________________
પ્રમાણે આગળ સૂત્ર આવશે કે, મારી માતા, મારા પિતા ઇત્યાદિ સાધુને ન જોઈએ.
બીજા ઉદ્દેશામાં સંયમમાં અદઢપણું (ઢીલાપણું) ને કરવું પણ વિષય અને કષાય વિગેરેમાં સાધુએ અદઢપણું કરવું અને તેજ સૂત્ર કહે છે કે, અરતિમાં બુદ્ધિમાન પુરુષ આસક્તિ ન કરે. 0 ત્રીજા ઉદ્દેશામાં માન એ અર્થ સાર નથી; કારણકે, જાતિ વિગેરેથી ઉત્તમ સાધુએ કર્મવશથી સંસારની વિચિત્રતા જાણીને બધા મદનાં ઠેકાણામાં પણ માન ન કરવું. (પિતાને ઊંચે ગણી બીજાનું અપમાન ન કરવું. કહ્યું છે કે—કેણ, શેત્રને વાદ કરનારા કેણ માનને વાદ કરનારા છે? - ચેથા ઉદ્દેશામાં કહે છે કે ભેગમાં પ્રેમ ન ધાર કારણ કે સૂત્રમાં કહેશે, સ્ત્રીઓથી લેકમાં દુઃખ પામશે. અને તેને મેહ નહિ છોડે તે તેથી તેમાં ભેગીઓને ભવિષ્યમાં થતાં દુખે બતાવશે.
પાંચમાં ઉદ્દેશામાં સાધુએ પિતાનાં સગાં ધન માન અને ભેગ ત્યાગ્યા છતાં સંયમ ધારક સાધુએ શરીરની પ્રતિપાલના માટે ગૃહસ્થાએ પિતાના માટે કરેલા આરંભથી બનેલી વસ્તુ લેવાની નિશ્રાએ વિચરવું. તેજ સૂત્ર કહેશે કે સમુસ્થિત અણગાર હેય વિગેરે જ્યાં સુધી નિર્વાહ કરે વિગેરે છે. છઠ્ઠા ઉદ્દેશામાં લેક નિશ્રામાં વિચરતા સાધુએ તે લેકે સાથે પહેલાં કે પછી પરીચય થયો હોય અથવા પરી