________________
ઘ-લોકસંજ્ઞા કેમ ટળે? ]
નિષ્કામ ભાવે નિર્લોભતાથી કરાય એનાં અમાપ “આત્માના ભવેની લાંબી પરંપરા છેદી ફળ ! તે એને મૂકીને અહીંના તુચ્છ ફળનો નાખવા માટે સમર્થ એવી ધર્મસાધના જે લભ શ કરે? વળી ઉમદા ધર્મ-સાધના લેકને રીઝવવા કરું, લોકોમાં સારા મનાવા કરીએ ને સાથે લેભની કુટીલ પાપ-સંજ્ઞાને માટે કર્યું, તે અરે! પેલું ભવે છેદનું મહાન પિષીએ? ઈત્યાદિ વિચારથી તુચ્છ લેભ ફળ મળવાનું ઊડી જાય. દેખીતી વાત છે, કે– પડતા મૂકાય.
જે ધર્મ સાધનાનું ફળ લેકરંજન અહીં (૯) એuસંજ્ઞા રેવા માટે જ લઈ લેવું છે, તે એમાં તે સાધના અહીં ધર્મ-સાધનામાં એ ઘસંજ્ઞા હોય એટલે કે જે વટવાઈ ગઈ ! હવે ભાવી ફળ તરીકે ભવે
છેદ ન મળે. ગતાનગતિક્તાથી ધર્મ-સાધના કરાતી હોય, તે ઘસંજ્ઞા રોકવા માટે આ વિચારવું કે ધર્મ–સાધના કરતી વખતે ખરી રીતે
મનને આ ભાવ જોઈએ, કે “આનાથી આ ધર્મસાધના અનાદિના મલમલિન લેકને રીઝવવાથી શું ? અનંતજ્ઞાની અનંતા આત્માને ઉજજવલ બનાવવા માટે છે,
સિધ્ધને રીઝવું, અર્થાત્ એમના જ્ઞાનમાં હું પરંતુ એ ઉજળામણ ગતાનગતિક ક્રિયાથી નહિ આનાથી ચોગ્ય દેખાઉં; પણ તે લોકરંજનની
ભાવના છડું તે જ બને. માટે જ ઉપાયઆવે; કેમકે
વિજયજી મહારાજે લેકરંજનની સામે કહ્યું, ગતાનુગતિકતામાં આત્મદષ્ટિ નથી.
“લેક લોકોત્તર વાત, ઘસંજ્ઞામાં આત્માને જડ માયામાંથી રીઝ છે દઈ જૂઈરી, બહાર નીકળવાને ને આત્માને પાવનકારી રીઝવ એક સાંઈ તરીકે ધર્મસાધના આદરવાને ચિત્તોપાગ
લેક તે વાત કરે રી.” નથી, તે આમ ચિત્તોપગ વિના કિયાને પુરુષાર્થ શા માટે વેડફી નાખું?
અર્થાત લોકની રીઝ અને લોકોત્તર રીઝ
યાને ભગવાનની રીઝ (પ્રસાદ કૃપા) એ બે જુદી મને મહા કિંમતી મન મળ્યું છે. એ પાપ જાતની રીઝ છે. કેમકે લેકની રઝ મેળવવી ક્રિયામાં સજાગ રહેવા માટે, અને ધર્મમાં મુશ્કેલ છે. ત્યાં જ કવિએ લખ્યું કે, “લેક તે સંમ૭િમ બન્યા રહેવા માટે નહિ, કિન્તુ દરારાધ્ય”.કારણુ લેકમાં કોઈ એક ચિના, ધર્મસાધનામાં ઉપપગવંતા બન્યા રહેવા તે કઈ બીજી રુચિના હોય છે. એ બધાને માટે મળ્યું છે.”
એક સરખી રીતે એક પ્રકારની પ્રવૃત્તિથી શી મનને આ સદુપયોગ ન કરું તે ફરીથી રીતે રીઝવી શકાય? વળી એના એજ માણસની મન મળવાની લાયકાત ન રહે, એટલે ભવાંતરે આજે રુચિ અમુક, અને કાલે કાંક સાંભળેસંમૂર્છાિમ અસશીના ભવ મળે !”
કરે તે મને ફરી જતાં રુચિ ફરી જાય! એટલે આ વિચારથી ઘસંજ્ઞા ટળે.
લેકને ખુશ કરવા એ કઠીન છે તેમજ એમાંથી
કશું નક્કર સારું ફળ પણ મળતું નથી. જ્યારે, (૧૦) લેક-સંજ્ઞા અટકાવવા આ
ભગવાનને રીઝવવાનું તે સરળ; કેમકે વિચાર જોઈએ, કે
ભગવાનની રુચિ એક જ પ્રકારની, અને તે