SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલ પરાવર્ત : ૮ વગણીઓ ] [ ૬૩ પુદગલોનો આવર્ત એટલે? કાચમાંથી પ્રકાશ પસાર થાય એમ પસાર થઈ અજીવ પુદ્ગલેની ૮ વર્ગણ છે. પુદું જાય છે, ને કામ કરી આવે છે. ગલેના અણુ છૂટા અણુ, દ્રયણુક, ચણુક. (૪) તેજસ વગણથી તેજસ શરીર બને વગેરે તો જીવને કશા કામમાં આવતા નથી, છે. એ સંસારી જીવની કાયમ સાથે જ હોય પરંતુ અનંતા આણુઓના સ્કન્ધ બને એ ઉપ- છે. તે આહાર પચાવવાનું તથા શરીરમાં ગરમી યેગમાં આવી શકે છે. આ સ્કન્ધને વર્ગણ રાખવાનું કામ કરે છે. કહે છે. કેમકે, એ સ્કન્ધનું આઠ વિભાગમાં તે (૫) ભાષા વર્ગણામાંથી જીવન કાગ વગીકરણ કરેલું છે, દા. ત. ઔદારિક સ્કધ, , ૧ અને વચનગના બળે શબ્દ બને છે, જે વૈક્રિય સ્ક,.....વગેરે. આમ સ્કન્ધાનું આઠમાં તે વગીકરણ થયું હોવાથી એ અને દારિક ઉચ્ચારણરૂપે પ્રગટ થાય છે. વગણ, વેકિય વર્ગણું....વગેરે કહે છે. (૬) શ્વાસોશ્વાસ વર્ગણામાંથી જીવને શ્વાસ અને પ્રાણ બને છે. જીવને ઉપયોગી પુદ્ગલની આવી (૭) મને વર્ગણામાંથી, ભાષા પુદ્ગલમાંથી આઠ વર્ગણુઓ છે. શબ્દની જેમ, કાયેગ મનાયેગના બળે (૧) ઔદ્યારિક વર્ગણા, ૨) ક્રિય વગણ, મન બને છે, જે વિચારણારૂપે હોય છે. (૩) આહારક વગણ, (૪) તૈજસ વગણ, (૮) કામણ વર્ગણામાંથી આશ્રવ–સેવન (૫) ભાષા વગણ, (૬) શ્વાસોશ્વાસ વગણ, - ૭, દ્વારા જીવથી એ ગ્રહીત થાય એટલે કર્મરૂપે (૭) મનેવગણ અને (૮) કામેણું વર્ગણ બને છે, અને જીવ સાથે ચૂંટી જાય છે. જેમ (૧) દારિક વગણમાંથી મનુષ્ય-તિર્યંચ કપડા પર તેલના ડાઘાની ચિકાશ હોય તે પ્રતિ (એકેન્દ્રિય પૃથ્વીકાયાદિથી માંડીને પંચેન્દ્રિય. સમય વાતાવરણની રજ ખેંચાયા કરે ને કપડા તિર્યચ)ના શરીર બને છે. આમ માટી, પાણી, સાથે ચૂંટટ્યા જ કરે છે, ને ડાઘો વિસ્તરે છે; અગ્નિ, વાયુ, ઝાડપાન, વિકલેન્દ્રિય..એ પણ એમ જીવમાં રાગદ્વેષાદિની ચિકાશ હોય તે દારિક વગણાનાં શરીર છે. પ્રતિસમય વાતાવરણમાંથી કાર્પણ વગણાની (૨) વેકિય વર્ગણાથી વેકિય લબ્ધિથી રજ ખેંચાયા કરી જીવ સાથે ચૂંટટ્યા કરે છે, મનુષ્ય તિર્યંચ દ્વારા બનાવાતા વૈક્રિય શરીર અને તે વખતે જ તે કર્મરૂપ બને છે. આ તથા દેવતા–નારકીનાં મૂળ શરીર બને છે. કર્મના જ્ઞાનાવરણ દર્શનાવરણ...વગેરે વિભાગ (૩) આહારક વર્ગણાથી ૧૪ પૂર્વધર અને પડે છે, જે પાકે ત્યારે જ્ઞાન રોકવું વગેરે ફળ આહારક લબ્ધિધર મહામુનિ દ્વારા એ લબ્ધિથી બતાવે છે. બનાવાતુ શરીર બને છે. એમને ૧૪ પૂર્વ. આ વર્ગણાઓ ઔદારિક પછી વૈક્રિયથી શાસ્ત્રના ચિંતનમાં ક્યારેક શંકા પડે, તે તેનું માંડીને ઉત્તરોત્તર અનંત અનંત અણુઓ ઉમેનિરાકરણ મેળવવા માટે, અથવા વિચરતા ભગ- રાઈને બનેલી હોય છે, પરંતુ માપમાં સૂક્ષમ વાનની સમવસરણની શોભા જોવા માટે, સૂફમતર હોય છે. આ જગતમાં કુદરતની જે લબ્ધિથી આહારક શરીર બનાવી વિચરતા વિચિત્રતા અજબ ગજબ જોવા મળે છે, એમાંની તીર્થકર ભગવાન પાસે મોકલે છે. આ શરીર આ એક વિચિત્રતા સમજવી. બીજું સમજવાનું એટલા બધા સૂમ પુદ્ગલેનું બનેલું હોય છે, એ છે, કે આ વર્ગણાઓ અને એના આણુએ કે એ અહીંથી વચ્ચેના મોટા પહાડોમાંથી, સુદ્ધાં તે તે રૂપે શાશ્વત નથી. એમાં પરિવર્તને
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy