________________
૭૦ ]
[ યોગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને-ભાગ ૨
બીજે રખડતું હોય, ને સાધના યંત્રની જેમ ચાલતું હોય. જો બીજું-ત્રીજુ મનમાં આવતું થયે જતી હોય, તે તે પણ સમ્યક જ્ઞાનવાળી હોય, વચનથી બોલાતું હોય, યા કાયાથી ચાલતું સાધના ન કહેવાય.
હોય, તે તેવી સાધના તે ખંડિત અને ચંચળ સમ્યજ્ઞાન એટલે ઉપગ અને મનની કહેવાય; ને, અસર :
ચંચળ મનની સાધના એ તે આ ઉપરાંત પણ જો એ સાધના વિધિસર છાર પર લીપણ જેવી છે. પણ કરવા છતાં કેરા શુષ્ક દિલથી કરતે હોય, જમીન પર છાર-રાખ છવાઈ ગઈ હોય, તે ય તે સમ્યકજ્ઞાન પૂર્વકની નહિ ગણાય; ને એના પર છાણ માટીથી લિંપણ કરે, તે એ કેમકે “સમ્યકજ્ઞાનને અર્થ એ છે, કે એ કેટલું ટકે? કહો, જમીન સાથે એની સગાઈ હદયને અસર કરનારું, ભાવુક હૃદયને ભાવિત જ ન થાય. એમ ચંચળ મનથી સાધના કરાય બનાવનારું, ગદ્દગદ બનાવનારું જ્ઞાન હોય. તેની સ્વકીય આત્મ ભૂમિ સાથે સગાઈ જ ન પ્રિય સારા મેમાનની ભક્તિ કેવી રીતે થાય થાય. અહીં આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે? ગદ્ગદ્ થઈને. તેજ કહેવાય છે કે એને છે, કે મેમાનની બરાબર ઓળખ છે, એ બરાબર સમજીને ભક્તિ કરે છે. એમ અહી સાધના અસપત્ન સાધના જરૂરી :સમ્યજ્ઞાન પૂર્વકની ત્યારે કહેવાય, કે દિલ સાધના વખતે બીજા ત્રીજા દુન્યવી વિચાર, એમાં ગદ્ગદ હોય; ને એ કરવા માટે સાધના બેલ, કે કાયિક પ્રવૃત્તિ તે નહિ, પણ બીજી તારણહાર અને જીવનના સારરૂપ હાડોહાડ
સાધનાના પણ વિચાર નહિ જોઈએ, કે બેલ લાગતી હોય.
યા પ્રવૃત્તિ ન જોઈએ. દા. ત. ભગવાનને અભિ
પિક પૂજા કરતા હોય, ને તે વખતે મનમાં લાવે આટલેથી પણ બસ નથી, કેમકે સાધનાને કે મારે આ અભિષેક પતાવીને પછી ભગવાનની ઉપાદેય બુદ્ધિથી એટલે કે એનું સ્વરૂપ-વિધિ હાઈકલાસ આંગી રચવી છે,” યા ચૈત્યવંદન કરતે -લાભ વગેરે સમજી, તથા એને તારણહાર ને હોય એ વખતે સાથિયે ચીતરતે રહે, તે સારભૂત સમજીને પણ કરતા તે હોય, પરંતુ આમાં પણ ચાલુ સાધના અખંડ ન રહી, મનમાં વચમાં વચમાં બીજા-ત્રીજા વિચાર ખંતિ ચંચળ થઈ ગઈ! શાસ્ત્ર ચાલુ સાધનામાં લાવતું હોય તે સાધનામાં સળંગ ઉપયોગ ન બી
બીજી સાધનાના શુભ વિચારને પણ “સપત્ની રહેવાથી એનાથી પ્રગતિ ન થાય, આત્મામાં ૩
શક્યરૂપ ગણે છે. સાધના અસંપન્ન થવી એના નક્કર સંસ્કાર ન પડે. માટે અહીં કહ્યું : ઉપાદેય બુદ્ધિ પણ અત્યંત ઉપાદેય બુદ્ધિ
- ત્યારે વિચારે કે જ્યાં ચાલુ સાધનામાં જોઈએ.
બીજી સાધનાના શુભ વિચાર પણ લાવવાના અત્યંત ઉપાદેય બુદ્ધિ એટલે - નથી, પછી ત્યાં દુન્યવી વાત-વસ્તુના વિચાર તે
એ જ, કે સાધનાના સમ્યગુ બેધવાળા લવાય જ શાના ? મતલબ, ચાલું સાધના પ્રયત્નની સાથે મગજમાંથી મન-વચન-કાયામાંથી સિવાયનું બીજા બધું મગજમાંથી બાદ થઈ જવું “અત્યન્ત = સર્વાન્યાહન” અર્થાત્ સાધના જોઈએ; ન એને વિચાર, ન એને બેલ, કે ન સિવાયનું બીજું બધું બાદ કરીને પ્રયત્ન એની કશી કાયિક પ્રવૃત્તિ. સાધના ભેળસેળિયા
જોઈએ.