________________
૬૮ 1
[ પિગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને-ભાગ ૨
સાધના–વિશુદ્ધિનાં ૩ સાધન
(ટી) gઉમરા સમયમપાય તમને અહીં યોગબીજ સંશુદ્ધ હવા માટેનાં વિલ્સયા ત્યાગs -
ત્રણ લક્ષણે કહીને ગ્રંથકાર સૂચવે છે કે કેઈ
પણ ધર્મ સાધના સંશુદ્ધ યાને વિશુદ્ધ હવા (मूल) उपादेयधियात्यन्तं
માટે આ ત્રણ લક્ષણ જરૂરી છે, કેમકે એ संबाविष्कम्भणान्वितम् । લક્ષણ જ એવા સ્વરૂપનાં છે કે માત્ર ગબીજ फलाभिसन्धिरहितं
જ શું, દરેક દરેક સાધનામાં લાગુ થાય
છે, બધે જ ઉપયોગી બને એવાં છે. એટલે संशुद्धं ह्येतदीदृशम् ॥२५॥
એમ કહેવાય કે(ટી) “કાધિચ = ૩જવુચા, વિશુદ્ધ સાધનાનાં ૩ લક્ષણ 'अत्यन्तं' सर्वान्यापोहेन, तथा परिपाकात કેઈપણ ગબીજાદિ ધર્મસાધના સંશુદ્ધ सम्यग्ज्ञानपूर्वकयत्नेन ।
વિશુદ્ધ હોવાની ૩ શરત છે, અર્થ - એ પ્રમાણે સંશદ્ધ ગબીજને (૧) અત્યંત ઉપાદેય અતિથી એ કરાતી સમય કહીને સંશુદ્ધ કેવું એ કહેવાની ઈચ્છાથી હોય, તો કહે છે, “ઉપાદેયધિયા ...ગાથા. (ગાથાર્થ :-) (૨) આહારાદિ સંજ્ઞાઓની અટકાયત સાથે (૧) અત્યંત ઉપાદેયબુદ્ધિથી, (૨) સંજ્ઞાઓની કરાતી હોય, અને અટકાયત સાથે, (૩) ફળની આશંસા વિના (૩) ફળની આશંસા – ઝંખના વિના (આરાધાય) તે આવું સંશુદ્ધ હોય છે.
આચાતી હોય. બીજ કયારે મળે એને સમય (ચરમાવર્તન
(૧) અત્યંત ઉપાદેય બુદ્ધિ કાળ) બતાવ્યો, હવે એજ સંશુદ્ધ કેવા સ્વરૂ
આમાં પહેલી શરત આ, કે સાધના અત્યંત પનું હોય, એ કહેવાની ઈચ્છાથી આ “ ઉપ ઉપાદેય બુદ્ધિથી કરાતી હોય, એને ભાવ આ દેધિયાત્યન્ત...” ગાથા કહે છે. “ઉપાદેયધિયા છે કે આપણા દિલમાં સાધના પ્રત્યે અત્યંત એટલે ઉપાદેય બુદ્ધિથી, “અત્યંત એટલે કે ર્તવ્યભાવ જોઈએ. સાધના જે દિલને અત્યંત બીજું બધું પડતું મૂકીને, તથાભવ્યત્વ પરિ. કર્તવ્ય જ ન લાગે અને સાધના કરાયે જાય, પાકના લીધે સમ્યજ્ઞાન પૂર્વકના યત્નથી. તે એ સંમૂછિમ ક્રિયા જેવી થાય. અહીં (અત્યંત ઉપાદેય બને)
પૂછે – વિવેચન -
પ્ર-સાધના કરતે હોય અને એ અત્યંત
કર્તવ્ય ન લાગતી હોય એવું બને ? સંશુદ્ધ' અર્થાત્ સારી રીતે શુદ્ધ યોગ ઉડા, જીવનમાં જે રાબેતા મુજબીજ ચરમાવર્તમાં તથાભવ્યત્વના પરિપાકથી બની ક્રિયા થઈ જાય, રેજ કરીએ છીએ એમ મળે, એ વાત ગત ગાથામાં બતાવી. હવે એ કરવાની એટલું જ મનને હોય, અર્થાત્ રેજને સંશદ્ધ કેવા પ્રકારનું હોય એટલે કે યોગબીજ એ કરવાને અભ્યાસ પડી ગયા એટલે કરે, જિનનું કુશળ ચિંતન”... વગેરે કેવી કેવી પરંતુ આ મારું ઉત્તમ કર્તવ્ય છે એવું મનમાં વિશેષતાવાળું હોય તે સંશુદ્ધ કહેવાય એ કશું આવે નહિ. દા. ત. સવાર પડી જાગ્યા હવે બતાવે છે.
એટલે નવકાર ગણવાના તે ગણવાના, દહેરે જઈ