________________
૭૬ ]
*
(૨) વળી એમ વિચારવું કે આપણે ચેાગીજની સાધના કરી યોગસાધનામાં જઈ અંતે વીતરાગ થવુ છે, વિષય-કષાય–મુક્ત થવુ છે, તો સાધનાની વચમાં ાયાની અને કષાયના નિમિત્તભૂત વિષયેની લાગણી લગન કેમ લવાય ? મારા ભગવાને રુડા માનવ– અવતારે, ક્યાયે અને વિષયે આત્માનું નિકદન કાઢનારા હેાવાથી આમે ય સેવવાની ના પાડી છે, તે ધમ સાધનામાં તે મારે એ ખાસ નહિ સેવવા.’
·
ċ
કથા ?
આ સંસારમાં પૂર્વ ભવામાં અને આ ભવામાં પણ કેટલું ખાધું ને પીધું ? તેા એની તૃષ્ણાનો અંત આવ્યે ? આ જ જનમમાં ૪૦ વર્ષામાં રાજની ૪-૪ રોટલી લેખે લગભગ ૫૬ હજાર તે રોટલી ખાઈ નાખી ! ને રાજના ૪ લીટર પાણીના હિસાબે પ૬ હજાર લીટર પાણી પી નાખ્યું ! છતાં ખાનપાનની લગન ન મટી,
ચાગોષ્ઠિ
સમુચ્ય
વ્યાખ્યાના ભાગ-૨
www
એવી રાક્ષસી લગનને અહીં પવિત્ર આત્મ હિતની સાધનાની વચ્ચે લાવે ?”
(૨) ભયસ’જ્ઞાને અટકાવવા એમ વિચા રવું કે, ‘ આત્મહિતની સાધનાનાં અમાપ ફળની આગળ પૌગલિક ચીજ-વસ્તુ જેને તુ ભય રાખે છે, એ તુચ્છ છે. તુના ભયથી લાખ એમાં તે સાધનાના મહાલાભના ટકા કપાઈ રૂપિયાની સાધના શા માટે ક્લુષિત કરું ? જશે.
(૩) વળી આત્માની બિડાઈ નિર્લજ્જતાઈ દ્વિચાને સાલિયાણાં છે. વિચારવી. દા.ત. ‘જ્યારે પ્રભુભક્તિ કરતા હાઉ', ત્યારે પ્રભુની સમક્ષમાં જ વિષય કષાયા સેવુ તો એ મારી કેટલી બધી બ્રિટ્ઠાઇ ! કેમ જાણે પ્રભુ ! તમે ભલે ના પાડી, પણ હું તે અહીં તમારી સમક્ષ પણ એ સેવવાને,-એવી ધૃષ્ટતા -બેઅદબી—નિલ જતા કરુ' ? ના, સજ્ઞાને તે ાગ્ય શુભ વિચારથી પહેલેથી જ અટકાવી દા. ત. સાધના વખતે,—
(૧) આહાર્સના રોકવા વિચાર :આહારસજ્ઞા ઊઠી તે એમ વિચારું, કે• ભૂડા જીવ ! આત્માના હિતની સાધના લઇ બેઠો ત્યાં કુટિલ કાયાના હિત જોવાનાં ?
પવિત્ર સાધના વખતે તુચ્છ ખાવા પીવાનુ... શું વિચારે. ?
પ્રભુનાં ભજન વખતે પાપી લેાજન
(૩) વિષયસ જ્ઞ રોકવા એ વિચારાય, કે વિષયેાની સેવા તે આત્માની ભાવશત્રુભૂત
શાસ્ત્રો ઈંદ્રિયાને ભાવત્રુ કહે છે. શત્રુને સાલિયાણાં ભરાય ? એથી તે શત્રુ પગભર રહી આપણું નિકંદન કાઢતા જ રહે. વળી (૨) જો આત્માની હિત-સાધનાથી સંસારથી તવું’ છે, તો એ સાધના વખતે સાંસારિક વિષયે મનમાં લવાય ? એથી તે સંસારથી ઉધ્ધાર કરનારી વૈરાગ્ય-ભાવના મેાળી પડી જશે, નિસ્સાર બની જશે ! તેા તારો ઉધ્ધાર કયારે? કયાં કેવી રીતે ?
દુન્યવી વિષયાના રસ અને રગે રંગાયા જીવ ભવમાં ભટકી રહ્યો છે, એ રસ-ર`ગ ઓછા કરવા તેા ધર્મ-સાધનાથી ધમના રસ અને રગ ઊભા કરવા છે.
‘ધમ સાધતી વખતે પણ વિષયના રસ–ર્ગ પાષીશ, તેા પછી ધમના રસ-રગ કયારે ઉભા કરીશ ? ક્યા જન્મારે વિષયાના રસ અને રંગ મેાળા પાડી શકવાના ?’–આવા હૃદય સ્પર્શી વિચારથી વિષયસ’જ્ઞાને માળી પાડી શકાય.
6
(૪) પરિગ્રહ-સના અટકાવવા માટે પણ એમ વિચારાય, કે ક્રાડોની કિ ́મતની આ રત્ન જેવી ધર્મ સાધના વખતે તાંખિયા પૈસા તુલ્ય પરિગ્રહમાં શું માં ઘાલવુ ? ખેલે છેને?–
“ પત્થર જેવા પૈસા, ને સેના જેવા પ્રભુ ! ખેલા તમને કાણુ ચારુ, પૈસા કે પ્રભુ ?’