Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३६
___सूत्रकृताङ्गसूत्र ___ अन्वयार्थ:--(तत्थ) तत्रानार्यक्षेत्रसीमासु विचरंतं मुनि (दंडेण) दण्टेन यष्ट्यादिना (मुष्टिणा) मुष्टिना (अदुवा) अथवा (फलेण) फलेन-मातुलिंगादिना (संवीते) संवीतः प्रहृतः कश्चिदपरिणतः (बाले) बालो मुनिः बाल इव (कुद्धगामिणी) क्रुद्धगामिनी (इत्थीय) स्त्री व (नातीणं) ज्ञातीनां (सरई) स्मन्तीति ॥१६॥ ___टीका-'तत्थ' तत्र-स्मिन्न नार्य देशपरिसरे विद्यमानः साधुः तादृशाऽनायः पुरुषैः । 'दंडे' दण्डेन=शष्टयादिना 'अदु' अथवा 'मुट्ठिणा' मुष्टिना 'वा' अथवा 'फलेण' फलेन-मातुलिंगादिना फडेन 'संरीते' संवीतस्ताडितः 'वाले' वाला=अपक्कमतिः कश्चित्साधुः तत्र ताडनादिसमये 'नातीणं सरई' ज्ञातीनां स्मरति “अत्र कर्मणि पष्ठी' स्वबान्धवादिकं स्मरनि । यद्यत्र एकोऽपि बान्धवो
अन्वयार्थ-अनार्य क्षेत्र की सीमा पर विचरते हुए साधु को डंडे से, सुट्टी से या फल ले प्रहार किया जाता है तो कोई कोई बाल जैसा साधु अपने ज्ञातिजनों को उसी प्रकार स्मरण करता है जैसे क्रोध करके घरसे बाहर निकली स्त्री उन्हें स्मरण करती है ॥१६॥
टीकार्थ--अनार्य देश के समीप विचरता हुआ साधु उन अनार्य पुरुषों के द्वारा डंडे से अथश छुट्टी (धू से) ले अथवा विजोरा आदि फलों से ताडना पाकर, अपरिपक्व वुद्धि वाला होने के कारण ताडना के समय अपने बन्धु बान्धव आदि ज्ञातिजनों का स्मरण करता है । वह सोचता है अगर यहाँ मेरा कोई एक भी बन्धु (सहायक) होता तो ऐसी पीडा का अनुभव न करना पडता । मेरा कोई आत्मीयजन रक्षक
સૂત્રાર્થ—અનાર્યક્ષેત્રની સીમા પર વિચરતા સાધુઓને લાકડીઓના પ્રહાર, ફળના પ્રહાર ઘુમ્મા તથા લાતેના પ્રહર સહન કરવા પડે છે. આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે કઈ કઈ બાલ (અજ્ઞાન) અને અલ્પસર્વ સાધુ અસહાય દશાને અનુભવ કરે છે, અને જેવી રીતે કેવા વેશમાં ગૃહત્યાગ કર નારી સ્ત્રી મુશ્કેલી આવી પડતાં કુટુંબીઓ અને જ્ઞાતિજનોને યાદ કરે છે, એ જ પ્રમાણે એ સાધુ પણ પોતાના કુટુંબીઓ અને જ્ઞાતિજનોને યાદ કરે છે. ૧૬
ટકાથ-કઈ કઈ વાર અનાર્ય દેશોની સરહદ પાસેથી વિહાર કરતા સાધુઓને અનાર્યો લાકડીઓ મારે છે, ઘુમ્મા મારે છે અને બીજેરા આદિ ફળને તેમના પર ઘા કરે છે આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે કોઈ કેઈ અપરિપકવ બુદ્ધિવાળા સાધુઓ પિતાના બધુએ આદિ જ્ઞાતિજનોનું મરણ કરે છે. તેઓ વિચાર કરે છે કે જો અહીં મારે એક પણ બધુ આદિ