Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૪ :
:
શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨
"यस्य नास्ति स्वयं प्रज्ञा, शास्त्रं तस्य करोति किम् ? । હેવનાાં વિજ્ઞાનસ્ય, તર્વન: જિ રિર્થાત ? ।।” એટલુ' જ નહિ
ઘણ્ય નાસ્તિ વિવેત્તુ, જેવ ં યા વદુશ્રુતઃ ।
न स जानाति शास्त्रार्थान्दर्वी पाकरसानिव ॥"
અર્થાત્ “જેમ કડછી (ચમચા વિગેરે) સવ પાક-રસાઇમાં રહે છે પણ તેના રસાને ભણ્યા છે પણ જો સાચી વિવેક બુદ્ધિ રહસ્યાને ઉકેલી શકયા નથી. પામી
જાણતી નથી. તેમ જે ફક્ત ઘણાં શાસ્ત્રને તેનામાં જાગી ન હોય તેા તે જીવ, શાસ્ત્રનાં શકતા નથી.”
જે શાસ્ત્ર, આત્માના દોષોનુ દહન કરનારું અને ગુણેાને પમાડી-પુષ્ટ કરનારું' છે તે જ શાસ્ત્ર વિવેક શકિત વિનાની વ્યકિત માટે મદ કરાવનારું બને છે. તે અંગે પણ કહ્યું છે કે
"मदापशमनं शास्त्रं खलानां कुरुते मदम् । चक्षुः प्रकाशकं तेज उलूकानमिवान्धताम् ॥
સૂર્ય, નેત્રને પ્રકાશ કરનાર છે પણ વડને તે આંધળાપણું જ આપે છે. તેમ શાસ્ત્ર ગવ અને મદને દૂર કરનાર છે પણ ખલ માણસને (પેાતાની - વાતની પુષ્ટિ માટે શાસ્ત્રાને, વડીલેાના નામના, શાસ્ત્ર વાકયેાના ઉપયાગ કરનારાઓને, પેાતાના જ આગ્રહને પકડી રાખનારાને) તે મદ-ગવ કરાવનાર બને છે.
અમારા જેવું કાઇ જ નથી. અમે જ સારુ-સાચું કરીએ છીએ, બીજાએ તેા બરાખર નથી આવું' આવુ' માનીને ‘ગેહેન'ની જેમ પેાતાની બુદ્ધિમાં જ રાચે છે. તેવા દેખાવ સરળ અને નમ્રતાનેા કરે છે. પણ 'મારું' તે જ સાચું' તેમ માને–મનાવે છે. ત્યારે “પંચ તે મારા માથે-મારા મા બાપ, પશુ મારે કકકા ખરે' જેવી લેાકેાતિઓનુ
રહસ્ય સમજાઇ જાય છે.
ત્યારે યાદ આવી જાય છે કે
‘‘અજ્ઞ: મુલમાધ્ય:, મુલતરમારાયતે વિશેષજ્ઞ: ।। ज्ञानलवदुविदग्धं ब्रह्मापि तं नरं न रज्जयति ॥ "
અજ્ઞાન-અભણને સુખપૂર્વક સમજાવી શકાય છે, વિશેષ જ્ઞાનીને તૈા વધારે સારી રીતે સુખ પૂર્વક સમજાવી શકાય છે પણ જ્ઞાનના લવ–અંશથી જ જે પેાતાને વિદગ્ધ દાઢ ડાહ્યો માને છે તેવા માણસને ખુદ બ્રહ્મા પણ સમજાવી શકતા નથી.