________________
વૈયાવચ્ચે એ નીક]
[ ૧૫. નિમિત્ત થાય? કહો, જેમ બગીચામાં નીકમાં કહેતા ગયા, “જો, (૧) આપણી પોતાની પાણી વહેવડાવ્યું, એ ગુલાબચંપિ-જાસુદ- ચીજ આપણો આત્મા છે. એનું ધન જ્ઞાનમેગરો વગેરે કેટલાયનાં પિષણમાં નિમિત્ત દર્શન–ચારિત્ર-સમતા છે. તે એ જ સંભાળજે. થાય. એમ- •
૨) શરીર તે પાડેલી છે. પાડોશીને ત્યાં આગ વૈયાવચ જાણે નીકમાં પાણી ! તે એકેના લાગી, ત્યાં “હાય” કરી પિતાને ત્યાં આગ ન કેટલાય ઉત્તમ સત્કાર્યોના પોષણમાં નિમિત્ત લગાડાય. વળી (૩) આ પાલક તે મહાઉપકારી બને!
છે, કેમકે તમારા જટિલ કમ આ વેદના આપ્યાં માનસિક શાતાની વૈયાવચી - વિના જાય એવા નહોતા, તે હવે એ કર્મ નg* જરા ઊંડું વિચારીએ તો, દા. ત. આચાર્યને ભ્રષ્ટ થઈ જાય એની પાલક સગવડ કરી આપે વૈિયાવચ્ચથી શાતા–સ્વસ્થતા આપી, એ બીજા છે! એના પર જરાય ઠેષ અરુચિ ન કરાય. છાને પાપોની આલોચનાનું પ્રાયશ્ચિત્ત આપી વળી () આપણને વીતરાગ મુનિસુવ્રત ભગવાન શુદ્ધ કરે. એટલે એ પ્રાયશ્ચિત્ત લેનારા નિકટ મળ્યા છે. તે આવા સમયે તે ખાસ એ મોક્ષગામી બને! કઈ વળી ભાવનામાં ચઢી વીતરાગને અને એમની કરણી તથા ઉપદેશને ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચે ! આ ફળ શાનું? નજર સામે રાખી જરાય કાયાને રાગ, શાતાને વૈિયાવચ્ચથી આચાર્યને સ્વસ્થતા મળી એનું. રાગ, વગેરે રાગ કે અશાતા આપનાર પર દ્વેષ - વૈયાવચ્ચથી શારીરિક શાતા અપાય, ન કરતાં રાગદ્વેષના ભુક્કા બોલાવવાના. વીતએના કરતાં માનસિક શાતા અપાય, એમાં રાગને પામીને આ ન કરીએ, તે પછી રાગવળી અલૌકિક ફળ નીપજે! દા. ત. ષ કયાં નષ્ટ કરવાના હતા?
સંપ્રતિ રાજાને જીવ પૂર્વ ભવે ભિખારી, તે એણે આચાર્ય આર્યસુહસ્તિ મહારાજ પાસે
પીલાતા મુનિઓ પણ આ નિઝામણાખાવા માટે ચારિત્ર લીધું. પછી દિવસોને ભૂખે
વૈયાવચ્ચથી મહાન માનસિક શાતા પામી ભગવાન એટલે જરા વધારે અને ભારે ખાધું. એ જ રીતે અને એમનું શાસન તથા આવા ગુરુ મળ્યાના એને અજી પેટમાં દરદ થયું. ત્યાં આચાર્યાદિ
એટલા બધા આનંદમાં ઝીલતા હતા ! કે એ મુનિઓએ એને નિર્ધામણા કરાવવાની તૈયારી પોતાની કાયા અહંવ વગેરેથીય તહ્ન અનાસક્ત કરી. એના મનને શાતા આપી, તે એ મરીને બની ગયા ! શુલ ધ્યાનમાં ચડી જતાં વીતરાજા સંપ્રતિ થયો ! અને એણે ૧ લાખ નૂતન રાવતા અને કેવળજ્ઞાન પામી મેક્ષ પામી ગયા! જિનમંદિર બંધાવ્યા ! ૩૬ હજાર મંદિરના આચાર્ય મહારાજે મુનિઓને ઘાણીમાં પીલાવાની જીર્ણોદ્ધાર કરાવ્યા! ૧ કોડ જિનબિંબ ભરાવ્યા! ઘોર પીડામાં પણ અદ્ભુત નિયમણા કરાવવાની કેટલીય દાનશાળાઓ ચલાવી ! દર દેશમાં જૈન વૈયાવચ્ચથી માનસિક શાતા આપી, તે એ ધર્મ ફેલાવ્ય!... આ બધા ઉત્તમ સત્કાર્યોમાં શાતાનું પાણી કયાં સુધી પહોંચ્યું? આમ પૂર્વભવે મુનિઓએ એને અંત સમયે આપેલી વૈયાવચ્ચના કેટકેટલા મહાન લાભ! એટલે માનસિક શાતા–વૈયાવચ્ચનું પાણી પહોંચ્યું કહેવાય, કે સંસાર પાર કરે હાય તે ગણાય.
આચાર્યાદિની વૈયાવચ્ચ કરવાની આ ભવમાં પcoને પીલાવામાં સારાં તત્ત્વ - મળેલી મહાન તકને ગુમાવે નહિ. એક નાના
પાલક પાપીએ ૫૦૦ મુનિઓને એક પછી સાધુની પણ કરેલી વૈયાવચ્ચ એનાં જ્ઞાન-ધ્યાન એક ઘાણીમાં પીલવા માંડ્યા, ત્યાં આચાર્ય –તપસ્યા–સેવા-નિયમ વગેરેનાં પિષણમાં જ. બંધસૂરિએ નિયામણાની વૈયાવચ્ચ કરવા માંડી અને,