Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
8 વર્ષ–૫ અંક-૧-૨ : પંચમ વર્ષારંભ વિશેષાંક :
:
૭૩
R લખવા દો. પૂજ્યશ્રીજીને લાગશે તે જાહેર પાટ ઉપરથી તે બધાને પ્રતિકાર કરશે.” , 5 આજે તેવા બધાને મળવામાં, ન આવે તે મળવા બોલાવવામાં આનંદ પામનારા,
ગૌરવ અનુભવનારાઓએ આ બધું યાદ કરવાની તાતી જરૂર છે. તેથી જ જ્યારે પૂ. 5 ઉપાધ્યાયજી મ. સમાધિથી કાળધર્મ પામ્યા ત્યારે ખુદ પૂજ્યશ્રીજીએ કહેલું કે- શાસ છે નના કામોમાં સંપૂર્ણ સહાય કરનાર એવા એક આત્માની ખોટ પડી છે. શાસનના 8 કામમાં જે સહાય કરી છે તે ભૂલાય તેવી નથી અને ભૂલથી પણ ન જઈએ ” અતુ!
ભૂતકાળમાં જ્યારે મુ. શ્રી ન્યાય વિજયજીએ સાધુ માટે ખાદીને પ્રચાર શરૂ કર્યો છે હતું ત્યારે તેને વિરોધ કરીને સાધુ જીવનની નિર્દોષ ગે ચરચર્યાની મુખ્યતા તરફ ધ્યાન છે દોરનાર આ જ મહાપુરુષ એકલા હતા.
અને આવી પરિસ્થિતિ જો પોતાના પરિવારમાં પણ સર્જાય તે તેઓ પિતાની વ્ય. તે 8 કિતએ ની શેડ કે શરમ પણ રાખતા ન હતા અને સંપત્તિમાન વ્યકિત આવી વાત લઈને આવે તે એને પણ ઊભું કરી દેતા. બાકી આજે સંપત્તિથી અંજાઈને પૂજ્ય છે શ્રીજીના વિચારોથી ભિન્ન વિચારણા ધરાવનારાઓના વિચાર સાથે લેશ પણ સંમતિ આ
દુનિયામાં માતા-પિતાદિ જે નથી આપતા તેવો એકાન્ત કલ્યાણકારી 8 શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલે મોક્ષમાર્ગ જગતના જીવોને બતાવે છે તેવા શ્રી ૪ આચાર્ય ભગવંતને નમસ્કાર થાઓ !
નથી તેવું જવાબદારીભર્યા સ્થાનેથી જણાવવામાં નથી આવતું તે તેનું શું પરિણામ છે આવે છે. આવ્યું છે તે નજરે અનુભવાય છે. ભૂતકાળમાં પૂજ્યશ્રીજીના નામે, સામાને માઠું ન લાગે” માટે પૂજ્યશ્રીજીના સ્પષ્ટ પ્રશ્નોત્તરને પણ ખોટા ઠરાવનારાઓ હજુ પણ છે બેધપાઠ લેતા શીખ્યા નથી ત્યારે કહેવું જ પડે કે- માત્ર પૂજ્યશ્રીનું ઓઠું લઈને આ જ પોતાનું ધાર્યું કરાવતા હતા.
રાષ્ટ્રીય સ્તરે ઉજવાતી ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પચીશમની જયંતિની છે * અશાસ્ત્રીયતાને પણ પ્રચંડ વિરોધ કરનારા આ જ મહાપુરૂષ હતા ત્યારે પણ મોટા છે હ આગેવાનની શેહ શરમમાં અંજાયા વિના જે પુણ્યપ્રકોપ બતાવેલ છે જેને જોયે હોય { તેને જ ખ્યાલ હોય. આજે તેવાના બધા પગ ચાટે છે ત્યારે........
આવી મહત્તાનું મૂળ પૂજ્યશ્રીજીની અદભૂત વિવેક શકિત હતો. આવી અદ્દભૂત 8 ૧ શકિતના અભાવમાં જે બેહાલ આજે જોવા મળે છે તે જોઈને આ શબ્દો યાદ છે આવે છે કે