SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ ઃ રત્નાકરમાંથી પોતાની શક્તિના જિનશાસનરૂપી અનુમાનથી લઘુકપર્દિકામાન=નાની કોડી પ્રમાણ, આ ભાવ યથાર્થ ઉદ્ધાર કર્યો છે. આ ગ્રંથ લઘુકપર્દિકામાન હોવા છતાં પણ ચિંતામણિ સરખાં રત્નો એની તુલનામાં આવતાં નથી. શ્રી નયવિજયવિબુધના પદસેવક વાચક યશોવિજયજી મહારાજા એમ બોલે છે=ઉપરમાં કહ્યું એ પ્રમાણે બોલે છે. શ્રી સમ્યક્ત્વ ચતુષ્પદી પૂર્ણ થઈ. -> <• આ બે ચિહ્નના મધ્યમાં આવેલો પાઠ પૂ. ઉપાધ્યાયજી મ.ની લખેલ પ્રતનો છે. તેનો અર્થ આ પ્રમાણે છે 39પ - શાહ હેમાના પુત્ર શાહ તારાચંદે આ સમ્યક્ત્વ ષસ્થાન ચોપઈ રાજનગરમાં લખાવેલ છે. બાલાવબોધ : . प्रकरणपरिसमाप्ति कहई जिनशासनरूप रत्नाकरमांहिंथी ए षट्स्थानभाव उद्धरिओ, ए उद्धारग्रंथ यथार्थ छई, जिनशासनरत्नाकरलेखई ए ग्रंथ लघुकपर्दिकामान छें रत्नाकर तो अनेकरत्नड़ भरिओ छड़, ए उपमा गर्वपरिहारनइ अर्थि करी छड़, पणि शुद्धभाव एहना विचारि तो चिंतामणि सरषां रतन पणि एहनड़ तोलड़ नावड् । ग्रंथकर्ता गुरुनामांकित स्वनाम कह - श्री नयविजयविबुधनो पदसेवक वाचकजस- यशोविजयोपाध्याय इणिपरिहूं વોલફ્ ર્ ।।૨૪। | અનુવાદ : - Jain Education International પ્રખ્તપરિસમાપ્તિ òરૂં - પ્રકરણની પરિસમાપ્તિ કહે છે - બિનશાસનરૂપ.....યથાર્થ છડું, - જિનશાસનરૂપ રત્નાકરમાંથી આ ષસ્થાનભાવ ઉદ્ધાર કર્યો, એ ઉદ્ધારગ્રંથ યથાર્થ છે=જે પ્રમાણે જિનશાસનમાં વર્ણન કરાયું છે, એ પ્રમાણે ઉદ્ધાર કરાયો છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy