________________
૧૨૪ ]
એ
દૃષ્ટિમાં ચાગ ખીજ તરીકે અભિગ્રહ-પાલન સાથે દ્રવ્યાભિગ્રહ–પાલન હેાય. અભિગ્રહ દેખાવમાં કડક પણ હાય, છતાં ગ્રન્થિ-ભેદ કર્યાં વિના કરાતા એ અભિગ્રહ દ્રવ્ય-અભિગ્રહ છે. પ્ર-પ્રન્થિભેદ વિના દ્રવ્યાભિગ્રહ કેમ? ઉ૦-જીવ ગ્રન્થિભેદ કરે પછી જ વીતરાગ સર્વજ્ઞ ભગવાનનું શરણ સ્વીકારાય છે; અને અભિગ્રહ એ ધમ છે, તેમજ શુદ્ધ ધર્મને કહેનારા સજ્ઞ ભગવાન હોય છે; તેથી એમનુ ને એમના વચનનું શરણું લીધા વિના શુદ્ધ ધમની પ્રાપ્તિ શી રીતે થાય ? એટલે ગ્રન્થિ
ભેદ કર્યા વિના શુદ્ધ અભિગ્રહ–ધમ ની યાને ભાવ-અભિગ્રહ ધર્મની પ્રાપ્તિ નહિ. તેથી અહીં પહેલી યોગદૃષ્ટિમાં યોગખીજ તરીકે અભિગ્રહ પાલન થાય એ શુદ્ધ ધર્માંપાલન નહિ, માટે
અહી' દ્રબ્યાભિગ્રહ—પાલન કહ્યું.
અભિગ્રહના પ્રસ`ગમાં એક વસ્તુ ખાસ ધ્યાન પર લેવા જેવી છે, કે માણસ અભિગ્રહનિયમ બધાને બંધન સમજે છે; જ્યારે ખરેખર ત
નિયમ અભિગ્રહ એ બંધન નહિ, પણ બંધનથી મુક્તિ છે.
જીવ અનાદિ કાળથી અસદ્ વૃત્તિઓના અધનમાં છે, ને એમાંથી જ કર્મનાં ખધન ઊભા થાય છે, જે જીવને ચિરકાળ સંસારના બંધનમાં જકડા રાખે છે, મેાક્ષ પામવા જ ન દે
આમ જો નિયમ નહિ તા જીવ છે. અસદ્ વૃત્તિનાં ધન, ૨. કર્માંના બંધન અને ૩. સસારના બંધનમાં છે.
નિયમમાં આવે તેા એ ખંધનથી છૂટે. નિયમ માણસને ઊભો રાખે છે, અસદ્ વૃત્તિની ફસામણમાં જતા અટકાવે છે. 'કચૂલે જે તે ખાવાની અસદ્ વૃત્તિમાંથી, અજાણ્યાં ફળ ન ખાવાનો નિયમ કરીને, એટલી મુક્તિ મેળવી; તા અવસર આવ્યે વિષફળ ખાતા અટકયો.
યાગષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાના
ભાગ્ www.
એના ખીજા ભેરુઓને નિયમ નહેાતા, તે એ ખાવાની અસદ્ વૃત્તિમાં એ સાયા, ને ખાઇને મર્યાં ! એટલે કરવાનું આ છે, કે શકય એટલા અભિગ્રહ, ભલે કામચલાઉ, ગ્રહણ કરતા રહેવાનુ', ને એને પાળતા રહેવાનુ
(ટીજા)-‘તથા સિદ્ધાન્તમાશ્રિત્વ બા", ન તુ હ્રામા‚િ શાસ્ત્રનિ । શિમિયા, વિધિના’न्यायात्तधन - सत्प्रयोगादिलक्षणेन । किमित्याह
વાણિ ૬' યોજવી મનુત્તમમિતિ ।
અર્થ :-તથા ‘સિદ્ધાન્ત (શાસ્ત્ર) ને આશ્રીને.’ આ ‘શાસ્ત્ર' ઋષિપ્રણીત કિન્તુ કામશાસ્ત્ર આદિ આશ્રીને) નહિ, તે શું કરવાનું, એ કહે છે વિધિપૂર્વક અર્થાત્ ન્યાયપાર્જિત ધન સમ્યક્ ઉપયાગ આદિસ્વરૂપ વિધિથી, તે શું, તે કહે છે,' લેખનાદિ' (લખાવવા વગેરે) એ શ્રેષ્ઠ
(ને
ચાગમીજ છે.
વિવેચન :—
પશુ' ચાગબીજ ‘શાસ્ત્રોનુ લેખન આદિ’ આ શાસ્ત્ર એટલે કામશાસ્ત્ર અર્થશાસ્ત્રાદિ નહિ, કેમકે એ તેા કામવાસના ધનલેાભ વગેરે જગાવનારા હેાવાથી ભાગના કારણ અને, ચેગના નહિ; કિન્તુ ઋષિ-મહષિ આનાં રચેલા ધર્મશાસ્ત્ર ને તત્ત્વજ્ઞાનશાસ્ત્ર સમજવાં. આનાં લેખન-પૂજન યાને લખાવવા-પૂજવા—સત્કારવા આદિ એ ચાગબીજ.
પ્ર-શાસ્ત્રોનાં લેખનાદિ ચાગબીજ શા માટે ? ઉ॰—શાસ્ત્રોનાં લેખનાદિ એ શાસ્ત્રની ઉપાસના છે, અને જગતમાં ત્રણ મહાન સેન્ય છે, ઉપાસ્ય છે,-એમાં જેમ દેવાધિદેવ ઉપાસ્ય છે; ગુરૂર્ ઉપાસ્ય છે, એમ શાસ્ત્ર પશુ ઉપાસ્ય છે; માટે શાસ્રની ઉપાસના બ્ય છે. માટે તા દેવવંદનમાં 'અરિહંત ચેયાણ' ની જેમ સુઅસ ભગવએ કરેમિ કાઉસ્સગ્ગવ દ્ગુણુ વત્તિયાએ' ના અર્થાત્ શ્રુત (શાસ્ત્ર) ભગવાનના વન નિમિત્તે, પૂજન નિમિત્તે,....કાયાત્સગ