Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगदारसूत्रे शंका-- शब्द के श्रवण अथवा भाषण आदि से जो ज्ञान होता है वह श्रुतज्ञान है" ऐसा जो श्रुत का लक्षण कहा जा रहा है वह अतिव्याप्ति दोष से युक्त होने के कारण ठीक नहीं है । क्यों कि यह लक्षण मतिज्ञान में भी रहता है। वह श्रोत्रेन्द्रिय और मन से भी होता है ।
उत्त-ऐसा समझना ठीक नहीं है-कारण मतिज्ञान पांचों इन्द्रियों और मन से ही होता है। तब यह ज्ञान केवल मन से ही होता है-अन्य इन्द्रियों से नहीं।" शब्दश्रवण अथवा भाषणआदि से जो ज्ञान होता है वह श्रुतज्ञान है। ऐसा जो कहा गया है उसका कारण यह है कि शब्द श्रवण और भाषण आदि जन्य जो श्रोत्रेन्द्रिय से उस का ज्ञान होता है वह मतिज्ञान है-और इस मतिज्ञानपूर्वक उस विषय में जो शब्दश्रवण आदि के संबन्ध से विशेष रितन चालू होता है कि जो केवल मन का ही कार्य है वह श्रुतज्ञान है। उदाहरणाथ-शब्द विषयक श्रोत्र जन्यज्ञान होने पर उसके संबन्ध से मन में" यह किस प्रकार के शब्द को वोल रहा है-उच्चस्वर से शब्द उच्चरित हो रहा है या धीमे स्वर से" इत्यादि विकल्पों का होना श्रुतज्ञान है ।
શંકા–“શબ્દના શ્રવણ અથવા ભાષણ આદિથી જે જ્ઞાન થાય છે, તેને શ્રતજ્ઞાન કહે છે,” આ પ્રકારનું જે શ્રતનું લક્ષણ અહીં બતાવવામાં આવ્યું છે તે અતિવ્યામિ દેષથી યુકત હોવાને કારણે ઉચિત નથી, કારણ કે તે લક્ષણને સદ્દભાવ તે મતિજ્ઞાનમાં પણ હોય છે. તે શ્રોત્રેન્દ્રિય અને મનની સહાયતાથી થાય છે.
ઉત્તર–આ માન્યતા બરાબર નથી. કારણ કે-મતિજ્ઞાન પાંચે ઈન્દ્રિ અને મનની સહાયતાથી જ ઉત્પન્ન થાય છે, પરંતુ શ્રુતજ્ઞાન તે માત્ર મનની સહાયતાથી જ ઉત્પન છે–અન્ય ઇન્દ્રિયની સહાયતાની તેને જરૂર રહેતી નથી. “શબ્દશ્રવણ અથવા ભાષણદિથી જે જ્ઞાન થાય છે તેને શ્રતજ્ઞાન કહે છે,” આ પ્રમાણે જે કહેવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે શબ્દશ્રવણ અને ભાષણદિ જન્ય જે શ્રોત્રેનિદ્રય થી તેનું જ્ઞાન થાય છે તે મતિજ્ઞાનરૂપ હોય છે. અને તે મતિજ્ઞાનપૂર્વક તે વિષયને અનુલક્ષીને શબ્દશ્રવણ આદિના વિષયમાં વિશેષ ચિન્તન ચાલુ થઈ જાય છે તે તે માત્ર મનનું જ કાર્ય હોવાથી તેને થતજ્ઞાન કહે છે ઉદાહરણ દ્વારા આ વાતનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–શબ્દવિષયક શ્રોત્રજન્ય જ્ઞાન થવાથી તેને વિષે મનમાં આ પ્રકારના વિકલ્પ ઉદભવે છે. “આ ક્યા પ્રકારના શબ્દનું ઉચ્ચારણ થઈ રહ્યું છે ઊંચે સ્વરે શબ્દનું ઉચ્ચારણ થઈ રહ્યું છે કે ધીમે સ્વરે શબ્દનું ઉચ્ચારણ થઇ રહ્યું છે. આ પ્રકારના વિકપ જે જ્ઞાનમાં ઉદ્ભવે છે તે જ્ઞાનને શ્રતજ્ઞાન કહે છે,
For Private and Personal Use Only