Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे सोऽवसरादिकं न किमपि जानाति । अनवसरमपि शोभमानावसरमेव मन्यमानो यस्मात्कस्माद् येन केन प्रकारेणार्थ वाञ्छति । अर्थलुब्धो हि सततमर्थोपार्जनव्यासक्तमानसः प्राषि मुशलधाराझझरिते काले दुरधिगतजलस्थलसुपथविपथायां पदमपि गन्तुमक्षमायां क्षमायां वाणिज्यार्थ नावाऽपारपारावारमपि तितीषुद्वीपाद्द्वीपान्तरे गमनागमनादिकं करोति, सर्वत्र धनलोभ एव कारणम् । धनार्थी प्राणमपि अकाल के नियम का ज्ञाता नहीं है । जो धनका अभिलाषी होता है वह समय की प्रतीक्षा नहीं किया करता है। धनार्जन करने का अवसर नहीं होने पर भी यह "धन कमाने का सुन्दर अवसर ही है" ऐसा मान कर जिस किसी भी रीति से धन की अभिलाषा किया करता है। जो द्रव्य का लुब्धक होता है वह निरन्तर द्रव्य के उपार्जन करने में आसक्तचित्त बन कर वर्षाकाल में मूसलधार पानी बरसने पर भी रात्रि के समय ही उस भूमि में कि जिसमें जल स्थल सममार्ग और विषममार्ग की कुछ भी खबर नहीं पड़ती और जहाँ एक कदम भी चलना बड़ा मुश्किल होता है ऐसी भूमि में भी व्यापार के लिये गाड़ी आदि किसी साधन द्वारा एक नगर से दूसरे नगर में, और नौका से अपार समुद्र को भी पार कर एक द्वीप से दूसरे द्वीप में आता जाता रहता है। प्राणों को भी संकट में डाल धनाभिलाषी धन कमाने के लिये दुर्गम प्रदेशो में जाकर धन का उपार्जन करता है, उसमें सिर्फ धन का लोभ ही कारण है । द्रव्यलोलुपी अपने प्राणों की बाजी लगाकर भी इधर उधर द्रव्य નિયમને જ્ઞાતા નથી, જે ધનને અભિલાષી છે તે સમયની પ્રતીક્ષા કરતું નથી, ધન ઉપાર્જન કરવાને અવસર નહિ હેવા છતાં “ધન કમાવાને સુંદર અવસર છે” એમ માની કઈ પણ પ્રકારે ધનની અભિલાષા કર્યા કરે છે. જે દ્રવ્યને લુખ્યક હોય છે તે નિરંતર દ્રવ્ય ઉપાર્જન કરવામાં આસકત બની વર્ષાકાળમાં મૂસળધાર પાણી વરસતો હોય છતાં રાત્રિ સમય તે ભૂમિમાં કે જ્યાં જળ સ્થળ સમમાર્ગ અને વિષમમાર્ગની કાંઈ પણ ખબર પડતી નથી અને જ્યાં એક ડગલું પણ ભરવું મુશ્કેલ થઈ પડે છે તેવી ભૂમિમાં પણ વ્યાપાર કરવા ગાડા આદિ કઈ સાધનદ્વારા એક ગામથી બીજા ગામમાં અને નૌકાથી અપાર સમુદ્રને પણ પાર કરી એક દ્વીપથી બીજા દ્વિીપમાં આવે જાય છે, પ્રાણને પણ જોખમમાં મૂકીને ધનાભિલાષી ધન કમાવા દુર્ગમ પ્રદેશમાં જઈ ધનનું ઉપાર્જન કરે છે તેમાં ફક્ત ધનને લેભ જ કારણ છે. દ્રવ્યલેલુપી પિતાના પ્રાણના ભેગે પણ અહીં-તહીં
શ્રી આચારાંગ સૂત્ર : ૨