________________
૬),
ગિદષ્ટિ સમુરચય વ્યાખ્યાન- ભાગ ૨ નિરાશ ભાવની વૈયાવચ્ચ સ્વ–૨માં એટલે સંયમ જ દેખાડે ને? દુનિયામાં દેખાય મહાન પુણ્ય પ્રકૃતિનું ને ઊંચા પુણ્યાનુ છે, જેને જેને બહુ રાગ, એ બીજાને એજ બધેનું ઉપાર્જન કરાવશે.
દેખાડે છે. દા. ત. પૈસા કમાવાના બહુ રાગએના ફળમાં ભવાંતરે (૧) પુણ્યથી ઉચ્ચ વાળો બીજાને એજ કહે છે “જુઓ, પૈસો આમ સગતિ, ને આરાધનાની સામગ્રી મળશે; કમાવાય. પૈસા કમાશે તે સુખી બનશો.” (૨) તથા શુભાનુબંધથી સદગુણ-સુકૃત- એમ સાધુ જગતને સંયમ જ દેખાડે. એ કહે સાધનાઓ મળશે.
જ છે, “જુઓ, સુખી થવું હોય તે સંયમમાં માટે વૈયાવચ્ચ કરતાં આ ખાસ કરવાનું
ન આવે” એવા સાધુની વૈયાવચ્ચ કરતાં સાધુના કે જેમની વૈયાવચ્ચ કરીએ છીએ, એમને શાતા ક્ષમાદિ ગુણોને, અહિંસાદિ સત્કૃત્યોને, તથા મળવાથી એ જેટલા જેટલા સુકૃત-સગુણો
- સંયમાદિ સાધનાઓ ને સાચા ધર્મ-ઉપકારનો સાધનાઓ કરે, એની એની અનુમોદના કરતા કે
યાવત્ એમના સમગ્ર લકત્તર જીવનને એ રહેવાનું. એ અનુમોદનાથી એ સુકૃત-સદ્ગુણ
વૈયાવચ્ચ કરનારના દિલમાં પક્ષપાત ઊભું થાય -સાધનાનાં આપણામાં બીજ રોપાતા જશે,
આ છે. એ ભવાંતરે એને બહુ ઊંચે મૂકી દે છે,
લેત્તર ધર્મનો ઊંચે પક્ષપાત સુલભ કરે છે. અને શુભાનુબંધ જમા થતા જશે. તેથી જ લાકાર ભવાંતરે આપણને બુદ્ધિ અને સુકૃ સ૬. ત્યારે, ખૂબ ગંભીરતાથી આ મન પર ગુણ ને સાધનાઓ અતિ સુલભ થવાની, તેમજ લેવા જેવું છે, કે વૈયાવચ્ચેથી કેટકેટલા અનુ પુણે ઊભા થશે એનાથી સગતિ અને એ પમ લાભે ઊભા થાય! એવા આચાર્ય– સુકૃત-સાધનાઓ માટેની અનુકૂળ સામગ્રી ઉપાધ્યાય-પદસ્થ–મુનિઓતપસ્વીઓ વગેરેની મળવાની.
સેવા–ભક્તિ-વૈયાવચ્ચ એ તે કલિકાલમાં ક૫વૈયાવચ્ચની બલિહારી છે.
તરુ સમાન છે. એવી વૈયાવચ્ચની સાધના–શા
સારુ જતી કરવી? વળી શાસ્ત્રો કહે છેસાધુની વૈયાવચ્ચ કરો એટલે તમારા દિલમાં સાધુના સંયમન અને લોકેત્તર વૈયાવચ્ચ એ અપ્રતિપાતી ગુણ છે. જીવનને પક્ષપાત ઊભે થાય છે,
જ્ઞાન-તપ વગેરે આ ભવના અંતે સમાપ્ત જેજે, સાધુનું જીવન લૌકિક નહિ પણ થાય, એને પ્રતિપાત થાય, ત્યારે વૈયાવચ્ચે લકત્તર જીવન છે. લોકો ખાઈને પાપ બાંધે, ગુણ ભવાંતરે સાથે લાગે, એટલે એ અપ્રતિત્યારે સાધુ ખાય તેય કર્મ-નિર્જરા કરે! પતી ગુણ બને છે. વળી જ્ઞાન તપસ્યા વગેરે સાધુની ચોવીસે કલાકની એકેક પ્રવૃત્તિ કર્મક્ષય કદાચ અહંન્દ્રમાંથી ઊઠે, “હું જ્ઞાની થાઉં, કરનારી ! જીવનમાં પાપ-પ્રવૃત્તિનું નામ નહિ. તપસ્યા કરું, તે લેકેમાં મારું માન વધે, લોક સાધુનાં દર્શનથી કલ્યાણ પામી જાય. મારી પ્રશંસા થાય; કેમકે લોક ચળકાટને પૂજે કહ્યું છે “સાધૂનાં દર્શને પુણ્યમ ” લેકે છે. જ્ઞાન-તપ વગેરના ચળકાટ ભારે ! એથી સુપાત્ર સાધુને દાનથી પુણ્ય પામે. સાધુના લોક આકર્ષાય છે, માન આપે છે, પ્રશંસા કરે મુખેથી બે હિતના અક્ષર પામી કલ્યાણ પામે છે.” આમ એ જ્ઞાન-તપ વગેરેમાં માન વધે, આમ સાધુ સ્વ–પર ઉભયનું કલ્યાણ કરનારા પ્રશંસા થાય, એટલે ફૂલણજી ફૂલ્યા! પેટ ફૂલીને હોય છે. સાધુ પિતાના સંપર્કમાં આવનારને ફાળકો થાય, અહંકાર વધે. ત્યારે વૈયાવચ્ચેથી શું દેખાડે ? પિતાને સંયમને બહુ રાગ છે લેકમાં એ ચળકાટ નહિ, તેથી એ “અહું