________________
[ ગદદિ સમુચ્ચય વ્યાખ્યાને ભાગ-૨ યોગબીજ અનુત્તમં?
જિનો પાસના કેમ શ્રેષ્ઠ ગબીજ - આ “વિષયની મહત્તા જે બરાબર
અહીં ગાથામાં આ જિનપાસના સ્વરૂપ ખ્યાલમાં લેવાય, તો બે લાભ - જબીજને “અનુત્તમ’ કહ્યું. “અનુત્તમ” એ (૧) સાધકને પિતાની સાધનાનું અભિમાન બહુવીહિ સમાસ-પદ હેવાથી એને અર્થ ન થાય; તેમજ
જેનાથી ઉત્તમ બીજું કઈ નથી તે,” એ (૨) સાધનાના વિષયભૂત જિનેન્દ્ર-દેવને થાય. અર્થાત્ બધાં ગબજેમાં આ જિને- અમાપ ઉપકાર ન ભૂલાય. પાસના એ શ્રેષ્ઠ ગબીજ છે. અહીં ખાસ એટલે ત્યારે વંદનાદિના વિષયભૂત અરિસમજવાનું આ છે કે બીજી “આચાર્ય–વયાવચ્ચ” વગેરે સાધનારૂપી વેગબીજે કરતાં
હંતને અપ્રતીમ અનન્ય ઉપકાર માને જ
જોઈએ; તે પછી અરિહંત તે વીતરાગ છે, એ આ જિનોપાસનારૂપી યોગબીજને જે ઉત્તમ શ્રેષ્ઠ કહ્યું, તે કઈઉપાસનાની ક્રિયાની વિશેષતાને
કશું કરે નહિં, એવી વાહિયાત ભ્રમણમાં રહી
અરિહંતને અથાગ ઉપકાર માનવાનું ભૂલી લઈને નહિ, કિન્તુ એના વિષયની વિશેષતાને
જવાય છે, એ એગ્ય નથી. આપણે મન, વચન લઈને કહ્યું. અને પાસનાની ક્રિયાને વિષય “જિનેન્દ્ર ભગવાન” છે. આચાર્ય–વયાવચ્ચે
કે કાયાથી જે કંઈ શુભ કાર્ય કરીએ એમાં આદિની ક્રિયાને વિષય “આચાર્ય આદિ' છે.
મુખ્ય ઉપકાર અરિહંત ભગવાનને છે. ઉપાએમાં વિષયભૂત આચાર્ય આદિ કરતાં જિનેન્દ્ર સ
ધ્યાયજી મહારાજ પ્રભુની સ્તવન કરતાં કહે દેવ એ ઉત્તમ છે, એ સ્પષ્ટ છે. એથી જ એવા ઉત્તમોત્તમ જિનેન્દ્રદેવની ઉપાસના પણ ઉત્તમ “મુખ્ય હેતુ તુ માક્ષને હેય શ્રેષ્ઠ હોય એમાં નવાઈ નથી.
“પ્રભુ તું મોક્ષને મેક્ષ–સાધક કેઈ પણ ઉપાસના કરતા ઉપાસ્યની મહત્તા વેગને મુખ્ય હેતુ છે, અસાધારણ કારણ છે
પૂર્વે પણ જોઈ આવ્યા છીએ કે વંદન -પૂજા કેમકે એ મેક્ષ સાધક ભેગની મહત્તા, એમાં સન્માન-મરણ-ધ્યાન-વગેરે ઉપાસના બીજા વિષયભૂત તું પ્રધાન છે માટે છે.- અર્થાત્ હે દેવદેવી વગેરેની કરે એના કરતાં જે અરિહંત વીતરાગ પ્રભુ ! તારા જ પ્રભાવે એ મહાન જિનેન્દ્ર ભગવાનની કરે, તે એનાં અમાપ વંદનાદિયેગ મેક્ષ સાધક બને છે. તારા બદલે અને અલૌકિક ફળ છે! એ સૂચવે છે કે, તમારી જે સરાગી દેવની વંદનાદિસાધના કરુ તે એ વંદનાદિ ક્રિયાની મહત્તા કરતાં એ વંદનાદિ કેઈમેક્ષ સાધક ન બને. એ ભગવાનને જ કોને કરે છો એ મહત્વનું છે. અર્થાત ક્રિયા પ્રભાવ એ જ ભગવાનને ઉપકાર છે, ભગવાકરતાં ક્રિયાના વિષયની ખાસ મહત્તા છે, પ્રધા. નની કરુણા છે એટલે હવે જે પ્રશ્ન કરવામાં નતા છે. એટલે કે ઉપાસ્ય જિનેન્દ્ર ભગવાનની આવે છે, મહત્તા છે. કહે કે
પ્ર–ભગવાન મેક્ષમાં બેઠા કરુણું કરે? ઉપાસ્યની મહત્તાને લીધે જ ઉપા- ઉ–તે આનું સમાધાન આ જ હેય સનાની મહત્તા છે.
કે, હા, ભગવાન મેક્ષમાં બેઠા પણું વંદનાદિ