________________
અરિહંતના સાટ ઉપકાર ]
[ પ૩ કરપીણ રીતે કપાઈ મરવાને લય નિવારવા, શ્રવણમાં મરીને નાગકુમાર દેવલોકમાં ઈદ્રથ ! ખૂબજ ગદ્દગદ્દ દિલે અર્થાત્ ગળગળા થઈને કહે, એ શ્રવણ આવું શ્રદ્ધા શરણુગ્રહણ અને કરાયેલું, નવકારના શબ્દોનું ઉચ્ચારણ ભારે- ગદ્દગદ ગળગળા દિલથી કરાયેલું તેથી. તે ખમ રીતે અને ગળગળા અવાજ સાથે કરા- બેલો, આપણે હજારે કે લાખો નવકાર ગણ્યા યેલું. એટલે જ એને અદ્ભુત પ્રભાવ એ એમાં આ રીતે કેટલા નવકાર ગણાયેલા ? પડયો કે તરત મીલિટરી પિોલિસની બે લેરી એનું દેવાળું હોય, પછી અવસરે એ કામ શી આવી ગઈ !
રીતે આપે ?
વાત આ છે,- “જિનેષુ કુશલ ચિત્ત'... બળેલા સપ પર નવકારને ઉપકાર - વગેરે મગ, વચનગ અને કાયાગથી
કમઠ તાપસના બળતા લાકડામાંથી પાર્ધ કરાતી અહંદુ-ઉપાસના અરિહંત ઉપરની હાર્દિક કુમાર વડે બહાર કઢાયેલ અર્ધદગ્ધસાપ નવકાર- પ્રીત-ભક્તિ-બહુમાનથી કરાવી જોઈએ.
મગધ સમ્રાટ શ્રેણિકનો અહં ભક્તિરાગ - શ્રેણિક મહારાજામાં આ હતું. તેથી અરિ– એમ શ્રેણિકને અરિહંતના શાસનને પણ હતના શાસન અને સંઘ પર પણ એમને અથાગ અપાર રાગ હતો, એટલે પિતાની પાકટ ઉમરે ભક્તિરાગ હતો. દેવતાએ એની પરીક્ષા કરવા અભયકુમાર રાજ્યગાદી ઍપી નિવૃત્તિ લેવાની મહાવીર ભગવાનને ચંદનનું વિલેપન કરતાં ઈચ્છાથી એને જ્યારે કહે છે, હવે આ રાજ્યદેવમાયાથી રાજાને એવું દેખાડ્યું કે જાણે વિષાનું ગાદી સંભાળી લે,” ત્યારે અલયકુમાર પ્રભુને વિલેપન કરી રહ્યો છે ! ત્યાં તરતજ સમવસ- પૂછી આવી કહે છે, રણ પર ભરી સભામાં શરમ રાખ્યા વિના શ્રેણિક
“ઉદાયન રાજા દીક્ષિત થયા છે. એ પ્રભુના સડાક કરતા ઊભા થઈ “હરામી ! આ શું
શાસનમાં છેલ્લા રાજર્ષિ છે. તેથી હું જે રાજા કરી રહ્યો છે ? પ્રભુની ઘેર આશાતના?” એમ બોલતાં એને રોકવા દોડયા ! દેવ ખુશ થયે
થાઉં તે મને દીક્ષા ન મળે, ને એ ન મળે
તે મારે આ ઉત્તમ જનમ એળે ! વળી રાજ્યકે “વાહ કેક અરિહંત-પ્રેમ !' બીજા
| શ્રી એ નરકશ્રી, એટલે રાજા થઈને મારી પ્રસંગે દેવતા સાધુરૂપ કરી તળાવના કાંઠે
નરકગતિ જ થાય. મહાવીર પ્રભુના ભક્ત આપ, માછલા પકડનાર માછીમાર તરીકે તળાવ પર
આપને દીકરે રાજા થઈને નરકે જાય એવું જાળ નાખી ઊભે છે, ત્યાં શ્રેણિકે કહ્યું “અરે!
ઈચ્છો છો? જે ના, તો મને હમણાં જ દીક્ષાની સાધુ થઈને આ ધંધો ?” પેલો કહે. હું
રજા આપી દે.” એલે જ છેડે આવે છું, બીજા આવા મારે જેવા ઘણું છે,” ત્યાં શ્રેણિક ધમકાવીને કહે,
મહારાજા શ્રેણિકને પ્રભુના શાસન પર ખબરદાર! જે આવું બોલ્યું છે તે ? તું અતિશય રાગ હત; તેથી પુત્ર અભયકુમાર પતિત એટલે આખી દુનિયા પતિત ? કાં તે રાજ્યને બદલે શાસનના સમ્યગ્દર્શન - જ્ઞાન સાધુવેશ મૂકી દે, ચાલ રેજી આપું, અથવા –-ચારિત્ર ઈચ્છે છે, તો એમણે ખુશીથી એની આ ધધ મૂકી દે.” સાધુ પર ભક્તિરાગ હતું, રજા આપી દીધી ! પછી ભલે પિતાને મોટી એટલે સાધુનું ભૂંડું સાંભળવા તૈયાર નહતા. ઉમરે રાજ્યભાર ખેંચ પડે, તેમ મહાલાયક