Book Title: Samyaktva Shatsthana Chaupai
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 412
________________ ગાથાર્થ ઃ રત્નાકરમાંથી પોતાની શક્તિના જિનશાસનરૂપી અનુમાનથી લઘુકપર્દિકામાન=નાની કોડી પ્રમાણ, આ ભાવ યથાર્થ ઉદ્ધાર કર્યો છે. આ ગ્રંથ લઘુકપર્દિકામાન હોવા છતાં પણ ચિંતામણિ સરખાં રત્નો એની તુલનામાં આવતાં નથી. શ્રી નયવિજયવિબુધના પદસેવક વાચક યશોવિજયજી મહારાજા એમ બોલે છે=ઉપરમાં કહ્યું એ પ્રમાણે બોલે છે. શ્રી સમ્યક્ત્વ ચતુષ્પદી પૂર્ણ થઈ. -> <• આ બે ચિહ્નના મધ્યમાં આવેલો પાઠ પૂ. ઉપાધ્યાયજી મ.ની લખેલ પ્રતનો છે. તેનો અર્થ આ પ્રમાણે છે 39પ - શાહ હેમાના પુત્ર શાહ તારાચંદે આ સમ્યક્ત્વ ષસ્થાન ચોપઈ રાજનગરમાં લખાવેલ છે. બાલાવબોધ : . प्रकरणपरिसमाप्ति कहई जिनशासनरूप रत्नाकरमांहिंथी ए षट्स्थानभाव उद्धरिओ, ए उद्धारग्रंथ यथार्थ छई, जिनशासनरत्नाकरलेखई ए ग्रंथ लघुकपर्दिकामान छें रत्नाकर तो अनेकरत्नड़ भरिओ छड़, ए उपमा गर्वपरिहारनइ अर्थि करी छड़, पणि शुद्धभाव एहना विचारि तो चिंतामणि सरषां रतन पणि एहनड़ तोलड़ नावड् । ग्रंथकर्ता गुरुनामांकित स्वनाम कह - श्री नयविजयविबुधनो पदसेवक वाचकजस- यशोविजयोपाध्याय इणिपरिहूं વોલફ્ ર્ ।।૨૪। | અનુવાદ : - Jain Education International પ્રખ્તપરિસમાપ્તિ òરૂં - પ્રકરણની પરિસમાપ્તિ કહે છે - બિનશાસનરૂપ.....યથાર્થ છડું, - જિનશાસનરૂપ રત્નાકરમાંથી આ ષસ્થાનભાવ ઉદ્ધાર કર્યો, એ ઉદ્ધારગ્રંથ યથાર્થ છે=જે પ્રમાણે જિનશાસનમાં વર્ણન કરાયું છે, એ પ્રમાણે ઉદ્ધાર કરાયો છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422