________________
મુલસાનું અરિહંત–આકર્ષણ ]
નષ્ટ થઈ જાય એ સહજ છે. એ રિજ઼-નાશક
ભગવાન જ છે.
(૨૩) ખૂખી પાછી એવી છે કે, આવા અરિહંત પ્રભુ ભક્તોને પેાતાનું આલંબન આપી ભક્તોને ધ'ની ભરતી અને કમના નાશ કરી આપવા છતાં એ અરિહંત (પાર્શ્વનાથ)હતુ ભગવાન સ્વયં દુશ્મન કમઠ અને ભક્ત ધરણેન્દ્ર પ્રત્યે તુલ્ય (સમાન) મનેોવૃત્તિવાળા છે. પ્રભુઃ તુલ્યમનેાત્તિઃ 'ન ભક્ત પર રાગ, કે ન દુશ્મન પર દ્વેષ! કેમકે પાતે વીતરાગ છે.
(૨૪) એવા અરિહંત (મહાવીર સ્વામી) ભગવાન વીતરાગ થવાથી જ એ અહી કૈવલ્ય લક્ષ્મી અને તીથ કરવ-લક્ષ્મીથી સ`પન્ન બન્યા છે, અને પછીથી મેાક્ષરૂપી સરોવરમાં રાજહંસ જેવા અનેલા છે.
વળી એ તે એ કરુણાશીલ ભગવાન જ હાય કે જે પેાતાના પ્રત્યે ભયંકર અપરાધ કરનાર સંગમ દેવતા જેવા પર એની ભાવી ભયંકર દુ:ખદ દુર્દશા જોઈ કરુણાનું આંસુ પાડે ! નહિતર જગતમાં કયા ધર્મના ફિરસ્તા આવા જોવા મળે ?
આમ એકેક લેાકના ભાવની સાથે પછી પછીના લૈાકના ભાવને કોઈ ચેાગ્ય સખ ધ કલ્પીને જોડી દેવાય, એટલે સળંગ દી ચિંતન
ચાલી શકે.
સુલસાને પ્રભુનુ' અનન્ય આણુ
[ ૪૭
એકેક દરવાજે બ્રહ્મા, મહાદેવ, વિષ્ણુ અને ૨૫મા તીથ કરના જીવ તરૂપ વિવે લા, નગ ૨નુ' લેાક જોવા દોડેલ, પરંતુ સુલસા નહિ ગયેલી, કારણ, એક તે. સમ્યક્ત્વ-રત્ન મેલું થાય, અને ખીજું એ કે એને અરિહંત મહાવીર ભગવાનનુ કે પ્રભુના પેલા ભરચક ચિંતનમાંથી બીજું એ બધી વિશેષતાઓથી એટલુ બધુ આકષ ણુ જોવા–વિચારવાની ફુરસદ જ ક્યાં હતી ? અરિહંતની તે તે વિશેષતાએ આગળ આ મિથ્યાત્વી દેવેાના વૈભવ સૂર્ય સામે ખજવા જેવા લાગે, એ જોવાનું મન જ શાનું થાય ? સુલસાનું મન અરિહંતની એ ભરઅનન્ય વિશેષતાઓનાં કુશળ (ચ'તનથી અરિહંત મહાવીર પ્રભુમાં એકાકાર થઈ ગયુ હતુ, મનમાં પ્રભુ પર અત્યંત બહુમાન-પ્રીતિ-ભક્તિમમતા વસી ગઈ હતી, તેથી ઇતર થાય ? દેવાનુ લેશ પણ એને આણુ શાનું
ચક
કેમ ?—
ચિંતન કુશળ એટલે ? :
અહી` ચિંતનને કુશળ કેમ કહ્યું? આટલા જ માટે કે કુશળ એટલે પ્રીતિ આદિવાળુ' નિઃસ્પૃહ ચિંતન, પણ જૈનશાસ્ત્ર ભણાવનાર મિથ્યા-ષ્ટિ પડિતાને જેવું અરિહંત પ્રત્યે અરુચિ-અશ્રદ્ધાવાળુ અને પૈસા-પ્રતિષ્ઠાના લાભવાળુ' ચિતન હાય તેવું નહિ.
આ હિસાબે હજારો સ્તવન-સ્તત્ર-સ્તુતિ
વીતરાગ જિનેન્દ્ર ભગવાનની ઉપાસના એ
?
ચૈત્યવંદના પરથી જિનેષુ કુશલ ચિત્ત 'પહેલા નખરનું શ્રેષ્ઠ ચેાગમીજ છે. એમાં અહી અરિહંત પ્રભુનુ કુશળ ચિંતન લગાવવુ હાય સુધી એમના કુશળ ચિ ંતનથી મનેાગની તા કેટલું બધું લગાવી શકાય ? મહાવીર પ્રભુ વૃત્તિ અતાવી. હવે વચનયોગની વૃત્તિ બતાવવા અંગેના આવા જ કાઈ ભરચક ચિંતન મહાકહે છે, સમ્યગ્દષ્ટિ સુલસા-શ્રાવિકાના મનમાં ચાલતા હશે, તેથી જ અંખડ પરિત્રાજકે એના સમ્યકૃની પરીક્ષા કરવા વિદ્યાના અળે નગરના
'तन्नमस्कार एव च
,
(ર) નમસ્કાર : વાચિક જિનાપાસના ‘નમસ્કાર ’ એટલે વાચિક સ્તુતિ, જિનેન્દ્ર
(