________________
૧૩૨
માટેથી એકેક અક્ષર ખેલવાના,-ન....મા.... ..........’એમ એકેક અક્ષર ખાખર ક્રમબદ્ધ આવે એ માટે મન એમાં લગાવવું જ પડે, તે એ ચિંતન થયું; માત્ર એક નવકાર એમ ચિંતવા, જુઆ સૂત્રમાત્રનું ચિંતન મનને કેવું સ્થિર, પ્રસન્ન અને પ્રફુલ્લિત કરે છે. ત્યારે, અથ ચિંતન તત્ત્વચિંતન-રહસ્ય
ચિંતનની ય બલિહારી છે.
એ ચિંતન એવી રીતે કરાય, કે શાસ્ત્રપદાર્થાને સંકલનામદ્ધ ગોઠવાય, કડીબદ્ધ વિચારાય; દા. ત. જીવવિચાર' પ્રકરણ પર વિચારણા ચાલી, તે જીવના પ્રકાર, એ દરેક પ્રકારના અવાંતર પ્રકાર, એકેક પ્રકારમાં કોણ કાણુ ...એમ પ્રકાર વિચાર્યા પછી, એ દરેક જીવના શરીરની અવગાહના, પછી દરેકના આયુષ્ય અને ભવ-સ્થિતિ, એમ દરેકની કાય– સ્થિતિ,....વગેરે ક્રમસર વિચારાય, કમ ગ્રંથ વિચારે, તેા કમ ના પ્રકાર, પેટા પ્રકાર, દરેકની ઓળખ,....એમ ૧૪ ગુણસ્થાનક, દરેક ગુણુસ્થાનકમાં કેટકેટલી કમ પ્રકૃતિ ધાય... કેટકેટલી ઉદ્ભયમાં, ઉદીરણામાં, સત્તામાં,....આમ કડીબદ્ધ પદાર્થનુ ધારાબદ્ધ ચિતન ચાલે, એ અથ -અનુપેક્ષા.
[ યાગષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાના ભાગ
wwwwwwww
ધારાદ્ધ ચિંતન-અનુપ્રેક્ષા એ અલૌકિક ચીજ છે, તત્ત્વાર્થના મહેલ :
એમ બીજા અધ્યાયથી જીવ, અજીવ, આશ્રવ... વગેરે એકેક મુખ્ય વિષયનાં મજલા, એ દરેકના મુખ્ય મુખ્ય પ્રકારના ખ્વા, એ દરેકમાં અવાંતર વિચારની કેબિનેા...આમ આખા ‘તત્ત્વાર્થ” મહાશાસ્ત્રના દસે અધ્યાયનુ ચિંતન ચાલે, તે આહારાદિ સંજ્ઞાઓની સતામણીના વિચારથી ખચાય, ને કષાય-સનાએ માળી પડે. એમ મન શાંત થાય, અને તત્ત્વચિંતનથી મન નિðળ અને પ્રફુલિત મને. ચિ'તનમાં મનન એટલે તક સમન :
આવી અથ॰—તત્ત્વ-રહસ્યની અનુપ્રેક્ષા યાને ચિ'તનના લાભનુ તેા પૂછવું જ શું ? ચિંતનથી શાસ્ત્ર- પદાર્થને શાસ્ત્ર-તત્ત્વા નજર સામે રમે છે. એમાં ચિંતન પર મનન થાય. ‘મનન’ એટલે હુ-અપેાહથી અર્થાત્ અનુકૂળ-પ્રતિકૂળ તકથી અન્વય-વ્યતિરેકથી તથા દેષ્ટાન્તથી ચિંતિત શાસ્ત્રપદાથ અને શાસ્રતવાને દિલમાં દઢ કરવાનું થાય તા.
અન્વય વ્યતિરેકથી એટલે,દા. ત. કહ્યું, ‘અગ્નિ એ ધૂમાડાનું કારણ છે” ત્યાં તર્ક આમ થાય, કે જ્યાં જ્યાં ધુમાડા છે ત્યાં ત્યાં અગ્નિ અવશ્ય છે,’ આ વસ્તુની સત્તા-સદ્ભાવનુ વિધાન એ અન્વય; જેમકે રસેાડામાં, ભરવાડવાડામાં ધુમાડો અગ્નિ અને છે. એમ, જ્યાં અગ્નિ નથી ત્યાં ધુમાડો પેદા નથી જ થતેા. વસ્તુના અભાવનું વિધાન એ વ્યતિરેક, જેમકે સરા
એ ચિત્તને એકદમ શાંત-સ્વસ્થ-પ્રફુલ્લિત
કરી દે છે. દા. ત. તત્ત્વાંસૂત્રની અનુપ્રેક્ષાવરમાં. આ રીતે પદાથ તત્ત્વને ચિંતન-મનનથી સુનિશ્ચિત કરાય.
કરા તા એના ૧૦ અધ્યાય એ ૧૦ માળના મહેલ દેખાય, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના ત્રણ સ્તંભ પર ઊભેલે. એના ૧૦ માળ પૈકી દરેક માળમાં બ્લેક અને કેબિનેા. દા. ત. પહેલા અધ્યાય-પહેલા મજલામાં મોક્ષમાર્ગ સમ્યગ્દર્શનના બ્લૉક, એમાં એની વ્યાખ્યા હેતુ વગેરેની કેબિને....એમ જ્ઞાનના બ્લેક, એમાં એના પ્રકાર, પ્રમાણનયની કેબિને...
ચિંતનના મહાન લાભ : એથી એક ખાજુ (૧) સમ્યગ્દન આવે, અને દૃઢ થાય; ને ખીજી માજી ચિંતન-મનન કરતાં કરતાં (૨) નવા નવા અને શાસ્રસંગત પદાર્થાંની સ્ફુરણા થાય, ઉત્પ્રેક્ષા થાય. એમાં (૩) જિનશાસન પર અહેાભાવ વધતા જાય, (૪) આરાધવાના નવ નવા પ્રેરક માર્ગ સૂઝતા જાય, (૫) એ