________________
૧૫ આદિ પાંચ ભૂતોના સમુદાયરૂપ છે અને તે કલેવરરૂપ થઈ જવાનું છે, પરલોક સુધી જવાનું નથી માટે ભય રાખવાની જરૂર નથી. તેથી ભોગોને ભોગવીને સ્વયૌવનને સફલ કરો. III
* સમ્યક્ત્વ નું પ્રથમ સ્થાન “જીવ છે' તેનું વર્ણન * અવતરણિકા :
ચાર્વાકના મતને બતાવીને તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ચોપઈ :
एहवा पापी भाषइ आल, बांधइ कर्मतणा बहु जाल ।
आतमसत्ता तेहनिं हवइ, युगति करि सद्गुरु दाखवइ ।।९।। ગાથાર્થ :
પાપી એવો ચાર્વાક આવાં આળ-ખોટાં વચન, બોલે છે (અને) કર્મનાં ઘણાં જાળાં બાંધે છે. તેહને=ચાર્વાકને, હવે સદ્ગુરુ યુક્તિ કરીને આત્મસત્તા= આત્માનું અસ્તિત્વ, દેખાડે છે. લા. બાલાવબોધ :
चार्वाक एहवी जूठी युक्ति बोलई छई, सद्गुरु तेहनई युक्तिं करी आत्मसत्ता देषाडइ छइ ।।९।। અનુવાદ -
વાર્તા.....તેષા છ IITચાર્વાક આવી જૂઠીઃખોટી, યુક્તિ બોલે છે. સદ્ગુરુ તેને યુક્તિ કરી-યુક્તિ દ્વારા, આત્મસત્તા આત્માની વિદ્યમાનતા, દેવાડઈ છે=દેખાડે છે. lલા
અવતરણિકા :
અનુમાન પ્રમાણથી આત્માની સત્તા બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org