Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३४
सूत्रकृताइसूत्रे । अन्वयार्थ:--(अप्पेगे) अप्येके (बाला) बालाः अज्ञानिनः पुरुषाः (पलियं. बेसि पर्यन्तेऽनार्यदेशममीपे विचरन्तं (सुव्यय) सुव्रत-साधुम् (भिवखुयं) भिक्षु: कम् (चारो .चोरो ति) चारथौर इति पन्तः (वंधति) बध्नन्ति रज्जादिना तथा (कसायचयणेहि य) कवाय स्वनैः कटुनाव पैः पीडयन्ति चेति ॥१५॥
टीका--'अप्पेगे' अपि एके अनार्याः पुरुषाः 'बाला' वाला-अज्ञानिनःसदसद्विवेकविकलाः 'पलियं तेर्सि' पर्यन्नसीमासु परिभ्रसन्तम् 'सुक्यं' सुव्रतं साधुम् , सुष्टु सम्यगहिंसादिव्रतं यस्य स तम् 'भिक्खुर्य' भिक्षुकं मिक्षाचरणशीलम् 'चारो चोरो त्ति' चारोऽयं चौरोऽयं-कस्यचिद्भूपतेतोऽयं चौशेऽयं तस्कर कर्मशीलोऽयं चेति नुवन्तः । सुत्रतं पट्कायरक्षकं निरवद्यभिक्षाचरणशीलमपि मुनि चौर इति मत्वा तं क्लेशयन्ति दण्डादिना । तथा-बंधति' वध्नन्ति रज्वादिना 'य' च पुनः 'कसायवयणेहि' कपायवचनैर्भस पन्ति । ते ऽनार्य पुरुषाः, ____ अन्वयार्थ--कोई कोई अज्ञानी पुरुष अनार्थ देश के आस पास विचरते हुए साधु को चार था चोर कहते हुए रस्सी आदि से बांध देते हैं तथा कटुक वचनों द्वारा पीडा पहुंचाते हैं ॥१५॥
टोकार्थ-कोई कोई अनार्य पुरुष, जो सत् असत् के विवेक से हीन हैं, सीमा पर विचरते हुए और अहिंसा आदि व्रतों का सम्यक् प्रकार से पालन करने वाले भिक्षु को 'यह किसी राजा का जास्तूल (दम) है, यह चोर है, इत्यादि कहते हुए एवं पद हार के रक्षक, निर्दोष भिक्षा ग्रहण करने वाले मुनि को भी चोर शान कर उसे दण्ड आदि से पीडा पहुंचाते हैं, रस्सी आदि से बांध देते हैं और सपाययुक्त वचनों से भर्त्सना करते हैं।
સૂત્રાર્થ––કઈ કઈ અજ્ઞાની પુરુષે અજ્ઞાની પુરુષે અનાર્ય દેશમાં વિચરતા સાધુઓને ચેર, જાસૂમ આદિ માની લઈને, તેમને દેરડા આદિ વડે બાંધીને કટુ વચને દારા પીડા પહોચાડે છે. ૧૫ ' ટીકાઈ–-સ રા નરસાંના વિવેકથી રહિત અનાર્ય પ્રદેશની સીમા પર વિચરતા, અહિંસા આદિ તેનું સમ્યક્ પ્રકારે પાલન કરનારા સાધુને કઈ રાજાનો જાસૂસ માની લઈને આ પ્રકારના કટુ વચને બોલે છે-“આ ચાર છે,
આ ચાર (જાસૂસ) છે, એટલું જ નહીં પણ તેઓ તેને દોરડા વડે બાંધીને લાકડી આદિ વડે માર મારે છે તથા કપાયયુક્ત વચને દ્વારા તેનો તિરસ્કાર કરે છે છ કાયના જીના રક્ષક અને નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરનારા મુનિઓને પણુ તેમના દ્વારા આ પ્રકારનાં કષ્ટ સહન કરવા પડે છે,