________________
વારવાર શ્રવણુમાં કંટાળા કેમ નહિ ]
AAKA
તલ્લીન—તન્મય બની ગયા હતા ! માટે એવા નવકારના ધ્યાનથી ઉત્તમ સદ્ગતિ પામ્યા. ૮ આવી તન્મયતા તે! સહેલી. અમે ય લાવીએ,’તે એમ સમજવાનુ નથી, કેમકે જુએ કમઠના ખળતા લાકડાની અંદરમાં અડધા પડધા ખળેલા સાપને શરીરે લ્હાય કેટલી ઊંડી હોય ? એમાં હવે મન ન જાય, અરેરે ! હાય !' કરવું ભૂલે, ને નવકારમાં હરખભેર મન લગાડે, એ સહેલુ નથી. છતાં અશકય નથી; કેમકે જૂએ, તીવ્ર વેદનામાં નવકારમાં લીનતાં કેમ આવે ? :—
[ ૧૩૭
સાધનામાં ચિત્ત એવુ અપિ ત થઈ જાય, સાધના સિવાય ખીજા કશામાં મન જાય જ નહિ.
સારાંશ, ઉત્કટ ઉપાદેયભાવ ઉત્કટ આદર જોઇએ. તે પણ પરિશુદ્ધ જોઇએ, એની વિચા રણા હવે કરીએ. પરિશુદ્ધ
:
‘ પરિશુદ્ધ ' એટલે ફળની ઉત્સુકતા વિનાનો જોઇએ; કેમકે જો એમાં ફળની અર્થાત્ સાધ્યની ઉત્સુકતા રહે, તેા સાધનામાં ચિત્ત સર્વેસર્વાં અતિ ન થાય. ત્યારે શાસ્ત્ર ઉચ્ચ કૈટની સાધનાને પ્રણિધાન-શુદ્ધ બનાવવાની કહે છે.
૧૮
જ એમાં પ્રણિધાન લાગે. આરાધનામાં ફળની ઉત્સુકતા હૈાય તે। આરાધના શુદ્ધ કેમ અને ? કારણ આ, કે ફળ એ જાતના (૧) અભ્યુદય અર્થાત્ સ્વર્ગાદિ પૌદ્ગલિક ફળ, અને (૨) મોક્ષ, અર્થાત્ અન ંતજ્ઞાન—સુખાદિ આત્મસંપત્તિ. માટે અહીં કહ્યું,
રણે ચડેલા ક્ષત્રિય દુશ્મનના ખાણે વિધાચેલે કે તલવારથી છેદાયેલા ભેઢાયેલેા છતાં હવે અહી યાગખીજ શ્રવણ વગેરે સાધના દુશ્મનસ હાર ઉપાદેય લાગ્યાથી દુશ્મનને વખતે જો ફળ એટલે કે સ્વર્ગાદિ ફળની ઉત્સુકતા શસ્ત્ર લગાવવા કેટલા પાવરથી ને કેવા હરખ-રાખે, તે મનના વધારે ઝોક સાધના પર નહિ, ભેર દોડે છે! વાત આ છે, કે ચેગખીજ- કિન્તુ એ પૌદ્ગલિક ફળ પર જાય, અને એથી શ્રવણાદિ કોઈ પણ સાધનામાં ઉત્કટ ઉપાદેયભાવ ઉપાદેય અર્થાત્ ગ્રાહ્ય-કત વ્ય એ ફળ બની બેસે ! જોઈ એ, એ હેાય તેા દેવદર્શન-પૂજા—ચૈત્યવંદન પણ સાધના નહિ. તેથી ત્યાં ફળના ઉપાદેયભાવ કેવા થાય ? અતિશય આદર યાને અહેાભાવના ચાખા રહે ! અને સાધનાના ઉપાદેયભાવ સ ંવેદનથી તથા હરખના આંસુભરી આંખે થાય. અશુદ્ધ અને ! પછી ત્યાં ‘તમે પ્રભુના આડે આવ્યા ?’....‘ તમે મારુ અપમાન કરે છે ?...’ એવા એવા તુચ્છ ક્રોધ–અભિમાનના ભાવ શાના આવે? ત્યાં તા એમ સામા પર આદર–અનુમાદના થાય, કે • અહે। ! દેવાધિદેવનુ' દર્શીન કેવું અતિ દુ ભ ! તે આ લાઈ કરવા પામ્યા છે ! ભાગ્યશાળી છે. ’
‘તદુપાદેયભાવશ્ર્વ મહાયઃ” અર્થાત્ ચેમીજનાં શ્રવણ વગેરે કોઈપણ સાધનાને ઉપાદેયભાવ અનુક્રમે સ્વર્ગ અને મેાક્ષરૂપી મહાન ઉડ્ડયને પમાડનારા બને છે.
વળી પૌગલિક ફળની કામનામાં મન મલિન થાય.
એવા મિલન મનથી સાધનાના ઉપાદેયભાવ રખાય તે અશુદ્ધ અને
ત્યારે સાધના વખતે મેાક્ષફળના વિચાર લાગ્યા કરે તેય સાધનાના ઉપાદેયભાવ મેળે પડે. એ કેવી રીતે એ પછીથી વિચારીએ, પહેલાં એ જોઈ એ, કે
દુન્યવી સુખની કામનાથી સાધના તા અશુદ્ધ બને છે, કિન્તુ સાધનાના કર્તવ્યભાવ પણ અશુદ્ધ અને છે.
સજ્ઞા એ ધમ-પ્રજ્ઞાની વિરોધી છે. કારણ, દુન્યવી સુખની કામના એ સક્રિય વિષય–સંજ્ઞા છે, અને આહારસ જ્ઞા–વિષયસન્ના વગે૨ે સંજ્ઞા એ ધર્માંપ્રજ્ઞાના વિરોધી