________________
અત્યંત ઉપાદેય બુદ્ધિ ]
[ ૭૧ નહિ. પણ તદ્દન નિર્ભેળ ચાલવી જોઈએ. ત્યારે એકાગ્રતા ભેળસેળરહિત તન્મયતા અને ગદુજ ચાલુ સાધનાની વફાદારી રહે,–“સાધના ગદતા આવે. અત્યંત ઉપાદેય બુદ્ધિથી કરીએ છીએ” એમ કમઠ-સર્પની નવકારમાં અત્યંત કહેવાય.
ઉપાદેય બુદ્ધિ :ભેળસેળિયા સાધનાથી ચિરંજીવી નવકાર તે આપણે ય ગણીએ છીએ સંસ્કાર ન પડે.
પરંતુ કમઠ તાપસના લાકડામાં અર્ધ બળેલા
સાપે નવકાર સાંભળે, ને એ સીધે નાગકુમાર પ્ર-સાધનામાં આવી તન્મયતા શી રીતે
' દેવકને ઈંદ્ર ધરણેન્દ્ર શી રીતે બની બેઠે? આવે? બીજી શુદ્ધ સાધનાને ય વિચાર ન કહો. એના નવકાર-ધ્યાનમાં પાવર હતું. એ આવે? કઠણ કામ નથી ?
પાવર આ જ, કે એણે અત્યંત ઉપાદેય બુદ્ધિથી ઉ૦-ના, જો આ સાધનાને તારણહાર નવકાર-ધ્યાનની સાધના કરી. ત્યાં પછી પિતાની માનીએ ને દુન્યવી વાતવસ્તુ-વિચારને મારણહાર કાયામાં બળવાથી ઊઠેલી લ્હાયે પણ ભૂલી માનીએ, ઝેર રૂપ દેખીએ તે એમાં, તથા બીજી ગયે! મનને “હાય ! બહુ બળતરા” ન લાગવા સાધનાના વિચારને ભેળસેળ કરનારી સમજીએ દીધું! એટલું બધું મનને નવકારમાં તન્મય ને તે એમાં મન ન જાય, અને ચાલુ સાધનાને ગદ્દગદ કરી દીધું! નવકારના અક્ષરે પર ભારે માનવભવને એક ઉત્તમ લહાવે સમજીએ, તે અહંભાવ લાવ્યું કે “અહો અહે! આ કેટલું ચિત્ત એમાં સ્થિર રહે, તન્મય રહે. બધું અદ્ભુત શ્રવણ' નવકારને અર્થ તે સમ
નાનામાં નાની પણ સાધના નિરા- જીતે નથી, છતાં નવકારના અક્ષર પર આ શંસ ભાવે અને તન્મય ચિત્ત તથા અહોભાવે એની નવકાર–સાધના અત્યંત ઉપાદેય
બુધ્ધિવાળી બની ગઈ, ને ગદગદ થઈને થાય એ સાચી જિન- બુ પાસના છે.
એ અત્યંત ઉપાદેય બુદ્ધિથી નવજેમને અસંખ્ય ઈન્દ્રએ પૂજ્યા એવા જિને- પદની પ્રાપ્તિ !
- કાર-શ્રવણની સાધનાનું ઈનામ ધરણેન્દ્ર શ્વર ભગવાનની ઉપાસના કરવાનો દુર્લભ લાભ મને મળે છે? આજની શોધાયેલી દુનિયામાં ઇદ્રભૂતિને અત્યંત ઉપાદેયબુદ્ધિથી ૩૫૦ કોડ માનમાંથી ૩ ક્રોડ માનવ જિનવચનનાં શ્રવણનું ઈનામ ગણધર જૈનધર્મ પામવામાંથી બાદ છે, માત્ર અડધે પદ! કોડ માનને જૈન ધર્મ મળે છે. એમાં નવકાર – મરણ રેજ કરવા છતાં ચારિત્ર મારે નંબર લાગીને મને આ જિનેન્દ્ર ભાગ લેવાનું મન કેમ થતું નથી ? કહે, એવા અહેવાન આરાધવા મળ્યા ! વાહ! ધન્ય જીવન મારે! ભાવ અને ગદ્ગદતાથી નવકાર ગણાતું નથી. આ અતિ દુર્લભ લાભ મળ્યો, એ મારે કેટલે નહિતર, નવકારના પાંચ પરમેષ્ઠીમાં વિશેષતા ઉચ્ચ કેટિન પુણ્યદય? આ અતિ અમૂલ્ય હોય તે મૂળમાં ચાગ્નિથી છે. માટે તે પાંચમા લાભ જે સાધનાને આ રીતે અત્યંત ઉપાદેય સાધપદ પછી છઠું કેઈ પરમેષ્ઠિ પદ નથી. બુદ્ધિથી કરતાં મળતું હોય, તે એ મારે ધન્ય આવા ચારિત્રમય પંચપરમેષ્ઠીને જ યાદ ઘડી, ધન્ય અવતાર!” આ વિચારથી સાધનામાં કરીએ, ને ચારિત્રનું મન ન થાય? આપણે