Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्य० २. उ. १ निर्लाञ्छन-गलकर्तन-गृहदाहादिकं क्रूरकर्म करोति 'धनमेव सारं' मन्यमानो हि सततं तल्लाभाय मोहाविष्टो भ्रमति । स चार्थलाभाय किं करोतीत्याह-" सहसाकार" इति ____ आपत्याकर्तरि घञ् । सहसा करोतीति सहसाकारः। स्वहिताहितमविचार्य कर्मकारी। यथा मृगादिः क्षेत्रे जालादिकं विलोक्यापि तमवज्ञाय धान्यादिभक्षणलोभेन स्ववधमप्यविचार्य जाले बद्धो भवति म्रियते च पश्चात्तेनैव निमित्तेन । तथैव लोभाकुलितचेता धनलाभपरायणः स्वपरमाणघातकरमपि कर्म करोति। अर्थलाभाय नहीं रहता, उस समय एक यही उसका लक्ष्य रहता है कि किसी भी तरह से द्रव्य एकत्रित करना चाहिये । इस ख्याल से वह भयंकर से भी भयंकर भविष्यत्कालीन कटुक विपाक की परवाह न करके लोकनिंदित निर्लाञ्छन, दूसरों का गला घोंटना, दूसरों का घर-बार फूंकना आदि क्रूर कर्म कर डालता है। संसार में सार वस्तु एक द्रव्य ही है। ऐसा मान कर निरंतर उसके लाभ के लिये मोहाधीन हो घूमता रहता है। और इसके लाभ के लिये वह "सहसाकारः" हिताहित के विवेक से विकल हो अयोग्य कर्म करने के लिये तत्पर हो जाता है। जैसे मृगादि पशु क्षेत्र में विस्तीर्ण जाल को देख कर भी उसकी कुछ भी परवाह न कर धान्यादिक खाने के लोभ से अपने वध (मृत्यु) की भी उपेक्षा कर जाल में फंस जाते हैं और उसी में फंसे २ मर जाते हैं। उसी प्रकार लोभ से आकुलितमति होकर धन के लाभ के लिये तत्पर हुआ जीव भी स्व और पर के प्राणों को घात करने वाले क्रूर कर्मों को किया करता है। द्रव्य के लाभ के लिये प्रयत्नशील बना हुआ यह प्राणी जिस प्रकार કર્તવ્યનું કાંઈ પણ ભાન નહિ રાખતાં ફક્ત એક જ લક્ષ્ય રાખે છે કે કઈ પણ પ્રકારે દ્રવ્ય એકત્રિત કરી લઉં. આવા ખ્યાલથી તે ભયંકરમાં ભયંકર ભવિષ્યત્કાલીન કટુક વિપાકની પરવાહ પણ ન કરતાં લેકનિંદિત-નિર્ધા છન, બીજાનું ગળું દબાવવું, બીજાનું ઘર બાળવું, આદિ કૂર કર્મ કરે છે “સંસારમાં સાર વસ્તુ એક દ્રવ્ય જ છે” એવું માનીને નિરંતર તેની પ્રાપ્તિ માટે મહાધીન થઈ ફરતે રહે છે. દ્રવ્યપ્રાપ્તિ માટે તે “સહસાકારઃ” હિતાહિતના વિવેકથી વિકળ થઈ અગ્ય કર્મ કરવા તત્પર થાય છે. જેમ મૃગાદિ પશુ ક્ષેત્રમાં વિસ્તીર્ણ જાળને દેખીને પણ તેની પરવાહ નહિ કરતાં ધાન્યાદિક ખાવાના લેભથી પિતાના મૃત્યુની પણ ઉપેક્ષા કરી જાળમાં ફસે છે અને તેની અંદર ફસીને તેમાં જ મરે છે. તે પ્રકારે લોભથી આકુલિતમતિ બનીને ધનના લાભ માટે તત્પર થયેલ જીવ પણ પિતાના અને બીજાના પ્રાણને ધાત કરવામાં ક્રૂર કને કરે છે. દ્રવ્યના લાભ માટે પ્રયત્નશીલ બની તે પ્રાણી જેમ ધન કમાવાના
શ્રી આચારાંગ સૂત્ર : ૨