________________
વાચિક-કાયિક જિનોપાસના 1.
[૪૮
પ્રણામ” કાયાથી ત્રણ પ્રકારે,-(૧) અંજ- વાત એક છે,–આપણી કાયા ધર્મની બાબલિબદ્ધ પ્રણામ, (૨) અર્ધવનત પ્રણામ, અને તેમાં હરામ હાડકાં કરનારી છે, એને જિનેન્દ્ર (૩) (મસ્તક, બે હાથ, બે ઢીંચણ જમીનને ભગવાનની અનેકાનેક પ્રકારની ઉપાસનામાં અડાડીને) પંચાંગ પ્રણિપાત. જિનમંદિર પાસેથી લગાવી આખા હાડકાની બનાવવી છે. જે આ પસાર થતા હોઈએ ત્યારે પણ પ્રભુને ઉદ્દેશીને ભાવના હોય તે જગતમાં કાયા અનંતાને નમી અંજલિબદ્ધ પ્રણામ કરવાને અને બે હાથ કશું છે, એને અહીં પ્રભુ આગળ નમતી ને નમતી ઊંચકવામાં રોકાયેલા હોય તે કમમાં કમ રાખે, વારંવાર પ્રણામ કરતી રાખે. એમ મનમાથું નમાવી, “નમેજિણાણું” બોલવાનું. અહીં વચનને પણ જિનભક્તિમાં લગાવ્યા રાખે. પંચાગ પ્રણામ કહ્યો, પણ સાષ્ટાંગ દંડવત્ જિનોપાસનામાં “મંડલાદિ’ પણ આવે, પ્રણામ ન કહ્યો.
અર્થાત્ સિદ્ધચક્રપટ્ટ જેવા પ્રભુના ચિત્રપટ્ટ, સાષ્ટાંગ પ્રણામ કેમ નહિ?: અક્ષરપટ્ટ બનાવી રોજ એના પર તેત્રપાઠ, જયણ –
પૂજન, ધ્યાન..વગેરે આવે. એથી એ પટ્ટની
| આપણા અંતરમાં ધારણા થાય. પછી ગમે ત્યાં, કેમકે જૈન શાસનમાં આંધળિયા નથી, દરેક
* ગમે ત્યારે, આંખ મીંચીને એને હુબહુ કલ્પકિયા જયણાવાળી કરવાની બતાવી છે. સાષ્ટાંગ
નામાં નજર સામે લાવી એમાં મને જોડી શકાય. દંડવત્ પ્રણામ કરવા માટે જમીન પર લાંબા
- આર્તધ્યાન અને સંકલ્પ-વિકલ્પ અટકાવવા પાટ પડવું પડે, તે પહેલાં એટલી લાંબી જમીન
- આ પટ્ટધારણા બહુ ઉપયેગી થાય, કેમકે ચિત્ત અને આખું શરીર જીવરક્ષાર્થે પૂજવા-પ્રમ
આમાં રોકાયાથી પેલા આર્તધ્યાન વગેરે જવાનું ક્યાં બને? ત્યારે પંચાંગ પ્રણામમાં
સહેજે અટકી જાય. આ સાચવી શકાય.
મન-વચન-કાયાથી જિનોપાસના તેને સુલભ કાયાથી પ્રણામ કહ્યો એમાં બીજી જિન
અને સુકર સુંદર છે, જેના દિલમાં પ્રભુને પાસનાઓ આવે; દા.ત. પ્રભુનાં દર્શને જવું,
અનંત ઉપકાર વસેલે છે. અષ્ટપ્રકારી પૂજા કરવી, પ્રભુને આભૂષણ વગેરે અર્પિત કરવા, મંદિર–નિર્માણ, મંદિર–શભા,
ભાઈને “પ્રભુનો આભાર :જીર્ણોદ્વાર, સંઘયાત્રા, બીજાઓને જિનભક્તિમાં વિલાયતમાં એક બાઈને ૩૫-૪૦ વર્ષની જોડવા માટે અનેક પ્રકારના પ્રભાવનાદિ કાર્ય ઉંમરમાં ઘણું મરી ગયે. પિતાનું અને ૩-૪ કરવા....વગેરે આવે. આમાં એકમાત્ર દર્શનને છોકરાનું ભરણ-પોષણ કેમ કરવું ? એ આપત્તિ પણ કેટલે બધે મહિમા બતાવ્યું, કે “દહેરે ઊભી થઈ. એક માનસશાસ્ત્રીને કહેજાવા મન કરે ચઉસ્થતણું ફળ હોય વીતરાગનાં “આ પ્રભુને કે ન્યાય, કે છોકરા વિનાનાને દર્શને જવાનું મન કર્યું, ત્યાં એક ઉપવાસનું ત્યાં ધનના ઢગલા ! ને મારે ખાવાના ફાંફા !” ફળ! પછી દર્શન માટે ઊભું થાય ત્યાં છડૂનું! ત્યારે પેલે માનસશાસ્ત્રી કહે,- “આ તમે અને મંદિર તરફ ડગલું માંડે ત્યાં અઠ્ઠમનું ફળ !.. પ્રભુને શું સમજે છે?” એને પૈસાના કાટલાથી ચાલ્ય, યાવત્ મંદિરે બહારથી પ્રભુદર્શન જ જે છે? પ્રભુને બીજે કંઈ ઉપકાર જ થયું, ત્યાં મા ખમણનું ફળ! ત્યારે બીજી નથી? જુઓ જીવને સત્ત્વ ખીલવવાને અવસર જિનભક્તિઓનાં તે કેવાં કેવાં અદ્ભુત ફળ ! આપ એ પણ પ્રભુને મહાન ઉપકાર છે, કેમકે,