તેવુ હાય છે.
પરંતુ ગમાર જીવને આ અનંત કલ્યાણુસાધકને પરલા-ઉજાળક અધિકારની કિંમત નથી ! અધિકાર અમલી કરવાની પરવા નથી !
વિવેચન :
ગરજ નથી ! એટલે એ ક્ષ≠િ છેડી પશુસુલભ ક્રોધ, કષાય, આહારસજ્ઞાઓ ને દુનિયાદારીમાં
જીવાને ભાવમલના બહુ ક્ષય ચરમ પુદ્ ગલપરાવત-કાળમાં પ્રવેશતાં થયા હાય છે. તા જ એ ચરમાવત'માં છે, તે પૂર્વે નહિ; ને
રચ્યા પચ્યા રહે છે. અને વિચારા એના, બાલચરમાવત'માં જ યાગબીજ—ગ્રહણ થાય.
એના, ને વર્તાવ-પ્રવૃત્તિ એની ને એની જ ! પર`તુ એથી શું પામે છે ? ચિંતાએ, સંતાપ, ને વિટંબણાઓ ! અને અ ંતે દુઃખમય મેાત ! નહિતર એક શુભ ભાવના અધિકાર મજાવ નારો તે જુલ્મગારની સામે પણ વિચારી શકે છે કે, આ બહુ બહુ કરે તે મારા પ્રાણને વિયાગ કરાવી શકે, પરંતુ મારા શુભ ભાવને, ને નવકાર તથા અરિહંત-મરણને તેાડવાની
એની તાકાત નથી.
પ્ર૦- અચરમાવ માં કેમ યાગબીજ– ગ્રહણ નહિ ?
૬૦—જેમ ખાલ્યવયમાં ચૈતન્ય અવ્યક્ત અર્થાત્ વિવેક-ગતાગમ વિનાનુ હાય છે, એમ અચરમાવત" કાળમાં જીવતું ચૈતન્ય અવ્યક્ત હાય છે, પુખ્ત પરિપક્વ નિહ. એટલે કે વિવેક-ગતાગમ વિનાનુ હેાય છે. તેથી જેમ અવિવેકી બાળક વેપારાદિ શું ? એ ન સમજી