SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ ] (ટીજા-)ચા ચૈતત્ મતિ चरमे पुद्गलावर्ते तथाभव्यत्वपाकतः । ~~ સત્યમિધાતુમા૬-પુદ્ગલેાનુ' (સમસ્તનુ) ગ્રહણ અને ત્યાગ કર વાથી થાય; અને આ પરાવતા અનાદિ સંસા રમાં તથાભવ્યત્વથી આકર્ષાયેલા કોઇક અમુક નિયત જીવને (ધારીને) કેટલાય થાય,' એવા પ્રમાણભૂત આગમ-વચનથી. ‘ચરમ’પદ્મથી ચરમાવતા કહેવા છે. આમાં પણ કારણ આ કહે છે, તથાભવ્યત્વના પરિપાક થવાથી અર્થાત્ તથાભવ્યત્વ પાકવાને લીધે તે જીવમાંથી તીવ્ર મિથ્યાત્વની કડવાશ નીકળી જવાથી કાંઈક અ ંશે મદમિથ્યાત્વની મધુરતા પ્રાપ્ત થાય છે. ( તેથી ) આ જિને કુશળ ચિત્ત આદ્વિસ શુદ્ધ પ્રાપ્ત થાય છે. તે પણ તથાથવાથી નિયમાત્ ( અવશ્ય ) સશુદ્ધ પ્રાપ્ત ભવ્યત્વના પરિપાકવશ કર્મોના અનુકૂળ વિપાક થાય છે; અન્યથા સશુદ્ધની જેમ અસશુદ્ધની પણ ઉપાસના ન બની શકે. એટલા જ માટે કહે છે કે, · નાન્યઢાપિ' અર્થાત્ ચરમાવત સિવાયના બીજા કાળે પણ ( સ’શુદ્ધ ) નહિ; કેમકે, ચરમાવત'ની પૂર્વકાળે જીવના આશય સંકિલષ્ટ હોય છે, તથા પછીના મોક્ષ-કાળે અત્યંત વિશુદ્ધ ( ક્ષાયિક ) ભાવ હોય છે. આ પ્રમાણે યાગના વિદ્વાનો કહે છે. વિવેચન : : 6 संशुद्धमेतन्नियमा न्नान्यदाषीति तद्विदः ||२४|| (ટીજ્ઞાન) રમે. પુદ્ઘજાવતે ” કૃતિ પુત્ત છાનામાવર્તાતથા તથા તન્નપ્રાસંાળામ્યાमिति पुद्गलावर्ताः “ एते धनादौ संसारे तथाभव्यत्वाक्षिप्ताः રિજિયન્તોઽનિ' ત્તિ वचनप्रामाण्याच्चरमादि चरमावर्ताभिधानात् । અત્રાદ્રિ જાળમાંદું, “તથામવ્યત્વપાત” કૃતિ તથામચંપાદેન તતસ્તસ્માસ્મિથ્યાત્વગુત્વ નિવૃત્ત્વા મના માધુર્યસિદ્ધેઃ સંક્રમતગ્નિનેવુ कुशलादि चित्तम् । नियमान्नियमेन तथाभव्य વાળમાવેન મેળા તથા, બન્યા (થા) સંયુદ્ધ વસંશુદ્ધાનુìઃ । વ્રત વાદ “નાન્યાવિ” નાન્યસ્મિન્નતિ માટે પાજ પશ્ચાત્ત્વ વિટાશયविशुद्ध तराशययोगात् । इति तद्विदः - इत्येवं योगविदोभित ||२४|| અ :– આ (સશુદ્ધ સાધના) કયારે થાય તેના સમય કહેવા માટે ગાથા ૨૪ મી કહે છે. ગાથા ૨૪ મીના અર્થ:- = ચરમ પુદ્ગલ પરાવતમાં તથાભવ્યત્વન પશ્તિાક થવા દ્વારા આ ચેગબીજ નિયમા સ ંશુદ્ધ પ્રાપ્ત થાય. કિન્તુ બીજા સમયે (અર્થાત્ અ-ચરમ પુદગલ-પરાવતમાં) નહિ, એમ તેના જાણકારો કહે છે. [ યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાના ભાગ-૨ ટીકા અ` :- ચરમે પુદ્ગલાવતે’ અર્થાત્ છેલા પુદ્ગલપરાવતમાં એ કહ્યું એમાં પુદ્ધ àામાં આવĒ, તે તે પ્રકારે (ઔદ્યારિકાદિ ) સંશુદ્ધ ચેગમીજનું ગ્રહણ ક્યારે બને ? એ માટે અહીં કહે છે, અ-ચરમાવત" કાળમાં નહિ. ચરમાવત કાળ' એટલે છેલ્લો પુદ્ગલ વીતી ગયા, હવે જેને મોક્ષ પામવા પૂર્વ પરાવત કાળ, સંસારમાં પુદ્દગલપરાવતા અન તા સ'સારમાં એક જ પુદ્ગલપરાવત કાળ બાકી છે, એ છેલ્લા ચરમ પુદ્ગલ પરાવત કાળ કહેવાય; એને સક્ષેપમાં ‘ચરમાવત કાળ કહેવાય, કાળનુ પુર્નંગલ પરાવત કાળ' નામ એટલા માટે છે કે, એટલા કાળમાં જગતના પુદ્દગલે ના આવત થઈ જાય છે.
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy