________________
૨૪ ].
[ ગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો ભાગ-૨
-
~
રાત મનમાં લાવવાનું મૂકી, “બીજે બોલવામાં પહેલું પગથિએ તત્ત્વ પર અદ્વેષ જરૂરી છે, કયાં ભૂલે છે?” એવા પરદોષના ચિંતનના કેમકે જીવને અનાદિકાળથી તત્ત્વ પર દ્વેષ છે, કચરા મનમાં કોણ ઘાલે? અને પરદેષને જે અરુચિ છે. ભવાભિનંદી પુદ્ગલાનંદી જીવને વિચારજ નહિ, તો એના પર છેષ શાને આવે? જડ પુદ્ગલને–જડ વિષયોને જ રસ. એને અને અસલમાં ભગવાન પર રાગ વધારવાનું છે, વળી આત્મતત્વની રુચિ શાની હોય? એને પ્રભુ તુંહી તુંહી તુંહી તુંહી કરવાનું છે. તો એને અણગમો-અરુચિ–ષ જ હોય. એ અર્થાત્ પ્રભુને હીએ “પ્રભુ! તું જ મારે ત્રાતા, ટળ્યા વિના આત્મતત્વની જિજ્ઞાસા થાય જ તું જ ભ્રાતા, તુંજ પિતા, ને તું જ મારે તારણ. શાની ? પરંતુ હવે પહેલી યોગદષ્ટિમાં પ્રવેશ હાર છે. મારે તારે જ એક આધાર છે, તું કરે ત્યાં આત્મદશા હવે કાંઈક સુધરી છે, આત્મા જ મારે બેલી છે. મારે તે ખાન પણ તું, ને તરફ દૃષ્ટિ ગઈ છે, તેથી આત્મતત્ત્વ તરફને પાન પણ તું, બધું મારું સર્વસ્વ પ્રભુ ! તું શ્રેષ મટી ગયેલ હોય છે, એટલે હવે બીજી
ગષ્ટિમાં એના પર આત્મતત્વની જિજ્ઞાસા આમ ભગવાન પર અથાગ રાગ થાય, પ્રગટે છે. એટલે એમનાં દર્શન-પૂજા વગેરેની એવી પ્ર—જે તત્વને અષ લે છે, તે અહીં ઝંખના હેય, કે ત્યાં ખેદ ન થાય. તેમજ બીજી “અપરત્ર અષ” એટલે બીજા ધર્મ નહિ પણ પ્રભુએ કહેલી ધર્મ-પ્રવૃત્તિમાં પ્રભુ પરના કરનારા પર અષ કેમ લીધે? તુંહી તુંહીમાં પ્રગટેલ અથાગ રાગથી આનંદ ઉત્સાહ હોય, એટલે ખેદ થવાને અવકાશ જ
ઉ૦-એજ સૂચક છે, કે તવ પર દ્વેષનહિ. તેમજ બીજાને વિચાર કરવાને ફુરસદ ધ નહિ કરનાર પર અરુચિ-સૂગ-તિરર
અરુચિ કાઢવી છે? તે, એ જ જશે કે, જ નહિ કે જેથી એમના પર દ્વેષ આવે. કદાચ
વગેરે કરવાનું બંધ કરે. એનું કારણ એ છે વિચાર આવે, તોય બીજાઓને પ્રભુના પ્યારા બાળકો સમજી એમની ત્રુટિઓ પર એમના
કે, અધમી પર દ્વેષ અરુચિ-તિરસ્કાર, એ પ્રત્યે દ્વેષ ન થાય, સૂગ ન થાય, અદ્વેષ ઊભે
ભવાભિનંદીપણું ખેંચી લાવે છે, અંધકારમય રહે, કરુણું ચિંતવાય.
ઓઘદ્રષ્ટિ લાવે છે, પછી ત્યાં તત્ત્વ પર પ્રીતિ
ક્યાંથી રહે ? માટે કહો, અષતત્વને અદ્વેષ અહીં અદ્વેષ બીજાઓ પર કહ્યો, એમાં
તત્વના અષ પહેલાં અતત્ત્વજ્ઞ તત્ત્વ પર પણ અદ્વેષ સમજી લેવાનો છે. કેમ પર અદ્વેષ જરૂરી છે. આગળ બીજી યોગદષ્ટિએમાં આ અઢષ પર ખડા ને એ નહિ, એટલે તત્ત્વ પર દ્વેષ અરુચિ થતા જિજ્ઞાસા–શુશ્રષા-શ્રવણ વગેરે ગુણોને આવવાની. વિચાર કરીએ તે જેમ જિજ્ઞાસા શાની? તે કે સારાંશ, જીવ ચરમાવર્ત કાળમાં આવે ત્યાં તત્વની, શુશ્રુષા સાંભળવાની ધગશ, તે શું આત્મા પર, પરલોક પર અને મોક્ષ તરફ સાંભળવાની?તે કે તત્વ પછી શ્રવણ શાનું? દૃષ્ટિ જવાથી દેવકાર્યાદિ ધર્મ ગમે છે, એવી તે કે તત્ત્વનું. આમ એ જિજ્ઞાસાદિ બધું તત્વ આત્મચિંતા થાય છે. અને એનું અનુસંધાન અંગેનું, તે પછી આરંભમાં અષ પણ કોનો? ધર્મ નહિ કરનારા બીજાઓ પરની દયા સાથે તે કે તત્ત્વને “અષ”, એમ સમજી લાગે છે, ઠેષ સાથે નહિ. બીજાઓની ચિંતા રાખવાનું છે.
સાથે નહિ, કારણ કે અહીં પિતાના આત્માન