Book Title: Samyaktva Shatsthana Chaupai
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 364
________________ ૩૨૯ તેથી નક્કી થાય છે કે મોક્ષનું કારણ ચારિત્રની ક્રિયા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે - ચોપઇ:सिद्धि न होइ कोईनी व्रत थकी, तो पणि मत विरचो ते(ए)ह थकी। फलसंदेहइं पणि कृषिकार, वपइ बीज लहइ अवसर सार ।।११४ ।। ગાથાર્થ : વ્રત થકી=ચારિત્રપાલન થકી, કોઇની સિદ્ધિ ન થાય તો પણ, તેહ(એહ) થકી=ચારિત્રના પાલન થકી, વિરામ પામશો નહિ. તેમાં યુક્તિ બતાવે છે – ફલના સંદેહમાં પણ કૃષિકાર ખેડૂત, સારો એવસર=વર્ષાકાળ, લઈને બીજ વપન કરે છે. II૧૧૪ બાલાવબોધ : कोइनइ व्रतथकी-चारित्रादिक्रियाथकी सिद्धि न होइं कर्मवैगुण्यादिकइं, तो पणि एह-मोक्षसाधनथकी विरचस्यो मां, जे माटई फलसंदेहइ पणि कृषिकार कहितां करसणी बीज वपइ-छड़, सार अवसर वर्षाकालादि लही, अग्रिमकालभावि पवन-वैगुण्यादिसामग्री विघटक जाणी विरचता नथी, न हि फलावश्यम्भावनिश्चयः प्रवृत्तौ कारणम्, किन्तु प्रकृते રૂપાયત્વનિશ્વય પવ ૨૪ો અનુવાદ - છોરૂ રૂ.....બાળી વિરવતા નથી - કર્મના વૈગુણ્યાદિકને વિપરીતાણાદિને, કારણે, કોઇકને ચારિત્રાદિની ક્રિયા થકી મોક્ષ ન થાય, તો પણ એ=ચારિત્રાદિની ક્રિયારૂપ, મોક્ષસાધન થકી, વિરામ પામશો નહિ. જે માટે ફલસંદેહમાં= ફળસંશયમાં, પણ કૃષિકારઃખેડૂત, વર્ષાકાલાદિ સારા અવસરને લઇને બીજ વપન કરે છે, (પરંતુ) અગ્રિમકાલભાવી પવનવૈગુણ્યાદિ સામગ્રીનો વિઘટક જાણી વિરામ પામતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422