________________
[ ૨૯
ગબીજ : જિપાસના ] જવાના છે. એ અંતિમ સાધ્ય લક્ષમાં રાખીને જિનપાસના એ શ્રેષ્ઠ ગબીજ વર્તમાન આચારે પર એવી મમતા ન કરું કે, એ અટકી ન પડું કે, અંતિમ સાધ્ય (૧) પછીના આચાર્યાદિ-વૈયાવચ્ચ વગેરે મારા આત્માનું શુદ્ધ સ્વરૂપ જ ભૂલી જવાય. ગબીને બતાવનાર જિનેશ્વર ભગવાન છે, છતાં એટલું તે પાકું સમજી રાખું કે, અંતિમ તેથી ગબીની સાધના કરતા પહેલાં આ સાધે પહોંચાશે તે આ ધર્મ–આચારના જ અનંત ઉપકારી જિનેશ્વરદેવની કૃતજ્ઞતારૂપે વ્યવહારથી અને પાલનથી જ પહોંચાશે; પણ એમની ઉપાસના પહેલી કરવી જોઈએ. કૃતજ્ઞતા નહિ કે દુન્યવી પાપાચારેના સેવનથી. માટે વિનાની બધી ય સાધના નિષ્ફળ. ધર્મ-આચારે એવા આદર્યું કે, મારું મન
(૨) જિનેશ્વરદેવનું આલંબન રાખ્યાથી આમાં જ સ્થિર થઈ જાય,”યાગ-બીજેનું ખૂબ
બીજી બધી સાધનાઓ તેજસ્વી બને છે, ખૂબ સેવન કરી મનને એવું સ્થિર બનાવવાનું
માલવાળી બને છે; નહિતર તે વિના તે બધી છે કે, જેથી ગબીજો સિવાયની અતાત્વિક
નિર્માલ્ય બને. એ જિનનું આલંબન લેવા માટે દુન્યવી બાબતે ને ઇન્દ્રિય-વિષયમાં મન દેડે
જિનેપાસના પહેલી કરવાની; ને એ સર્વોત્તમ નહિ. એટલે પછી અધ્યાત્મગની ભૂમિકા
યેગબીજ છે. ઊભી થાય. સ્થિર મનથી અધ્યાત્મગના તત્વચિંતનને રસ ઊભું થાય, પક્ષપાત ઊભે
- (૩) જિને પાસના સર્વોત્તમ ગબીજ
હેવાનું એક કારણ એ છે, કે આચાર્યાદિથાય, લાયકાત ઊભી થાય.
વૈયાવચ્ચ વગેરે બીજા ગબીજેની સાધના કરતાં હવે અહી શાસ્ત્રકાર પહેલા ગબીજનું કરતાં વીતરાગની નિકટ નિકટ થવાનું છે માટે વર્ણન કરવા “જિનેષુ કુશલં ચિત્ત’ ગાથા વીતરાગ જિનની ઉપાસના તે પહેલી કરવી જ કહે છે.
જોઈએ. એમની ઉપાસના કરતાં કરતાં વીતરાગ - પહેલું ગબીજ જિનભક્તિ-જિનપાસના નજર સામે ને નજર સામે રહ્યા કરે, એટલે છે, એ મન-વચન-કાયા એમ ત્રણે કરણથી બીજા ગબીની સાધનામાં વીતરાગની ને કરવાની છે.
વીતરાગતાની નિકટ થવાનું લક્ષ સલામત રહે. (૧) મનથી જિનેશ્વરદેવનું કુશળ ચિંતન, ને છ : (૪) ચોથું કારણ -જિન વીતરાગ આપણું
” ઈષ્ટ દેવ છે, ને દરેક ધર્મમાં પોતાના ઈષ્ટ (૨) વચનથી એમને સ્તુતિ, નમસ્કાર, દેવને તે પહેલાં યાદ કરાય છે; ઈષ્ટ દેવની (૩) કાયાથી એમને પ્રણામ પૂજા આદિ. ઉપાસના પહેલી કરવામાં આવે છે અને એ
આ ત્રણેય સંશુદ્ધ-વિશુદ્ધ આરાધના છે. શ્રેષ્ઠ ઉપાસના છે; કેમકે ઈષ્ટ દેવાધિદેવના સંશુદ્ધના ૩ લક્ષણે આગળ કહેશે તે જાળવીને અચિંત્ય પ્રભાવે જ સર્વ સિદ્ધિઓ થાય છે. મન-વચન-કાયાથી જિને પાસના કરવાની અને આમ જિનપાસના એ શ્રેષ્ઠ ગબીજ તે “અનુત્તમ” મેગબીજ છે. અનુત્તમ એટલે પૂરવાર થાય છે. આ જિનેન્દ્રદેવની ઉપાસના જેનાથી વધીને ચડિયાતું બીજું કેઈ ગબીજ એટલે પૂજાભક્તિ કરવાની, એમાં પૂજા એ શી નથી. પહેલા નંબરનું યાને શ્રેષ્ઠ ગબીજ વસ્તુ છે એના માટે આ જ શાસ્ત્રકારે શ્રી લલિતજિનપાસના છે. બીજા ગબીજ એનાથી વિસ્તરા શાસ્ત્રમાં સુંદર વ્યાખ્યા આપી છે. નીચેના છે.
ત્યાં કહ્યું છે,