________________
૧૨૨ ]
[ ગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને-ભાગ ૨
ન મળે!” કેમકે એ ખેદ જઈને ક્યાં ભૂમિકામાં ગબીજ તરીકે દ્રવ્યાભિગ્રહ-પાલન પહોંચે? તે કે “સાધુ માંદા ન પડ્યા ને મને લીધું, જેથીઅરેરે ! દવા કરવાને લાભ ન મળ્યો ! સાધુ નિયમના ગ્રહણમાં સર્વ પ્રગટે, અને પાલનમાં માંદા ન પડવા એ ખોટું થયું' એવા ખેદ પર
સવ વિકસે, જાય ! આ ખેદ અશુભ છે, અવિવેકના ઘરને
સર્વ વિકસ્વર થતું જાય એટલા જ માટે છે. દુનિયાના સામાન્ય જીવને માટે પણ એને અહી બિમાર સાધુની દવાથી માવજતના નિયરેગની પીડા ન આવી એ ખોટું થયું. પીડા મની જેમ બીજા પણ અમુક અભક્ષ્ય આદિ આવી હોત તો સારું એવું ન ઈચ્છાય,–તે
ખાનપાનના ત્યાગ, હિંસાદિ પાપમાં સંકેચ, સાધુ મહારાજ માટે તે એવું ઈચ્છાય જ કેમ?
કેમ અમુક અમુક પોપકાર, ગુરુજન સેવા....વગેરેના માટે દવા કરવાને લાભ ન મળ્યો તે ખેદને નિયમ પણ કથા યોગબીજ તરીકે આરાધવાના. બદલે સાધુ માંદા ન પડયા એને આનંદ
સામાન્ય નિયમની પણ ખૂબી છે કે અવસરે માનવાને. માટે દવા કરવાને લાભ ન મળે
' તે ખેદ વિવેકથી કરાય, અવિવેકથી નહિ.
એ પ્રભાવ દેખાડે. દા. ત. વિવેક આ, કે ત્યાં એમ વિચારાય કે “હ વંકચૂલ લૂંટારાએ ચાર નિયમ કર્યા, કેતો માનું કે સારું થયું મારા નિયમના પ્રભાવે (૧) અજાણ્યું ફળ નહિ ખાવું, (૨) કેઈને સાધુ મહારાજ માંદા જ ન પડ્યા ! બાકી માર મારતા પહેલાં ૩ ડગલા પાછું હટી જવું, (૩) સેવાદિ સુકૃત કરવાના ઘણા માગે છે. અહી રાણી સાથે દુરાચાર નહિ કરે, અને (૪) ચોથા ગબીજ તરીકે સીધું ઔષધાદિ-સંપા. કાગડાનું માંસ નહિ ખાવું. તે અવસરે એના; દન ન કહેતાં એને નિયમ કરીને નિયમ-પાલન પ્રભાવ કેવા સરસ પડ્યા કે (૧) જંગલમાં કહ્યું, એ સૂચવે છે, કે
વિષફળ અજાણ્યું લાગતાં ન ખાવાથી જીવતે નિયમ શા માટે ?
બ! (૨) મેડી રાતના બહારથી આવી પત્ની નિયમની બલિહારી છે, એ આચરણ
અને પાસે પુરુષવેશમાં સૂતેલી બેન એ બંનેને, અવશ્ય કરાવે
૩ ડગલાં પાછો હટતાં, ઘાત કરવાથી બચ્ચે ! જે નિયમ ન હોય તે સંભવ છે સુકૃત
(૩) રાણીએ ભારે ભેગપ્રાર્થના અને પછી ભય આચરવાના અવસરે આચરણમાં આળસ થઈ
પ્રદર્શિત કરવા છતાં દુરાચારમાં ન ગયે ! તે જાય, હરામ-હાડકાપણું આવે, બીજા-ત્રીજા
બાજુના ઓરડામાં સૂતેલા રાજાએ એની કદર કામમાં પડયે સુકૃત આચરવાનું રહી જાય.
કરી, એને દિવાન બનાવે ! તેમજ (). નિયમ હોય તે સંભારીને અવશ્ય આચરણ
અંતકાળે વેદના આગ્રહ છતાં કાગડાના માંસમાં
દવા ન લીધી, તે ૧૨મા દેવલોકમાં દેવતા થયે! થાય. એવા નિયમબદ્ધ આચરણથી આત્મામાં સત્વ વિકસે છે. પહેલું તો નિયમ કર્યો, ત્યાં
આવા નિયમનું ગ્રહણ કરી પાલન કરવું એ જ સત્ત્વને જન્મ થયે; પછી નિયમનું પાલન
ગબીજની સાધના છે. થાય એટલે સત્ત્વને વિકાસ થાય. ગિની ભૂમિ. બ્રાહ્મણ કન્યાએ સહિયર શ્રાવિકા-કન્યાની કામાં આ સત્ત્વને વિકાસ કરવાનું છે તે જ હારોહાર સાધ્વીજી પાસે સાંભળ્યું કે રાત્રિભેજન સત્ત્વ વિકાસથી આગળ પર અધ્યાત્માદિ વેગનું એ મહાપાપ છે, કેમકે જગતમાં નાના છ બે દઢપણે અર્થાત્ સ્થિરતાથી સેવન થાય. નિઃસવ જાતના, એક દિવાચર અને બીજા રાઝિંચર. માણસ ગ શું સાધી શકે ? એટલે અહીં દિવાચર માખી-ભમરા વગેરે દિવસના જ ભમે,