________________
અમેરિકનની પ્રાર્થના ]
સુધારા નહિ થાય. ઈશ્વરના આભાર માના કે જીવતા રહી ગયા.
""
[ પ
બનાવી ઘરાકોને વેચું છું. એમાં કેક ધરાકની મોટર ખેાટકાય, તેા લાવીને મને કહે છે, ‘આ મેટર તમારી ફેકટરીમાં બની છે. એ ખાટકાઈ છે, એને રીપેર કરી આપેા, ' તેા હું રવિના ચાર્જ મસ્ત રીપેર કરી આપુ છું. હવે જુએ અભિપ્રભુ ! આ મારું શરીર તમારી ફેક્ટરીમાં બન્યુ છે, તે! તમે રીપેર કરી આપે. મને પાકો વિશ્વાસ છે કે જ્યારે મારા જેવા નાના માણસ સમજે છે કે મારી કંપનીની મેટર મારે રીપેર કરી આપવા હું કર્તવ્યબદ્ધ છું, તે! મારે રીપેર કરી આપવી જ જોઈ એ,' ત્યારે પ્રભુ ! તમે તે જગતના સૌથી મોટા માણસેાથી પણ મેટા છે, એટલે વ્યબદ્ધ તરીકે તમે મારા પગ સાજો કરી આપશે જ એવા મને પાકા વિશ્વાસ છે.” બસ, કહેવાની જરૂર નથી પ્રાર્શ્વનાથી પહેલે મહિને અડધે સાજો, ખીજા મહિને પાણા, અને ત્રીજા મહિને સંપૂર્ણ સાજો થઈ ગયા ! કોઇ માલિસ નહિ, દવા નહિ, કસરત નહિ, માત્ર · જે કાંઈ સારું થાય એ ઈશ્વરના ઉપકારથી થાય છે, ઇશ્વરના ઉપકારથી બધું જ સારું થાય છે,' –આ શ્રદ્ધા ઉપર પ્રાથના
ખસ, ઘરે જઈ એણે દિવસમાં બેવાર એકાં-કરીને પગ સાજો કરી લીધા. આવા તે ત્યાં તમાં ઘુંટણીએ પડી આવી પ્રાના શરુ કરી, અનેક દાખલા બનેલા પુસ્તકમાં નોંધાયેલા ‘એ મારા પ્રભુ ! જુઓ હું મારી ફેકટરીમાં મોટા પડ્યા છે.
અરિહંતના સચાટ ઉપકાર
પાદરી કહે, “ સુધારા પુરેપુરા થઈ શકે. ’ શી રીતે ?
“ તમે ઈશ્વરને પ્રાર્થના કરો.
""
આ મોટરકપનીના માલિક પૈસાના માનથી કહે “ અક્કલ વિનાની વાત, હુ
ઇશ્વરને માનતા જ નથી. ”
""
પાદરી કહે “ માના યા નહિ, જુઓ આ ઈશ્વરના ઉપકારથી અસાધ્ય જેવાં કાર્ય (સદ્ધ થયાં છે એના દાખલા, એમ કહી એવા દાખલાઓની ડાયરી બતાવી. ત્યારે આ શ્રીમત આભા બની ગયા, પીગળ્યા, કહે છે એમ છે ? તા હું ઇશ્વરને માનીને પ્રાથના કરીશ. ’
પાદરી કહે હાં, પણ જુએ એક પ્રયાગકે, અખતરા તરીકે ઈશ્વરને પાના કરશે તે ફળ નિહ આવે. હૃદયથી ‘ ખરેખર ઈશ્વર છે જ ’ એવી શ્રદ્ધા કરીને અને એ સુખી કરે જ છે’ એવા નિર્ધાર રાખીને પ્રાથના કરશે તેા જરૂર ફળશે. ”
ત્યારે આપણા શાસ્ત્રો તે અરિહંત પ્રભુને ભારાભાર ઉપકાર કહે છે જ. શ્રી · પંચસૂત્ર' શાસ્ત્ર કહે છે. “ અચિંત-સત્તિનુત્તા હિ તે મહાનુભાવા ભગવંતે વીયરાયા સવષ્ણુ ...” અર્થાત્ તે વીતરાગ સજ્ઞ ભગવાન અચિંત્ય શક્તિવાળા છે. શક્તિ એટલે પ્રભાવ, ઉપકાર.
· જયવીયરાય ’ સૂત્રમાં કહ્યું, હેાઉ મમ તુઢુપભાવએ ભયવ`! ભવનિવ....” અર્થાત્ “ હે . વીતરાગ જગદ્ગુરુ ભગવાન ! મારા દિલમાં
**
વિજય પામે, મને તમારા પ્રભાવથી ભવનિવેદ હા, માર્ગાનુસારિતા હેા, ઇષ્ટફળ-સિદ્ધિ હૈ..... આમાં પણ ભગવાનના આ બધું પમાડવાના પ્રભાવ માન્યા, ઉપકાર માન્ય.
ઉપમિતિ ’ શાસ્ત્રમાં તે સ્પષ્ટ સ્પષ્ટ લખ્યું છે કે, ‘ જીવ નિગેાદમાંથી બહાર નીકળે છે તેય અરિહંતના ઉપકારથી. શાસનમાં પ્રવેશ પામે છે તે સુસ્થિત ( તીથંકર )મહારાજાની કૃપા દૃષ્ટિથી...'