________________
૮૨ ]
પણ ફેરફાર નહીં પામનારી; ઉપરાંત નક્કર સારુ ફળ આપનારી. માટે કવિએ કહ્યું કે મારે તેા રીઝવવા એક સાંઇ.” લાકે તેા વાર્તાડિયા છે, આજે કઈ વાત કરે, અને કાલે ખીજી વાત કરે. એના પર મદાર ન રખાય. એમ વિચારી લેાકસ જ્ઞાનેા ત્યાગ રાખવા.
સારાંશ, ધર્મ સાધના–ચાગબીજસાધનામાં સજ્ઞાની દખલ ન જોઇએ. અહી` પ્રશ્ન થાય,———
પ્ર૦-રુડી યેગમીજની, દા. ત. જિનેશ્વર ભગવાનની ભક્તિ–ઉપાસનાની સુંદર સાધના કરે છે, એમાં અનાદિના અભ્યાસવશ સંજ્ઞાની
દખલ થઈ એટલામાં શું સાધના સુંદર ન રહી ? શું એ નિષ્ફળ જાય ?
www
[ ચોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાના--ભાગ ૨ ચારિત્ર પાળે છે, ને પાપાનુખ ધી પુણ્ય ઉપા સ્વગંમાં જાય છે. શુભ ક્રિયાનું એ મહત્ત્વ છે, કે એથી પુણ્ય ખરૂંધાય; પર ંતુ સાથે આશય ખાટા એટલે પુણ્યની સાથે અનુબંધ અશુભ 'ધાય, કે જેના વિપાક ખતરનાક !
ખરામઃ—
પ્ર૦-આશય નિ`ળ ન હેાય ત્યાં પણ ધ સાધનાથી સ્વગ મળે, તે એમાં ખાટુ શું ? ઉ-ખાટું એ કે સ્વગ તેા પાપાનુબંધી પુણ્યની ક્રિયાથી પણ મળી શકે છે. દા. ત. સ્વર્ગ સુખની લાલસાથી અભવી જેવા પણ
પુણ્યમ સ્વગ આપે, અને સાથેના અશુભ અનુબંધ ત્યાં દુદ્ધિ આપે.
એટલે સ્વગ સુખ ભોગવી લીધા પછી કેમ ? તા કે એ દુર્બુદ્ધિથી આચરેલાં પાપાચરણ અને ઉપાજેલાં પાપકમાંથી ભવચક્રમાં ભટકવાનું' ! ત્યાં કાંઈ મેાક્ષ ન મળે કે મેક્ષાનુકુળ સત્બુદ્ધિ ન મળે. આમ સ્વ ફળ મળ્યાની શી કિંમત ? શી વિશેષતા રહી ?
ઉ—સાધના સુંદર ખરી, છતાં આહારાદ્ધિ પાપસ’જ્ઞા ઊઠી એટલે ચિત્તના આશય ખગડ્યો. ભગવદ્ ભક્તિરાગના આશય-અધ્યવસાય હતા, તે આહાર-વિષયાદિના રાગમય બન્યા. આવા આશયવાળી અનુષ્ઠાન–સાધના ભલે જિને પાસ
ત્યારે મેાક્ષફળ ન મળવાનું કારણ એ છે, કે મેાક્ષ તેા આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, અર્થાત નિવિકારતા – વીતરાગતામય શુદ્ધ ભાવનું સ્વરૂપ છે. એટલેા અધેા ઉત્કૃષ્ટ વિશુદ્ધ ભાવ કયારે પ્રગટ થાય ? કહેા, પાયામાં ભાવની
નાની હાવાથી સુ ંદર ખરી, અને સ્વર્ગાદિ ફળયાને આશયની વિશુદ્ધિ શરુ કરી હોય ત્યારે. પણ આપે એ દૃષ્ટિએ નિષ્ફળ પણ નહિ, પરંતુ
એટલે જ કહેવાય કે,—
મેાક્ષ ફળ ન આપી શકે. એ સંજ્ઞાના આશય— અધ્યવસાયવાળું અનુષ્ઠાન સ્વર્ગાઢિ પ્રાપ્તિ માટે થાય; કેમકે અનુષ્ઠાન ત્રણ લેકના રાજા તીર્થંકર ભગવાનની સ્વીય રુચિથી આદરેલી ભક્તિનુ અનુષ્ઠાન છે, એટલે એ નિષ્ફળ શાનુ જાય ફળ તા મળે, પણ સ્વર્ગાદિ દુન્યવી ફળ મળે, મેક્ષ ફળ નહિ. કારણ એ છે, કે આશયની નિર્મળતા નથી.
?
ધર્મક્રિયામાં અશુભ આશય કેમ
માક્ષ-પ્રાપ્તિ માટે ચિત્તના વિશુદ્ આશયનું બહુ મહત્ત્વ છે. અને આશય પૌદ્ગલિક વિષયથી પરાક્રુખ હોય, અને આત્મા તથા આત્મિક ગુણુની સન્મુખ ડાય, એ જ વિશુદ્ધ આશય
કહેવાય.
એમ, અધિક અધિક વિશુધ્ધ મનતાં પરાકાષ્ઠાએ શુદ્ધ આત્મમય વીતરાગતાની વિશુદ્ધિ
અની જાય.
હવે સ'જ્ઞાઓના આશય જોઇએ તે પૌદ્ ગલિક વિષય-સન્મુખ છે, વિષયેા તરફ ઝોકવાળેા છે, એટલે મલિન છે. એ ક્યાંથી અધિક અધિક વિશુધ્ધ થવાના હતા, કે જેથી ઉત્કૃષ્ટ વિશુદ્ધિ રૂપ માક્ષ તરફ લઈ જાય ?