________________
૧૪૨ ૩
?
વાળે સ્વર્ગ માં દેવીએની ચાપલુસી કરેઅલી ખા ! તું સારું ગીત ગાને સારું નૃત્ય ખતાવને ?” ત્યારે અસકલષ્ટ પુષ્યવાળાની ચાપલુસી દેવીએ કરે-, ‘સ્વામીનાથ! જરાક અમારું ગીત સાંભળેાને ? અમારુ નૃત્ય જુઓને ?' સ્વર્ગસુખો ભોગવનારા ખને, પણ એક એમાં લેપાઈ ને લંપટ થઇને ભાગવે, ત્યારે ખીજો અલિપ્ત રહીને ભાગવે, અને રાગદ્વેષના સક્લેશ જ નહિ, એટલે અધેગતિમાં તાણી જનારા એવા ચીકણાં અશુભ ક જ ન ખરૂંધાય, ઉલ્ટુ ત્યાં તે! મેક્ષ તરફ પ્રયાણુ છે, તેથી ફળની ઉત્સુકતા વિનાના ઉપાય ભાવથી ધમ સધાતાં રવનાં પુણ્ય ખંધાય. તેથી એમાં ચિંતા નહિ કરવાની. તે પૂછે,
પ્ર૦-એ રીતે ધમ સાધતાં માત્ર પાપક્ષય થાઓ, પણ પુણ્ય શુ કામ બંધાય ?
ઉ-પુણ્ય બંધાવાનું કારણ એ છે, કે એ ધર્મ –સાધના સરાગ સંયમધ ની સાધના છે. ત્યાં અલમત્ ખીજા અપ્રશસ્ત કહેવાય એવા વિષયરાગ નથી, છતાં સયમ-ક્ષમાદિ ધના પ્રશસ્ત રાગ છે, તેથી શુભક—પુણ્ય તો ખ'ધાય જ ને ? હા, સરાગને બદલે વીતરાગ સંયમ આવે ત્યારે વનાં પુણ્ય નહિ બંધાવાના.
ચેાઞમીજ ગ્રહણકાળ
( टीका - ) एवमेतद्योगबीजोपादान यथा जायते तथाभिधातुमाह ।
(મૂહ) તત્ માવમરું શીખે,
प्रभूते जायते नृणाम् । करोत्यव्यक्तचैतन्यो, મહત્ સાથે ન ચત્ ચિત્ IIT॰ ટીકા : : આ યોગમીજ–ગ્રહણ (સાધના) કેમ ખની આવે છે એ કહેવા ગાથા કહે છે, એતાગ’
ત્ યાગઢષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાના-ભાગ ૨
ગાથા :-આ ચાગબીજ-ગ્રહણ મનુષ્યાને ભાવમલ (ક સંબંધ–ચૈાગ્યતા) ખૂબ જ ક્ષીણુ થયેલ હોય ત્યારે ખની આવે છે. કેમકે ક્યારે ચ અવ્યક્ત (અ-પુખ્ત) ચૈતન્યવાળા (હિતાહિત– વિવેકથી શૂન્ય ખાળ) મહત્તવનું કાર્ય (સમ્યક્ પદ્મા'નું આચરણ આદિ) કરી શકતા નથી. (ટીજા)
एतदनन्तरोदितं योगबीजेोपादान', 'भावमले,' तत्तत्पुद् गलादिसम्बन्धयोग्यतालक्षणे, क्षीणे સતિ, ન સ્તોને કિંતુ ‘મૂર્ત’(સૂત) પુદ્ગાનપરાવર્તાક્ષેપ ‘લાયસે-'પ્રાદુર્મતિ, ‘રૃળાં’– પુંજામ । પ્રાચ તેઽધારિન રૂતિ સૂક્ષ્મળ, અન્યયા ચાતુર્વાતિ મેતત, । મૂત હમ શ્રીશે, नाल्प इत्याह 'करात्यव्यक्तचैतन्यः' - हिताहितविवेकशून्य बाल:, ‘ન મહત્ત્રાય” અર્થાતુઝાનાવિ, ‘ચત્ વનિત’જિંતુ ચચૈતન્ય વ જોતિ
ટીકા —
આ પૂર્વે કહેલ યાગમીજોનું ગ્રહણ ‘ ભાવચેગ્યતા ક્ષીણ થઈ હાય, તે પણ ચેડી નહિ, મલ’, એટલે કે તે તે પુગલાદિના સ ંખ'ધની કેમકે થાડી યાગ્યતાના ક્ષય તે ઘણા પુગલપરાવર્તીની સાયક છે; કિન્તુ ઘણી ક્ષીણ થઈ. હોય,—ત્યારે ઉત્પન્ન થાય છે. ‘નૃણાં' એટલે મનુષ્યને. ( આ એટલા માટે કહ્યું કે) પ્રાયઃ મનુષ્ય ચાગબીજોના અધિકારી છે; નહિતર તે આ ખીજગ્રહણ ચારે ગતિ સંબંધી હાય છે. ‘ પ્રભૂત” અર્થાત્ ઘણી ક્ષીણ થઈ હાય (પણ) ઘેાડી નહિ, તે બતાવવા કહે છે, જેને હજી ચૈતન્ય વ્યક્ત (પુખ્ત) અવસ્થાનુ નથી વિકસ્યું, એવા હિત-અહિતના વિવેક વિનાના ખાળ જીવ, જે કારણથી મહત્ કા યાને સમ્યગ્ અર્થાનુષ્ઠાન આદિ નથી કરી શકતા, કિન્તુ વ્યક્ત (પુખ્ત) ચૈતન્યવાળા જ કરી શકે છે,