________________
કર]
રચય વ્યાખ્યાન-ભાગ ૨
આ ભવમાં ફળવાનું છે, તે તને આજથી સંશુદ્ધ સાધના કેને પ્રાપ્ત થાય ? એ બતાસાતમે દિવસે આ નગરને રાજા બનાવશે”! વવા ટીકાકાર મહષિ લખે છે, કે એ સંશુદ્ધ કેમ ઉત્કૃષ્ટ પુણ્ય? સાધના “અભિનંગ્રન્થિ” એટલે કે જેણે હજી
ગ્રન્થિભેદ નથી કર્યો, એવા જીવને પણ ચરમ કહો, ફળને વિચાર નહોતો. તેથી ભક્તિ
યથાપ્રવૃત્તિકરણના સામર્થ્યથી પ્રાપ્ત થાય છે. જોરદાર ચાલતી; એણે ઉત્કૃષ્ટ પુણ્ય ઊભું કરી શકો
અલબત્ અહીં સ્થિભેદ નથી કર્યો એટલે આપેલું.
પ્રશ્ન થાય,– ગૌતમસ્વામી મહારાજ પ્રભુની વાણી કેવી રીતે સાંભળતા ? તે કહ્યું “વિયિ હિય પ્રવ – સમ્યક્ત્વ પ્રાપ્ત નહિ એટલે સુણઈ સવં” અર્થાત્ પોતે આખી દ્વાદશાંગી મિથ્યાત્વ હોવા છતાં સંશુદ્ધ પરિણામ કેમ અને ૧૪ પૂના રચયિતા છતાં જાણે પોતે થાય ? કશું નથી જાણતા, અને “અહે ! ભગવાન
ઉ૦ – સમ્યક્ત્વ અને એને પમાડનાર આવું કશુંક અવનવું અદ્ભુત કહે છે !” એમ
અપૂર્વકરણના શુભ પરિણામની ભૂમિકારૂપે વિસ્મય સાથે સાંભળતા. આ રીતે સાંભળવાનું
કમેને તથવિધ ક્ષેપશમ એ ઊભું થાય કયારે બને ? શ્રવણની સાધના વખતે “મારે
છે કે એના બળ ઉપર સંશુદ્ધ પરિણામ અને આ શ્રવણથી કર્મ ખપાવવા છે, મારે મેક્ષ જોઈએ છે, મારે મેક્ષ જોઈએ છે, એમ
સંશુદ્ધ સાધના આવી શકે છે. આ તથવિધ ફળને વિચાર સાધના–કાળમાં લાવી લાવીને
કર્મક્ષચોપશમ ચરમ યથાપ્રવૃત્તિકરણના
શુભ અધ્યવસાયના સામર્થ્યથી ઊભે થાય છે. ન બને. એ તે શ્રવણ એટલે બસ શ્રવણ, એમાં ફળને વિચાર લાવ્યા વિના અહો
યથાપ્રવૃત્તિકરણ ચરમ એટલે કે છેલ્લું. અર્થાત
જેની પછી હવે અપૂર્વકરણ આવવાનું છે. ભાવ, ગગદભાવ અને એકાકારતા સાથે શ્રાવણ-સાધના કરવાની હોય. તે જ જાણે નવું
એટલે આ ચરમ યથાપ્રવૃત્તિકરણના અધ્યવસાય જ અને અદ્ભુત સાંભળવા મળી રહ્યું છે એમ
પૂર્વના યથાપ્રવૃત્તિકરણના અધ્યવસાય કરતાં વિમિત હૃદયે સાંભળવાનું બને. સારાંશ જેમ
ઊંચી કોટિના હોય, એ સ્વાભાવિક છે, અને સાંસારિક પદાર્થની જરીકે આશંસા રાખ્યા વિના
એ મેહનીયકર્મ આદિના તેવા ક્ષપશમથી ધર્મની સાધના કરવાની. એમ સાધના-કાળમાં
ઊભા થાય છે, એટલે જ એના બળ ઉપર મેક્ષાદિ ફળનો પણ વિચાર કરતા નહિ બેસવાન, સશુદ્ધ પરિણામ આવી શકે છે. ફળને નિર્ણય તે સાધના શરુ કરતાં પહેલાં કરી દીધું. હવે સાધના કાળમાં સાધનાને અશુદ્ધ પરિણામ હોય ત્યાં વિશુદ્ધ પરિણામ
પ્રવે- મિથ્યાત્વ ઉદયમાં છે એટલે મલિન– વધુને વધુ નિર્મળ તથા તેજસ્વી બનાવવાની જ કેવી રીતે ? વિચાર રાખવાને.
ઉ – જુએ, સાતમે ગુણઠાણે રહેલા સંશુદ્ધ સાધના કેને પ્રાપ્ત થાય? અપ્રમત મુનિ હજી વીતરાગ નથી બન્યા, વીતહવે અહીં “અત્યંત ઉપાદેય બુદ્ધિ સંપ- રાગ તે દશમાં ગુણઠાણું પછી ૧૧ મે કે ૧૨ નતા....” વગેરે ત્રણ લક્ષણવાળી ગબીજની મે ગુણઠાણે બનેલા હોય, તેથી ૭ મે ગુણઠાણે