Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
आचाराङ्गसूत्रे भुझ्व न तावनिर्व्यापारो, जिमितुं नापि चाद्य मङ्ख्यामि । नापि च वत्स्यामि गृहे, कर्तव्यमिदं बह्वय ॥ २ ॥ अपि चजनयन्त्यर्जने दुःखं, तापयन्ति विपत्तिषु । मोहयन्ति च सम्पत्ती, कथमर्थाः सुखावहाः? ॥३॥
पुनरप्यालोभिनोऽनुचितकरणे प्रवृत्ति दर्शयति-" आलुम्पः" इति, आ= समन्ताल्लुम्पतीत्यालुम्पो लुण्टाको हठाद्धनापहारकः, स च लोभमहाशीविषदष्टो विस्मृतकर्तव्याकर्तव्यो धनमेवार्जनीय-मिति मन्यमानः कटुककटुकतरविपाकजनकं पहिचानने के लिए पुनः पुनः मुद्रा-निशान करता रहता है ॥१॥ वह न पूरा खाता है न अच्छा खाने के लिये प्रवृत्त होता है तथा बोलता है कि-मैं आज न स्नान करूँगा और न घर पर ही रह सकूँगा, क्योंकि आज मुझे बहुत काम करना है ॥२॥ यह धन उपार्जनकाल में दुःख उत्पन्न करनेवाला है, उसके नष्ट होने पर वह परमदुःख का कारण होता है, बढ़ जाने पर वह मोहकषाय को बढ़ाता है तो फिर कहो कि धन सुखका कारण कैसे हो सकता है ? अर्थात् नहीं हो सकता । अर्थ अनर्थ का ही मूल है किन्तु सुख का नहीं ॥३॥ ___ अर्थलोभी और भी अयोग्यकार्य में प्रवृत्ति करता है इसे प्रकट करते हैं-आलुम्पः-' आ-समन्तात् लुम्पति-इति आलुम्पः लुण्टाकः हठाद्धनापहारकः' जो जबर्दस्ती से दूसरों का धन लूटे-उसे आलुम्प कहते हैं । लूट यह इसलिये मचाता है कि यह लोभरूपी महासर्प से डसा हुआ रहता है । अतः इसे अपने कर्तव्याकर्तव्य का कुछ भी भान જગ્યા ઉપર તે ધનની પિછાણ માટે નિશાની પણ કરે છે ૧. તે પુરું ખાતે પણ નથી તેમજ સારું ખાવાને પ્રવૃત્ત થતું નથી. અને બેલે છે કે-હું આજે સ્નાન કરવાનું નથી તેમજ ઘેર પણ રહેવાને નથી, કારણકે આજે મારે ઘણું કામ છે (૨) આ ધન, ઉપાર્જનકાળમાં દુઃખ ઉત્પન્ન કરવાવાળું છે અને તેને નાશ થવાથી વધારે દુઃખનું કારણ થાય છે. વધી જતાં ઉપર તે મેહકષાયને વધારે કરે છે તે હવે કહે ! ધન સુખનું કારણ કેવી રીતે થાય? અર્થાત્ થઈ શકતું નથી. અર્થ અનર્થનું જ મૂળ છે પણ સુખનું નહિ / ૩
અર્થભી વળી અાગ્ય કાર્યમાં પણ પ્રવૃત્તિ કરે છે તે પ્રકટ કરે છે - मा५: 'आ-समन्तात् लुम्पति-इति आलुम्पः-लुण्टाकः हठाद्धनापहारकः' જે જબરાઈથી બીજાનું ધન લુંટે–તેને આલુમ્પ કહે છે. લુંટ તે એવી મચાવે છે કે જાણે લેભરૂપી મહાસર્પથી ડસાયેલે હય, અને તે વખતે કર્તવ્યા
શ્રી આચારાંગ સૂત્ર : ૨