________________
શ્રેણિક-અહંદભક્તિ ઃ ભાવનરસ ].
[ ૫૫ કે, “સાચી ભક્તિ રે ભાવન રસ કહ્યો,” અર્થાત્ શ્રેણિકના પિતાને સે પુત્ર હતા, પરંતુ મને હવે સમજાયું કે, વીતરાગ પર સ્નેહ સ્નેહ એમાંથી એકમાત્ર શ્રેણિક રાજ્યધુરાને વહન શું કહે છે? સ્નેહભરી ભક્તિ કોઈ રૂબરૂ મળીને કરવા માટે સુગ્ય લાગતા હતા. જુદી જુદી કરવાની વસ્તુ નથી, કિન્તુ વીતરાગ પરના પરીક્ષાઓથી એમણે શ્રેણિકને બીજા પુત્રોની સ્નેહથી આપણું હૈયામાં ભાવન-રસ યાને સાથે ચકાસેલા એમાં એકલા શ્રેણિક જ ઉત્તીણ ભાવિતતા ઊભી કરવી એ સાચી ભક્તિ છે. (પાસ) નીવડેલા. પરંતુ “શ્રેણિકને રાજા બનાકસ્તૂરી બાંધેલું કપડું કસ્તૂરીની સુવાસથી ભાવિત થવાનું છે,” એવું બીજા પુત્રે જાણી ન જાય થાય છે. ભાવિતતાથી કપડાની પૂમેપૂમ સુવા માટે પિતા રાજા પુત્ર શ્રેણિક પર બાહથી પ્રેમ સિત બને છે. એમ વીતરાગ પરના સ્નેહથી માન નહોતા દેખાડતા; કેમકે રાજ્ય દિલ ભાવિત થાય ત્યાં દિલને ખૂણેખૂણે વીત- (પોલિટિસ)ને મામલે એ, કે બીજાઓ. રાગના સ્નેહથી વાસિત બને. એજ સાચી ભક્તિ કદાચ એમ જાણી જાય તે શ્રેણિકને કદાચ ઝેર છે. અહીં પ્રશ્ન થાય,
વગેરેથી મારી નાખે! કહે, આ હિસાબે શ્રેણિક પ્ર–આવીય વીતરાગ પર સ્નેહભરી ભક્તિથી પ્રત્યે અવમાન દેખાડનાર પિતાને શ્રેણિક પર ભાવિત થઈને પણ કરવાનું શું? કેમકે એથી રીઝ ખરી કે નહિ? ખરી. પરંતુ તે હૈયામાં વીતરાગ તે કાંઈ રીઝતા નથી.
એના ઊંચા મૂલ્યાંકનરૂપ રીઝ; અને એ ઊંચા
મૂલ્યાંકને અવસરે પિતાએ શ્રેણિકને રાજા ઉ૦–વીતરાગ રીઝે છે, પરંતુ આ રીઝ બનાવી દીધા. બસ વીતરાગ ભગવાન આપણું રાગરૂપ નથી સમજવાની, કિન્તુ વીતરાગની
પર રીઝે નહિ, રાગ ન કરે, પરંતુ આપણા દિલ નજરમાં( જ્ઞાનમાં) આપણું ઊંચું મૂલ્ય હાય વીતરાગ પરના પ્રેમથી ભાવિત હોય, દિલમાં એ પારમાર્થિક રીઝ સમજવાની છે. દુકાનમાં ભક્તિ–ભાવિતતારૂપી ભક્તિ હોય, તે વીતરાગના પાંચ નોકર હોય, પરંતુ જે નેકર શેઠને ખૂબ જ્ઞાનમાં આપણું ઊંચું મૂલ્યાંકન છે. વીતરાગનું જ વફાદાર હોય, કામાર ન હોય, અને બક્ષીસ જ્ઞાન આપણને એગ્ય તરીકે જુએ,પછી એ જાણીને બોનસ વગેરેનો નિસ્પૃહી હોય, એનું શેઠની ભક્ત દિલમાં વીતરાગ તરફ રાગ-સ્નેહ એર નજરમાં ઊંચું મૂલ્ય હોય છે. આજ શેઠની વધી જાય ! એ વધે ત્યાં વીતરાગના જ્ઞાનમાં સાચી રીઝ છે, કેમકે એજ ઊંચું મૂલ્યાંકન ભક્તનું મૂલ્યાંકન ઓર વધે. વીતરાગની ભક્ત નેકરના ખ્યાલમાં આવતાં એની શેઠ પર વફા- પ્રત્યે આજ સાચી રીઝ, આ પારમાર્થિક રીઝ, દારી પ્રેમ ઓર વધે છે! એ હિસાબે પછી શેઠનું અને ભક્તની પ્રભુ પ્રત્યે આ પ્રેમથી ભાવિતતા. મૂલ્યાંકન વધે છે. એ વધે એટલે નોકરને પ્રેમ યાને ભાવનરસરૂપી ભક્તિ, એ બે હડાહડ એથી વળી વૃદ્ધિ પામે છે. આમ મૂલ્યાંકન અને હરિફાઈથી વધતા જાય છે. જેમાં અંતે ભક્તની પ્રેમ વચ્ચે હડાહડ હરીફાઈ ચાલે છે. જે જતે વીતરાગ પ્રત્યે ભક્તિ, વીતરાગ સાથે એકરસ દહાડે નેકરને શેઠ બનાવી દે છે. નેકરનું બની વીતરાગતામાં પરિણમે છે. " ઊચું મૂલ્યાંકન કરનાર શેઠ નેકરને મૂડી આપી સારાંશ, જિને પાસના આવી ભાવનરસજદી દુકાન કરાવી શેઠ બનાવી દે, શેઠની આજ ભક્તિરૂપ બનાવવાની છે. એમાં માનસિક ઉપસાચી રીઝ છે. બાકી બાહ્ય રીઝ–રાજીપે તો સનામાં અર્થાત્ જિનેશ્વર ભગવાનના કુશળ બધાય નોકર પર દેખાડે છે, પણ તેથી નોક- ચિંતનમાં સાર કહીએ તે, “પ્રભુ! તુંહી તુંહી રેનું વળ્યું શું?
તુંહી...લાગ્યા કરે. એટલે? આ, કે “નાથ