________________
!
[ યોગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાના-ભાગ ૨
શકે, એમ આ અવિવેકી અચરમાવી જીવ ઢાળ જ આશ્રવા તરફ, દુનિયાદારી તરફ; ચૈાગ શું ? ચેગખીજ શું ? ચાગબીજ ગ્રહણ - પછી હૈયુ ભગવાન તરફ કે ભગવાને કેવી રીતે ? ’–એ કશુ સમજી શકતા નથી. એ તાકહેલા ધમ તરફ ઢળે જ શાનુ` ? કદાચ દેખાવમાં એ ભગવાનને ભજતે ય દેખાય, ગુરુ પાસે જતા ને વ્યાખ્યાન સાંભળતા ય દેખાય, યા ધર્મ-સાધના કરતા ય દેખાય, પણ બધું દુન્યવી fહતાહિનિવેશ—સુખની સ્વા-માયાથી કરતા હાય.
એ
ન
જેમ બાળકને રમકડાં ને ખેલવાનુ જ ગમે, એમ અવિવેકીને ઇંદ્રિયાના વિષયા અને એ ભોગવવાનુ જ ગમે છે, કે જે સરાસર આત્માને અહિતરૂપ છે, શૂન્યઃ વાઃ। અચરમાવતી જીવ હિત—અહિ તના વિવેક વિનાનો હાઇ ખાળ જ છે. એને ગમે તેટલા ઉપદેશ મળે છતાં યૂઝે નહિ, એની એને અસર થાય. બાળકની આગળ વેપાર કેમ થાય, એના લાભ કેવાં. વગેરે ગમે તેટલા.... ઉપદેશ આપેલે અને સનાન ન કરી શકે. બાળકને એની કશી અસર નહિ, કેમ ? તે કે બાળકની અવ્યક્ત અપ વયના કાળ જ એવા; એમ અગરમાવતી જીવની અવ્યક્તઅપ ચૈતન્યદશાના કાળ જ એવા, કે એને હિતમા સવરાદિને અને અતિમા આશ્રવાદિના આધ જ ન થાય. આશ્રવ સવરને વિવેક જ ન આવે. એટલે કે એને વિચાર જ નહિ, કે ઇંદ્રિય—કષાય—અત્રત વગેરે અહિતકારી
આશ્રવા છેડવા યેાગ્ય છે; ને વૈરાગ્ય, ત્યાગ, ઇઇંદ્રિય-નિયંત્રણ ક્ષમાધિ, વ્રત નિયમે વગેરે હિતકારી સ'વર જ આદરવા જેવા છે.
૧૫૦ ]
અવિવેકીને ઉપાદેયભાવ અને મનના ઢાળ જ ઊંધા,
સારાં સારાં ખાનપાનમાં ઉપાદેયભાવ, પણ તપસ્યામાં નહિ ! દુન્યવી મનેાહર પદાર્થાંના ભોગવટામાં ઉપાદેયભાવ, ત્યાગમાં નહિ ! વેપાર-સ પત્તિ-પરિગ્રહમાં ઉપાદેયભાવ, દાનાદિ ધર્મીમાં નહિ ! નિદ્રા-આરામીમાં ઉપાદેયભાવ, પણ સ્વાધ્યાય—સદ્ભાવના-સચિંતન-મનનમાં નહિં! પછી એ તપ વગેરે આત્માને તિરૂપ સમજી આદરવાની વાત જ ક્યાં? હૈયાને
આ બધાનુ કારણ છે ભાવમળની અધિકતા, એના પ્રભાવ એ છે, કે એ દુન્યવી વિષયે અને દુન્યવી પ્રવૃત્તિને જ સારરૂપ દેખાડે. ત્યારે ચાગબીજની સાધના તે જિનાપાસનાદિ ચાગબીજ જ સારભૂત, અને દુન્યવી પદાર્થી પ્રવૃત્તિ અસાર ' માનીને કરવાની છે.-
કરે
ધર્મ –સાધના બીજું બધું અસાર લેખીને તે જ એ આત્મહિતકર બને. દા. ત. ગુરુસેવા કરવી હેાય, ત્યાં મનને એમ થાય કે આ સ’સારમાં અનતાની સેવાઓ કરી, કમ્મર તેાડી નાખી, પરંતુ ફળમાં ભવના ફેરા ઊભા રહ્યા. માટે
એ બધી દુન્યવીની સેવા અસાર ! ને ગુરુસેવા
મહાસારભૂત
આપે, ને સન્માર્ગે ચડાવે, માટે મહા ઉપકારી. કેમકે ગુરુ દીવા છે, હિતાહિતના પ્રકાશ આમ બીજું બધુ... અસાર લેખીને નિષ્કામ ગુરુસેવા કરે તે! એ આત્મહિતકર થાય. પરંતુ એ ભાવમલ બહુ ક્ષીણ થઈ ને જીવ ચરમાવત માં આવ્યે હેાય તે જ મને. ચરમ (અંતિમ) પુદૃગલપરાવત-કાળમાં જ ભાવમલ બહુ ક્ષીણ થયા હોવાનુ યુક્તિસિદ્ધ છે.
હવે ભાવમલ બહુ ક્ષીણ થવાથી જીવાનુ સ્વરૂપ કેવું હોય તે માટે કહ્યું છે,--
ભાવમલ ક્ષયનાં ૩ લક્ષણ (ટીન્ના) ચવુરાહત... તમિધાતુમાનૢ -