________________
૫૪ ]
[ યોગદષ્ટિ સમુરચય વ્યાખ્યાને–ભાગ ૨
પુત્ર અભયકુમાર પછી પુત્ર કેણિક મહા– કાયાથી જિનોપાસના કરવાની તે જિનેન્દ્રદેવ નાલાયક છે એના તરફથી નાલાયકને ભય રહે! પ્રત્યે આ ભક્તિ-ભાવિતતા ઊભી કરવાને આ કશું ન ગણકારતાં, અહીં મંત્રીપણે અભય પ્રયત્ન કરવાને છે. તે જ એ સાચી ભક્તિ કુમાર રાજા જે રાજ્યભાર અભુત વહન બને. ઉપાયશવિજયજી મહારાજે શ્રી પદ્મપ્રભ કરતું હતું, તેમજ કેણિક વગેરે ડાંડ ઉપર સ્વામીના સ્તવનમાં કહ્યું – પણ ભારે વર્ચસ્વ રાખી રહ્યો હતે; આવા “સાચી ભક્તિ રે ભાવન રસ કહ્યો. અભયકુમારને દીક્ષાની સંમતિ આપી દીધી ! રસ હોય તિહાં દેય રીઝે જી; કેમકે પ્રભુ પર અથાગ રાગ ઉપરાંત પ્રભુના રસ ને રીઝ બેહુ હડાહડ શું, શાસન પર પણ અથાગ ભક્તિરાગ હતે. શ્રેણિ
મનના મરથ સીઝે જી. કને અહંદુભક્તિરાગ કે કે અભયની દીક્ષા પછી
. આ સ્તવનમાં પહેલાં એ કહ્યું કે, “હે કેણિક વડે એ શ્રેણિક જેલમાં પૂરાઈ કેરડા
પદ્મપ્રભજિન ! આપ તે અળગા દૂર મેક્ષમાં ખાય છે, ત્યાં માને છે “મારા ભગવાને કહ્યું છે કે
જઈ વસ્યા. આપની સાથે સ્નેહ-પ્રીત–ભક્તિ આ કણિક નથી મરાવતે, મારાં કર્મ જ મરાવે કેવી રીતે કરવી? ત્યાંથી ન કેઈ આપને કાગળ છે, ને કેરડા મારનાર સિપાઈને ઉપરથી પિતે
આવે, કે અહીંથી ત્યાં આપની પાસે આવેલા આશ્વાસન આપે છે !
કેઈ પાછા ન ફરે, કે જે આપને કેઈ સંદેશ - શ્રેણિક અને કૃષ્ણ મહારાજા અરિહંતદેવ લઈ આવે તેમ અમારે ય સંદેશો આપને કહે પ્રત્યે એવા ભક્તિરાગથી ભાવિત હતા, કે એમાં નહિ. સંદેશો નહિ સહી, તે અમારે જાતે એમણે દુન્યવી વિષયેસે કૂચા જે લેખી આપને આવી મળવા કેઈ વાટ વિશેષ પણ મહાવરાગ્ય જળહળાવે ! તે જાણે છો એના જતી નથી, એટલે આપને આવી મળવાનું ફળમાં શું પામ્યા ? ક્ષાયિક સમકિત અને દુર્લભ છે. પછી વીતરાગ એવા આપના પર - અરિહંત બનવાનું પુણ્ય ઊભું કર્યું ! અને સ્નેહ રાખવાનું કેટલું બધું કષ્ટમય છે? વળી પછીના ત્રીજા અરિહંત-વે ગર્ભથી જ મહા- આમેય આપ રહ્યા વીતરાગ, તેથી અમારા પર વિરાગી અને અવધિજ્ઞાની બની ગર્ભમાં આવ- રાગનેહ કરે નહિ; એટલે અમારે સ્નેહ કરે તાવેંત ઈદ્રોના પૂજ્ય બનશે ! જનમતાં મેરુ તે તે એકપાક્ષિક સ્નેહ થાય. એમાં અમારી પર અભિષેકના સત્કાર સન્માન પામશે! અને કિંમત શી રહે? આ તો એના જેવું છે કે, પૂર્વ ભવે ચારિત્રને કેઈ અભ્યાસ નહિ, છતાં કઈ જાનમાં ઘોડેસવારે હોય, એમના ઘોડા અહીં ઉત્કૃષ્ટ ચાસ્ત્રિ ! અને એમાં મહિના અને હરિફાઈથી એવા દોડતા હોય છે, કે વર્ષોના વર્ષ સતત ધ્યાન-યોગ્ય શ્રુતજ્ઞાનાવરણના પિતાના સ્વારને પણ વિચાર નથી કરતા કે ભારે ક્ષપશમ દ્વારા અદ્દભુત શ્રુતજ્ઞાન પામશે! “આવી દેટમાં આ સ્વાર મારી પીઠ પર છે.” આ બધે શાને પ્રતાપ ? કહે, પૂર્વ ભવે એમ આપ વીતરાગતામાં દોડ્યા જતા મન પર અથાગ અરિહંત- ભક્તિથી ભાવિત બનેલા, લેતા નથી કે આ ભક્ત મારા પર સ્નેહ કરી આત્મામાં ભાવિતતા ત્યારે ભાવન રસ ઊભો રહ્યો છે. પછી અમારે આપના પર સ્નેહ શી કરેલે, એને.
રીતે કરે? યેગના પ્રથમ બીજ તરીકે મન-વચન- આમ કવિએ પહેલાં કહીને, હવે તાગ કાઢો