________________
૧૪૬
આત્માની શુદ્ધિ થાય છે, ક્રિયાથી નહિ, એ સ્વીકૃત થાય. અને તે રીતે સ્વીકારવાથી વસ્તુતઃ આત્મા સદા શુદ્ધ જ છે. ફક્ત શુદ્ધ આત્મજ્ઞાનથી, હું અશુદ્ધ છું એવું અજ્ઞાન જ નાશ પામે છે. માટે આત્મા ફૂટસ્થનિત્ય છે, એમ પ્રાપ્ત થાય. તેનું નિરાકરણ કરતાં કહે છે – ગાથાર્થ :
ગુણધારા અખિલ પ્રમાણ છે, જે પ્રમાણે સુજાણ એવા દસૂરઋષિ કહે છે. (જે આગળના શ્લોકમાં બતાવવાના છે.) પિતા
બાલાવબોધ :
जिम रतनशोधक-रतनदोषनो टालणहार, शतपुटषार-सो षारपुट छड़, तिम आतमाना दोषनो शोधक क्रियाव्यवहार छइ । चरमक्रियासाधन माटइं प्रथमादि क्रिया पणि लेखइ छइ, प्रथमादि विना चरम षारपुट न होइ ते विना रतनशुद्धि न होइ, ए क्रिया दृष्टांत जाणवो । गुणधारावृद्धिं सर्व प्रमाण, एह ज अभिप्रायइ योगवाशिष्ठग्रंथ मध्ये दासूरऋषि रामचंद्रप्रति बोल्या-।।५८ ।। અનુવાદ -
નિમ.....ક્રિયાવ્યવદર છે, જેમ રત્નશોધકત્રરત્નના દોષને દૂર કરનાર, સો વાર ક્ષારના પુટો છે, તેમ આત્માના દોષને શુદ્ધ કરનાર ક્રિયારૂપ વ્યવહાર છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે ચરમ ક્ષારપુટથી રત્નથી શુદ્ધિ થાય છે, તેમ ચરમ ધ્યાનની પ્રક્રિયાથી આત્માની શુદ્ધિ થાય છે, પરંતુ પૂર્વની ક્રિયા શુદ્ધિમાં કારણ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે –
અનુવાદ :
રમયિારસાધન....વૃષ્ટાંત નાખવો, - ચરમ ક્રિયાના સાધનરૂપ પ્રથમાદિ ક્રિયાઓ છે, માટે પ્રથમાદિ ક્રિયા પણ ઉપયોગી છે. જેમ રત્નમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org