________________
પર ]
[ યોગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને-ભાગ ૨
આમ, શાસ્ત્રો અરિહંતને ઠામ ઠામ ઉપકાર શંખેશ્વર દાદાનો ઉપકાર :હોવાનું માન્ય કરે છે એટલું જ નહિ, પણ પૂર્વે ગાડા જોડીને યાત્રિકે શંખેશ્વરજી અરિહંતથી ઉપકાર થયાના દાખલા પણું બતાવે જતા. જે ભૂલા પડતા તે ત્યાં “હે શંખેશ્વરનાથ! છે, જેમકે -
હવે તમારું શરણ છે,” ને ગેબી રીતે કોઈ આચાર્ય ભગવાન શ્રી માનતુંગસૂરિજી મહા- ઘેડેસ્વાર વગેરે આવી માગે ચડાવી જતો ! રાજનું પારખું કરવા રાજાએ એમને ૪૪ આમાં શંખેશ્વર ભગવાનને ઉપકાર નહિ? બેડીથી બધી ઓરડામાં પૂર્યા, એમણે અરિ- પાકીસ્તાની વખતે નવકારને હંત સ્તુતિના ૪૪ ગાથાના “ભક્તામર સ્તોત્ર
ઉપકાર :ની ત્યાંજ રચના કરીને બેડીઓ તેડી નાખી ! શું હતું આ સ્તોત્રમાં ? નીતરતી અરિહંત
- કલકત્તામાં પહેલી પાકીસ્તાનીની ગુંડાગીરી ઋષભદેવ ભગવાનની સ્તવના. ત્યાં સ્તવનાના
શરુ થઈ. ગૂંડાઓએ કલેઆમ ચલાવી. વિષયભૂત અરિહંતને એ અચિંત્ય પ્રભાવ
એક શ્રાવકેના માળા પર તવાઈ આવી. પડ્યો કે બેડીઓ તુટીએ જ અરિ તને પહેલાં સામેના માળાના લોખંડી બારણુ–ગૂડાઉપકાર થયો. અહીં પૂછો,
એએ તેડી માળામાં ખૂનરેજી ચલાવેલી, હવે
આ માળામાં લાકડાના બારણા તેડવા મંડ્યાં. પ્ર- અરિહંત તે મેક્ષમાં જઈ બેઠા છે, પરંતુ માળાના શ્રાવકે ગળગળા થઈને “નમે એમને કૃતકૃત્ય થયા હોવાથી હવે કોઈ કૃત્ય અરિહંતાણું રટતા બેઠા, એના પ્રભાવે બારણાકરવાનું રહેતું નથી, તે ઉપકાર કરવા ક્યાં તે ન તૂટયા, પણ બારણા પર પેટ્રોલના કાકડા આવ્યા ?
છાંટી સળગાવવા પ્રયત્ન કર્યા તે ય નિષ્ફળ ઉ– એજ ખૂબી છે, કે “સૂરિજીએ ગયા ! ને એટલામાં મીલીટરીની બે મેટર બીજાની સ્તવના નહિ કરતાં અરિહંતની જ લેરી આવી ગઈ ! ગૂંડા ભાગી ગયા. સ્તવના કરી, તે જ આ કાર્ય થયું,' –એ નવકાર કેવી રીતે ગણાય :સૂચવે છે કે અરિહંત દેવને કોઈ અચિંત્ય પ્રભાવ પ્ર -એમ તે અમે ય નવકાર તે ગણીએ છે. કે એમની સ્તવના અને એમનું ધ્યાન છીએ. છતાં કેમ અવસરે આવું કામ થતું કરે, તે આ ઇચ્છિત ચમત્કારિક ફળ મળે છે!
દેખાતું નથી ? આ પ્રભાવ એ એમને મહાન ઉપકાર જ છે.
ઉ૦ –નવકાર કેવી રીતે ગણાય છે એ ધ્રુવના તારાને ઉપકાર -
વિચારણીય છે. ઉપરોક્ત પાકીસ્તાની ગુંડાઓના ઉપકાર કાંઈ જાતે કિયાથી જ કરવાનું નથી હુમલા વખતે નવકાર કેવી રીતે ગણાયા હશે હતો. ધ્રુવને તારે સ્થિર છે, એ કાંઈ ક્રિયા એ જોવા જેવું છે. પહેલું તે એવી ઉચ્ચ નથી કરતે, છતાં ખલાસી એને લક્ષમાં રાખી શ્રદ્ધા અને શરણભાવ સાથે, કે “નવકાર જ તારપિતાની ઈષ્ટ દિશા નક્કી કરીને રાત્રે નાવ હંકારે ણહાર છે, માટે મારે કેઈનુંય શરણ હોય, છે, ને ઈષ્ટ સ્થાને પહોંચી જાય છે. ત્યાં પ્રવના કોઈને ય આશરે હેય, તે તે નવકારનો જ તારાને મહાન ઉપકાર સમજે છે, ને તે ખોટું આશરે છે. બીજુ ત્યાં ગૂંડાના આક્રમણ નથી.
વખતે આવા નવકારનું સમરણ પણ, સામે