Book Title: Shravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek
Catalog link: https://jainqq.org/explore/005364/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી બાવક કર્તર) તથા વિવિધ સ્તવનાદિ સમુચ્ચય ગ્રંથ, શ્રાવક ભીમસિદે માણે કે જેને પુસ્તક વેચનાર તથા પ્રસિદ્ધ કરનાર ૧૦૭, ધનજી ટ્રીટ, મુંબઇ, તે દિ મંત. ૧--૦ Selain Educationa Intemational For Personal and Private Use Only www jaimelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ - - - - - શ્રી શ્રાવક કર્તવ્ય તથા વિવિધ સ્તવનાર સમગ્ર ગ્રંથ. આ ગ્રંથમાં જિનદર્શન તથા પૂજા કરવાની વિધિ તથા અનેક જાતના સ્તવને, સઝાયે, લાવણી, વાર, તિથિ વિશેષના સ્તવને ત્યવંદને, થે, નાટકના રાગના ગાયને, બાર વ્રતની સંક્ષિપ્ત ટીપ, શ્રાવકને ધારવાના ચાદ નીયમ, મહાવીરસ્વામીનું ચઢાલીયુ, નવસ્મરણ તથા મહાપુ રૂના શલેકા તથા સામાયકની વિધિ વિગેરે અનેક બાબતેને સંગ્રહ કરાવી યથાશક્તિ શુદ્ધ કરાવી. છપાવી પ્રસિદ્ધ કરનાર, શ્રાવક ભીમસિંહ માણેક, જૈન પુસ્તક પ્રસિદ્ધ કરનાર તથા વેચનાર, માંડવી શાકગલ્લી-મુંબઇ પ્રથમવૃતિ. વીર સંવત ૨૪૪૩ વિક્રમ સંવત ૧૯૭૩ સને ૧૯૧૭ Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા તે મહા દાન છે, ક્ષમા તે મહા તપ છે, ક્ષમા તે મહા જ્ઞાન છે, ક્ષમા તે મહા દમ છે, ક્ષમા તે મહા શીલ છે, ક્ષમા તે મહા પરાક્રમ છે, ક્ષમા તે સંતેષ છે, ક્ષમા તે ઈદ્રિનિગ્રહ છે, ક્ષમા તે મહા કુલ છે, ક્ષમા તે મહા વીર્ય છે, ક્ષમા તે મહા શિચ છે, ક્ષમા તે મહટી દયા છે, ક્ષમા તે સુંદર રૂપ છે, ક્ષમા તે મહા બળ છે, ક્ષમા મહા એશ્વર્યા છે, ક્ષમા તે મટી ધીરતા છે, ક્ષમા તે પરબ્રહ્મ છે, ક્ષમા તે મહા સત્ય છે, ક્ષમા ઉત્કૃષ્ટ મુક્તિને આપનાર છે, ક્ષમા સર્વ અર્થને સાધવાવાળી છે, ક્ષમા જગપૂજ્ય છે, ક્ષમા જગતને હિત કરનાર છે, ક્ષમા તે કલ્યાણને દેવાવાળી છે, ક્ષમા તે ઉત્કૃષ્ટ મંગળ છે, ક્ષમા તે અંતરંગ ચાર શત્રુઓને નાશ કરનાર છે. માટે ક્ષમાને ધારણ કરી ક્ષમાં રાખીને વર્તે. ભાવનગર ધી આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શા. ગુલાબચંદ લલ્લુભાઈએ છાયું. Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકની અંદર અનેક ઉપયેગી હકીકતને સંગ્રહ કરવામાં આવેલ છે, તેમજ અનેક ગ્રંથની સહાય લેવામાં આવી છે. આ પુસ્તક ગુજરાતી તથા શાસ્ત્રી અક્ષરમાં બહાર પાડવામાં આવેલા છે. આ પુસ્તક બહાર પાડવાને ઉદ્દેશ દેહરાસરમાં દર્શન નીમીતે તથા પૂજા નીમીત્તે થતી અનેક આશાતનાઓ ટાળવાને છે અને તેથી કરી પ્રથમ પ્રસ્તાવના રૂપે તે સંબંધી કેટલીક બાબતે ચર્ચવામાં આવી છે. તેમજ ગ્રંથની અંદર પણ લખવામાં આવેલ છે. આ ગ્રંથની અંદર તીથીવાર અને તીર્થો વગેરેના સ્તવને, સઝાયે, લાવણીઓ, ચેત્યવંદને, થ, નાટકના રાગના ગાયને, નવસ્મરણ, ૌતમસ્વામીને માટે રાસ, વૃદ્ધ ચૈત્યવંદન (કેવળજાણું) તથા મહાપુરૂષના શલેકા વગેરેનો સંગ્રહ કરવામાં આવેલ છે અને તેના માટે જે જે ગ્રંથની તથા વિદ્વાન જનની મદદ લેવામાં આવી છે તેના માટે તે તે ગ્રંથકારને તથા વિદ્વાન જનેને ઉપકાર માનીએ છીએ. વિશેષ આ ગ્રંથમાં નજરદોષથી અગર પ્રમાદથી જે કાંઈ ભૂલચુક રહેલ હશે તે વાચકવર્ગ સુધારીને વાંચશે અને ક્ષમાવૃતિ રાખી ક્ષમા આપશે અને ઉપકારવૃતિથી લખી જણાવશે તે અમે , બીજી આવૃતિમાં સુધારવા પ્રયત્ન કરીશું. લી. પ્રકાશક, Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International જેના For Personal and Private Use Only મોકલીને મંગાવે, ચાર કથાઓવાળું મોટું સૂચિપત્ર ત્રણ આનાની ટીકા ધર્મના તમામ જાતનાં પુસ્તકે, તીથ નકશા, પર્યુષણના ક્ષમાપનાના ઉચ્ચ શૈલીથી લખાએલા ફેન્સી, મનપસંદ કાર્ડ કત્રીઓ મળવાનું અમારા પાસે મળતાં પુસ્તકો માટે અમારા તરફથી પ્રસિદ્ધ થએલ જૂનામાં જૂનું મથક માંડવી શાકગલ્લી, મુંબઈ. શ્રાવક ભીમસિંહ માણેક. જૈન પુસ્તક પ્રસિદ્ધ કરનાર તથા વેચનાર Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. હિં દેવ દર્શનને મહિમા. પ્તિ સ્વામી દર્શન સમે નિમિત્ત લહી નિર્મળ, જે ઉપાદાન એ શુચિ ન થાશે; દેષ કે વસ્તુને? અહવા ઉદ્યમ તણે, સ્વામી સેવા સહી નિકટ લાશે.”તાર હે તાર પ્રભુ. શ્રી દેવચંદ્રજી મહારાજ ઉકત પંકિતઓમાં દેવદર્શનનો ઉદેશ કિંચિત સ્પષ્ટ કરતાં કહે છે કે જે પ્રભુના દર્શનથી તમારે આત્મા શુચિ-પવિત્ર ન થાય તે પછી એ દેષ બીજા કેઈને નહીં પણ તમારે પિતાને જ છે. બીજા શબ્દોમાં કહીએ તે તમારા પુરૂષાર્થની ખામીજ તમને પ્રભુ પાસે પહોંચાડી શકતી નથી. દર્શનને ઉદ્દેશ તથા પુરૂષાર્થની આવશ્યકતા સમજાવ્યા પછી તેઓશ્રી પોતેજ દેવદર્શનનું માહાત્મ્ય દર્શાવતાં સુમધુર સ્વરમાં ઉપદેશ છે કે સ્વામી ગુણ ઓળખી સ્વામી જે ભજે, દર્શન શુદ્ધતા તેહ પામે, Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ જીવી વસે મુક્તિ ધામે.”તાર હે તાર પ્રભુ. સ્વામી-પ્રભુ-સદેવના ગુણેને પરિચય પ્રાપ્ત કરી જે ભવ્યાત્માએ તેમની અંતઃકરણના ઉલ્લાસથી પૂજા-ભકિત કરે તેઓ દર્શનની શુદ્ધતા પામ્યા વગર રહે નહીં એટલું જ નહીં પણ સમ્યગ જ્ઞાન પ્રાપ્ત કરી ચારિત્ર, તપ અને વીર્યના ફુરણ દ્વારા સંપૂર્ણ કાર્યોને પરાસ્ત કરી મુક્તિધામ હસ્તગત કર્યા વગર પણ રહે નહીં. તપસ્વીઓની આ જન્મ તપસ્યાનું અંતિમ ફળ મુક્તિ, મુનિએના અવિચ્છિન્ન સંયમનું અદ્વિતીય લક્ષ-મુકિત, યોગીઓની જન્મજન્માંતરની સાધનાનું દૃષ્ટિબિન્દુ મુકિત, જે એકમાત્ર દેવ દર્શનથી જ પ્રાપ્ત થઈ જતું હોય કિંવા શ્રી વીતરાગદેવના દર્શન માત્ર વડે જે સહેજે મુક્તિપુરીનું રાજ્ય હસ્તગત થઈ જતું હોય તે પછી એ ક હીણભાગી હોઈ શકે કે તેની દેવદર્શનમાં પ્રવૃત્તિ ન થાય? આપણે સે કઈ યથાશક્તિ દેવદર્શન અર્થે ઉદ્યમ સેવીએ છીએ, એની કેઈથી ના કહી શકાય તેમ નથી. પરંતુ શ્રા દેવચંદ્રજી મહારાજે કહયું તેમ પુરૂષાર્થની ખામીને લીધે પ્રભુદર્શનનું પવિત્ર નિમિત્ત મળવા છતાં આત્મ શુદ્ધિ ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. ત્યારે હવે મુખ્ય પ્રશ્ન એ ઉદ્દભવે છે કે આપણામાં એવી તે કઈ પુરૂષાર્થમાં ખામી છે કે જેને લીધે આપણને દર્શનનું સંપૂર્ણ અને સુંદર ફળ પ્રાપ્ત થઈ શકતું નથી? શું આપણે સ્તોત્ર લલકારવામાં કંજુસાઈ વાપરીએ છીએ ? શું આપણે મસ્તક નમાવવામાં પ્રમાદ સેવીએ છીએ? કે શું પૂજાના દ્રવ્યને સંચય કરવામાં બેદરકારી રાખીએ છીએ? આવા આવા અનેક પ્રશ્નના જવાબની મિમાંસામાં Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ઉતરવા કરતાં માત્ર એટલું જ કહેવું બસ થઈ પડશે કે પૂર્વાચાર્યોએ પરમ કરૂણાની દષ્ટીએ જે દર્શન વિધિ અથવા પૂજાની પદ્ધતિઓ દર્શાવી છે, તે નહીં સમજી શકવાને લીધે વિા તેને આદર નહીં કરવાને લીધે પૂજાનું અંતિમ ફળ આપણને પ્રાપ્ત થઈ શકતું નથી. વિધિપુર:સર ન પ્રવર્તવું, તેમજ પ્રભુપૂજાનું યથાર્થ સ્વરૂપ ન સમજવું એ પણ પુરૂષાર્થની ખામી જ છે. વર્ષો અને સૈકાઓ થયાં આપણા પૂજ્યપાદ પરમપકારી પૂર્વચાર્યો એ ગુણે આપણને ઓળખાવવાને તથા એ ગુણ તરફ આપણી નિર્મળ દષ્ટિ આકર્ષવાનો પ્રયત્ન કરતા આવ્યા છે. એક માત્ર સદેવ સધર્મ અને સગુરૂની પીછાન–ઓળખાણ થાય એટલા માટે ભંડારોના ભંડારે ભરાય તેટલા ગ્રંથે આપણા માટે મૂક્તા ગયા છે, પ્રભુના પ્રત્યે આદરબુદ્ધિ ઉત્પન્ન થાય અને તે દ્વારા આત્માના ગુણે પ્રકાશિત થાય તે અર્થે ભાવ અને રસથી પરિપૂર્ણ એવા સેંકડે અને સહસ્ત્રો સ્તવને કેવળ માત્ર જનહિતાર્થે રચતા ગયા છે. પ્રભુનાં દર્શન પામી દર્શક આત્મા વિશુદ્ધ થાય તે હેતુથી ગંભીર રહસ્યવાળી વિધિઓ પણ તેઓ દર્શાવતા ગયા છે. આટલું આટલું કર્યા છતાં હજી આપણને પ્રભુની ખરી પીછાન થઈ નથી તેનું શું કારણ આપણા અનેક જૈન બધુઓ હદયના સાચા ભાવથી નિત્ય દેરાસરમાં જાય છે, ત્યાં યથાશક્તિ વિધિ પ્રમાણે પૂજા તથા ભાવપૂજા કરે છે, સ્તવને તથા સ્તુતિઓ પણ મધુર કઠે આલાપે છે, સ્વસ્તિક વિગેરેની ક્રિયા કરી ભવભયથી મુક્ત થવાની ભાવના ભાવે છે, છતાં તેને ધારેલા પ્રમાણમાં તેમને લાભ નથી મળતે તેનું શું કારણ? એજ કે આપણી ખરી કિયાઓને અથ Jain Educationa International For Personal and Private Use Only WWW.jainelibrary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ વા વિધિઓને આપણે યથાર્થ ભાવે સમજવાનો પ્રયત્ન કરતા નથી, અર્થાત્ પ્રત્યેક ધર્મક્રિયામાં જે ગંભીર હેતુ તથા રહસ્ય રહેલું હોય છે તે સમજવા પ્રયત્ન થતું નથી અને તેથી જે વિધિ ક્રમે ક્રમે મેક્ષધામમાં લઈ જવાને સમર્થ હોય છે, તે માત્ર અમુક સીમા પર્યત જ ફળ પ્રગટાવી બેસી રહે છે. પૂર્વાચાર્યોનાં રસિક સ્તવનેને સંગ્રહ કરી પ્રસ્તુત પુસ્તક પ્રકટ કરવાને અમે તૈયાર થયા તે જ ક્ષણે અમને એમ લાગ્યું કે જે આ સ્તવનાવલીના સંગ્રહ સાથે દર્શનના હેતુ વિગેરેનું પણ પ્રસંગેપાત ફેટન થાય તે બહુ ઉપયેગી થાય. આવા ઉદેશથી અમે આ સ્થળે ભૂમિકા રૂપે બે બોલ લખવા યોગ્ય ધાય છે. » બાહ્યશુદ્ધિ અને નિસિહિને હેતુ. ઝ* દેવદર્શને જતી વખતે સોએ પ્રથમ બાહ્યશુદ્ધિની આવશ્યકતા સ્વીકારવામાં આવી છે. બાહ્યશુદ્ધિ ઘણીવાર આંતરશુદ્ધિના નિમિત્તભૂત થતી હોવાથી પ્રાતઃકાળમાં સ્નાન આદિથી શુદ્ધ થવાનું ન બને તે પણ છેવટે મલિન અંગેપગેને સ્વચ્છ કર્યા પછી પ્રભુનાં દર્શને જવાની વ્યવસ્થા કરવી. સ્નાન સમયે તથા અંગશુદ્ધિ કરતી વખતે કઈ જીવ-જંતુને ઉપદ્રવ ન થાય એટલા માટે કેટલીક સાવધાનતા શ્રાવકને રાખવાની દરદશી આચાર્યોએ ભલામણ કરી છે, તે પણ લક્ષમાં રાખવા ગ્યા છે. અત્યારના પ્રવૃત્તિના ધમાલવાળા જમાનામાં જે કે આવી યતના (જયણા) રહેવી બહુ અશક્ય છે, એમ કેટલીકવાર કહેવામાં આવે છે, પણ તે માત્ર એક પ્રકારને ૧ આખા શરીરે સ્નાનની આવશ્યકતા જિનપૂજા પ્રસંગેજ બતાવવામાં આવી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ બચાવ જ છે, એમ કહીએ તે ખોટું નથી. જેમ બને તેમ શાંત ચિત્તે, ઉતાવળ કર્યા વિના–હેઠે હૈયે શુદ્ધ સ્થાને અંગશુદ્ધિ કરી, શુદ્ધ વસ્ત્રોનું પરિધાન કરી જિનમંદિરે જવાનું દરેક શ્રાવકે લક્ષમાં રાખવું જોઈએ. જિનમંદિર તરફ કેવળ દર્શન હેતુથી એક એક ડગલું ભરનાર વિશુદ્ધાત્મા અનેક કર્મોને ખપાવતે જાય છે, તે કથન ત્યારે જ સાર્થક થાય કે જ્યારે આપણે મન-વચન-કાયાના પાપમય વ્યાપારેને નિરોધ કરી બહજનિર્મળ ભાવમાં આરૂઢ થઈ જિનમંદિર તરફ ગતિ કરીએ. દર્શન કરવા જનારા ભાવિક શ્રાવકેએ, શાસ્ત્રકારે જેને “નૈધિક ત્રિક કહે છે, તે ખાસ સ્મરણમાં રાખવા એગ્ય છે. આ ત્રિકને સંક્ષિપ્ત સાર એટલો જ છે કે (૧) ઘરના અથવા સંસારના પ્રપંચમય વ્યાપારેથીનિવર્તવાને દેરાસરના અગ્રદ્વારમાં પ્રવેશ કરતી વખતેજ સંકલ્પ કરે અને તે માટે ત્રણવાર નિસિહી ભણવી, (૨) ગભારામાં પેસતાં દેરાસરના વ્યાપારથી અર્થાત્ દેરાસર સંબંધી વ્યવસ્થાથી નિવર્તવા પુન: ત્રણવાર નિસિહી કહેવી અને (૩) દ્રવ્યપૂજાના વ્યાપારથી પરવાર્યા પછી ભાવપૂજા અર્થે ત્રીજીવાર ત્રણવાર નિસિહી કહેવી. આ વિધિ જે યથાર્થભાવે પાળવામાં આવે તે જિનદેવનાં દર્શનને હેતુ ફળિભૂત થયા વગર રહે નહીં. ઘરમાંથી દેવદર્શન નિમિત્તે નીકળ્યા પછી આપણામાંના કેટલા બધુઓ સંસારની ગડમથલમાં માથું નહીં મારતા હોય? ઠેઠ દેરાસરના ઓટલા સુધી પહોંચવા છતાં પણ આપણને આપણું નિત્યના રાગ-દ્વેષવાળા વાણું વ્યાપારમાંથી છૂટા થવાનું સૂજતું નથી એ આપણી હેટી શિથિલતા છે. કેટલીકવાર તે દેરાસરમાં પણ સ્નાન અને પૂજા નિમિત્તે કલેશ થતા જોવામાં આવે છે. આ દશ્ય ઓછું ખેદકારક નથી. દેરાસરમાં પહોંચ્યા પછી ભાવિક શ્રાવકોએ દેરાસરની વ્યવસ્થા પાછળ Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ પિતાનું લક્ષ દેરવું જોઈએ. એટલે કે મંદિરમાં કયાં અશુદ્ધ જેવું કે અવ્યવસ્થા જેવું જણાતું હોય તે સ્વાર્થ રહિત બુદ્ધિએ સુધારવાને પ્રયત્ન કરે, યા કરાવે, અને એ રીતે દર્શનાભિલાષથી આગળ વધવું. પછી અનેક ઉત્તમ ઉત્તમ દ્રવ્ય વડે દ્રવ્ય પૂજા કરી દ્રવ્યપૂજાથી મુકત થઈ શાંતભાવે સ્તવન આદિને પાઠ કરી પ્રભુના ગુણોમાં તલ્લીન થવાને અભ્યાસ કરે. આ પ્રકારની વિધિથી જે ધર્મક્રિયા કરવામાં આવે તે અમે શ્રીમન દેવચંદ્રજી મહારાજના જે શબ્દો ઉપર ટાંક્યા છે તે ચરિતાર્થ થયા વગર ન રહે. વળી શ્રીમાન આનંદઘનજી મહારાજ પણ સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં “દ્રવ્યભાવ શુચિભાવ ધરીને હરખે દેહરે જઈએ રે, દહતિગ પણ અહિગમ સાચવતાં એકમના ધુરિ થઈએ રે.” અર્થાત્ દર્શન-પૂજાથે જતાં પહેલાં નિર્મળ જળથી સ્નાન વિગેરે કરી લેવું, નિસિદ્ધિ આદિ દશત્રિક અને પાંચ અભિગમ જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે તે સર્વ રીતે સાચવતાં થકા પૂરેપૂરા હર્ષથીભાવથી પ્રભુની સેવા કરવી. પ્રભુદર્શન અથવા પ્રભુભક્તિ કરતી વખતે એક બે બાબતે જે આપણે સામાન્ય રીતે લક્ષમાં રાખવી જોઈએ તે પણ પ્રસંગોપાત આ સ્થળે જણાવવું ઉચિત ધાર્યું છે. પ્રભુને વંદન કરતી વેળા પુરૂષોએ પ્રભુની જમણી દિશાએ તથા સ્ત્રીઓએ પ્રભુની ડાબી દિશાએ ઉભા રહેવાનું ભૂલી જવું નહીં. દેરાસરના પ્રમાણમાં દર્શને આવનારા ભાઈઓ અને બહેનોની સંખ્યા વધારે હોય છે ત્યાં ઉક્ત નિયમ નહીં સચવાવાના કારણે અનેકેને ચિત્તકલેશ થવાને પ્રસંગ આવે છે. માટે યાત્રાના સમયે, આંગીના સમયે Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ७ કે એવાજ કેાઈ ગરદીના સમયે તેા આ નિયમ ખાસ કરીને યાદ શખવા એ અમારી ભલામણ છે. વળી પ્રભુદર્શન અર્થે પ્રભુજીની પ્રતિમા પાસે છેક નજીકમાં અવિવેકથી દોડી જવુ એ પણ ઉચિત નથી. શાસ્ત્રમાં ત્રણ અવગ્રહો દર્શાવવામાં આવ્યા છે, તેના એજ હેતુ છે કે જધન્ય અવગ્રહમાં, જિનેશ્ર્વર પ્રભુથી ૯ હાથ દૂર ઉભા રહીને પશુ ચૈત્યવંદન થઈ શકે છે, મધ્યમ અવગ્રહમાં ૯ હાથથી વધારે અને સાઠ હાથની અંદર રહી વંદના થઇ શકે છે, અને ત્રીજા ઉત્કૃષ્ટ અવગ્રહમાં સાઠ હાથ દૂર રહીને પણ વંદના થઇ શકે છે. વદનના પણ ત્રણ પ્રકાર વર્ણવવામાં આવ્યા છે. (૧) નવકાર તથા લેાક દિ ખાલી જે પ્રભુવંદના કરાય તે જઘન્ય વદના કહેવાય છે, (૨) ચૈત્યવંદન કરી નમુક્ષુણુના પાઠ ભણ્યા પછી ઉભા થઇ અરિહંત ચેઈયાણુ કહી કાઉસગ્ગ કરી–પારી સ્તુતિ કહેવી તે મધ્યમ વંદના કહેવાય છે, અને (૩) જેમાં પાંચે દંડકા અને ચાર સ્તુતિ કહ્યા પછી જાવ'તિ ચેઇયાએ, જાવત કેવિ સાહુ અને સ્તવન કહી ચવીરાય પર્યંત વિધિપૂર્વક કહેવામાં આવે તેને ઉત્કૃષ્ટ વંદના કહેવામાં આવે છે. દેવ-દર્શોને જતાં દેવ શબ્દના અર્થ ખરાખર સમજી લેવા જોઇએ. કારણકે દેવનું સ્વરૂપ યથાર્થ સ્વરૂપે સવના પરિચય. સમજાયું ન હોય તે પછી આપણે કોનુ અને શા માટે દર્શન કરીએ છીએ તે તેા સમજાય જ ક્યાંથી ? દેવ શબ્દ મૂળ સ ંસ્કૃત દિવ્ ધાતુ ઉપરથી ઉત્પન્ન થયા છે. દિવના અર્થ પ્રકાશ કરનાર અથવા ક્રીડા કરનાર એવા થાય છે. અર્થાત્ જે જ્ઞાનના પ્રકાશ કરે કિવા આત્મસ્વરૂપમાં ક્રીડા કરે તે દેવ-સદેવ કહેવાય. જે ગેાપીઓની સાથે ક્રીડા કરે કિવા શૃંગાર Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ આદિને પ્રકાશ કરે તેને સર્વજ્ઞપ્રણીત જેનશાસ્ત્ર દેવ તરીકે ઓળખવાની ભાર દઈને મના કરે છે, એ વાત લક્ષમાં રહેવી જોઈએ. આપણે દેરાસરમાં જ્યારે દર્શન કરવા જઈએ, ત્યારે સમ્યગૂ જ્ઞાન આદિને પ્રકાશ કરનાર તથા પોતાના આત્મસ્વરૂપમાં નિરંતર રમનાર સદે વનાં દર્શન કરવા અને તે દર્શન દ્વારા તદરૂપ બનવાને આપણે ઉદ્દેશ હવે જોઈએ. “સ્વામી ગુણ ઓળખીને જે દેવદર્શન કરવામાં આવે તે તે સફળ થયા વિના ન રહે એમ ઉપરજ શ્રી દેવચંદ્રજી મહારાજના શબ્દોમાં કહેવાઈ ગયું છે. સદેવ એ શબ્દજ સ્વામીના ગુણેને કિંચિત પરિચય આપે છે, તેથી તેને લાંબે વિસ્તાર અત્રે કર્યો નથી. દેરાસરમાં ગયા પછી પ્રભુની મને મુગ્ધકર પ્રતિમાજી સન્મુખ ઉભા રહી આપણે સ્તુતિના લેકેને ઉચ્ચાર જ્ઞાનપૂર્વક દર્શન કરીએ છીએ, તેમજ ચૈત્યવંદન કરતાં પણ સ્તોત્ર તથા પાઠેને ઉચ્ચાર કરીએ છીએ. હવે જે સ્તુતિના કિંવા પાઠેના અર્થો આપણે યથાયોગ્ય પ્રકારે સમજતા ન હેઈએ તે આપણે પ્રભુની કેવા પ્રકારે સ્તુતિ કરીએ છીએ તે આપણે પોતે જ સમજી શકીએ નહીં. અને આપણે ભક્તિભાવથી વિનમ્ર બનેલે આત્મા સંપૂર્ણ પ્રકારે ઉઠ્ઠસિત થાય નહીં. આ વાતને આપણા અનેક બધુઓને છેડે યા વધતે અંશે અનુભવ થયે હશે. એટલાજ માટે શાસ્ત્રકારે ફરમાવ્યું છે કે પ્રભુના દર્શન કરનારમાં સારૂં મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન હોવું જોઈએ. આ કાળે આપણુમાં અર્થાદિકના બોધને પ્રાય: અભાવ જોવામાં આવે છે, તેથી પ્રભુદર્શન જોઈએ તેટલા પ્રમાણમાં સાર્થક થતાં નથી. બની શકે ત્યાં સુધી દરેક Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકે તથા શ્રાવિકાએ પ્રભુસ્તુતિના કિંવા શસ્તવાદિના બરાબર અર્થો વિચારી-ધારી લેવા જોઈએ. એટલું જ નહિ પણ તેનું રહસ્ય પણ યથાશક્તિ સમજી લેવું જોઈએ. “એક નવકાર પણ જે ભાવપૂર્વક સ્મરાય તે સંસાર-સાગર સહેલાઈથી તરી જવાય” એમ જે કહેવામાં આવ્યું છે તેને આશય પણ એજ છે કે શાંત ભાવે જ્ઞાન પૂર્વક અરિહંત-સિદ્ધ પ્રભુનું ધ્યાન ધરવામાં આવે તો એ ધ્યાન ભવભ્રમણમાંથી જીવને મુક્ત કર્યા વગર રહે નહીં. અરિહંત શબ્દનો અર્થ જે જે મનુષ્ય સમજતો ન હોય તે અરિ-દુશમન કેને કહેવાય અને તેને કેવી રીતે હણી શકાય એ સમજી જ કેવી રીતે શકે ? વસ્તુતઃ કામ-ક્રોધાદિ આપણું અંતરંગ રિપુએ છે, અને તેને હણવાને ઉદ્યમશીલ થવું એમાંજ અરિહંત ભગવાનને નમસ્કાર કરવાની સાર્થકતા સમાયેલી છે, એ ભાવ “નમે અરિહંતાણું” પદને ઉચ્ચાર થતાં જ મનમાં ક્રુર જઈએ. પણ એ બધું જ્ઞાનપૂર્વક દર્શન-ક્રિયા થાય તે જ સંભવી શકે. દેરાસર કિંવા દેવમંદિર એ વસ્તુતઃ ધ્યાન કરવાનું, આત્મ વિચારણા કરવાનું તથા પ્રભુસ્વરૂપ ચિંતવવાનું દેરાસરમાં શાંતિ- એક પવિત્ર સ્થાન છે,એ વાત આપણે ઘણીવાર રક્ષા, ભૂલી જઈએ છીએ, અને તેવા પવિત્ર–શાંતિમય સ્થળમાં કર્મ ખપાવવાને બદલે ઉલટાં કર્મ બાંધીને આવીએ છીએ, એમ ન થાય એ પણ દર્શનપિપાસુઓએ ખાસ લક્ષમાં રાખવું ઉચિત છે. દેરાસરમાં જેમ બને તેમ શાંતિને ભંગ ન થાય અને સૈ કે પિતપોતાની શક્તિ પ્રમાણે પૂજા-સ્તવનાદિકરી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આપણે સહાયભૂત થવું જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ કેટલાએકે પિતતાની સ્વછંદતાને લઈને અનર્થક પ્રલાપ કરે છે, કેટલાએકે પિતાના પ્રત્યે અન્યનું ધ્યાન આકર્ષવાનઅણછાજતીશીશ કરે છે, અને કેટલાએકે પિતાનું સર્વોપરિપણું દર્શાવવાના અભિમાનથી અન્ય વિકજનેને ધ્યાનભંગ કરવાને અગ્ય પ્રયત્ન સેવે છે, એ ઉચિત કર્તવ્ય નથી. આમ કરવાથી આત્માનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત થતું નથી. એટલું જ નહીં પણ અન્યને વિઘભૂત થવાથી નવાં કર્મ. બંધન થાય છે. એટલા માટે દેરાસરમાં શાંતિ સચવાય, સર્વ કઈ બધુ યથાશક્તિમતિ પ્રભુદર્શનને હાલે, એવા પ્રકારનું આચરણ આપણે રાખવું જોઈએ. અહીંઆ કે એ પ્રશ્ન કરશે કે શું ત્યારે અમારે દેરાસરમાં ગયા પછી સ્તુતિ કે નવકારમંત્રને ઉચ્ચાર સરખો પણ ન કર ? અમે એમ કરવાનું કહેતા નથી તેમ કહી પણ શકાય નહીં. તે પણ જે કઈ વિદ્વાન નર સુસ્વરથી પ્રભુના સ્તોત્રનું ગાન કરતા હોય તે કલ્યાણની ઈચ્છાવાળા દરેક મનુષ્ય તે સુસ્વરમય સંગીતને લાભ લે અને શાંતિરક્ષા કરવામાં મદદગાર થવું. જ્ઞાની પુરૂષના સ્તવનમાં વિઘ્ર ઉપજાવવાથી જ્ઞાનાવરણીય કર્મને બંધ થાય છે, બીજાઓ દર્શન કરતાં હોય તેમની આડે આવવાથી દર્શન મેહનીય કર્મ બંધાય છે, દુઃસ્વર કાઢીને આનંદ માનવાથી મેહનીય કર્મ બંધાય છે, અને અન્યને દર્શન સ્તવનાદિમાં અંતરાય પાડવાથી અંતરાયકર્મ બંધાય છે. એ બધી વાતનું દેરાસરમાં જતાં પહેલાં સ્મરણ રહેવું જોઈએ. દેવદર્શને જતાં જે કોઈ વસ્તુ સર્વથી અધિક અગત્યની હેય તો તે એકજ છે, અને તે બીજી કેઈજ નથી પણ મન:શુદ્ધિ, મનઃશુદ્ધિ છે. મન એજ કર્મબંધનમાં તથા કર્મક્ષયમાં કારણભૂત છે. એટલા માટે પાપમય Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વ્યાપારમાંથી મનને રેકી પવિત્ર ચિંતનમાં અથવા કલ્યાણુકર ધ્યા નમાં તેને જોડવું એ અત્યાવશ્યક છે. પવિત્ર મનદ્વારા થયેલી પ્રાર્થના કિંવા ભાવના ફળ આપ્યા વગર રહેતી જ નથી. ભલે, કદાચ સંપૂર્ણ પવિત્ર મનથી દેવમંદિરમાં ન જવાય, કારણ કે મનને દઢપણે વશીબૂત રાખવું એ સહજ વાત નથી તે પણ પ્રભુનાં દર્શન આપણું હૃદય ઉપર પવિત્રતાની અસર કરે, આપણું મનને થોડી ક્ષણે પર્યત શુચિતામય બનાવે, એવી રીતની માનસિક તત્પરતા તે અવશ્ય હોવી જ જોઈએ. શુદ્ધ થયેલું મન પ્રભુના ધ્યાનમાં સહેલાઈથી તલ્લીન થઈ શકે છે. ધ્યાન એવી વસ્તુ છે કે જે તમે હૃદયના ઉંડા–સાચા ભાવથી પ્રભુનું ધ્યાન કરતા હો તે કાળક્રમે પ્રભુરૂપ બન્યા વગર રહે નહીં. દાખલા તરીકે ઓળને ભ્રમરી જ્યારે પ્રથમ ડંસ મારે છે, ત્યારે એળ ( ઈલિકા) પિતાનું ભાન ભૂલી જઈ ભમરીના ધ્યાનમાં એવી તલ્લીન બની જાય છે કે અંતે પિતે ભ્રમરીરૂપ બન્યા વગર રહેતી નથી. એવી જ રીતે જે મનુષ્ય જે વસ્તુનું અંત:કરણપૂર્વક ધ્યાન કરે છે, તેઓ તે વસ્તુરૂપ બન્યા સિવાય રહેતા નથી. દેવમંદિરમાં આપણે પ્રભુના સ્વરૂપનું યથાર્થ ચિંતન કિવા ધ્યાન કરી શકીએ, તેટલા માટે મનઃશુદ્ધિની સર્વથી પ્રથમ આવશ્યક્તા છે. મનને શુદ્ધ કરવાના અનેક માર્ગો છે, પણ વિસ્તારના ભયથી તે અત્રે દર્શાવ્યા નથી. તે પણ વૃત્તિ ઉપર સંયમ રાખવાથી, સાધુ-મુનિઓના સમાગમથી અને સાત્વિક આહાર-વિહારથી મન:શુદ્ધિ થઈ શકે છે એમ પ્રસંગોપાત કહી દેવું જોઈએ. ખેડાયા વગરની ભૂમિમાં બીજ બરાબ૨ ઉગી નીકળતું નથી, અસ્વચ્છ દર્પણમાં જેવું જોઈએ તેવું પ્રતિબિંબ પડતું નથી, તેવીજ રીતે દેવદર્શને જતાં પહેલાં મનક્ષેત્ર બરાબર કેળવાવું જોઈએ, તથા મનરૂપી અરીસે ચોગ્ય પ્રકારે સ્વચ્છ કરજોઇએ Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ દેશસરમાં સાધારણ રીતે આપણા જૈન મન્જીએ તથા લિંગ નીએ ચેાખાના સાથીઓ પૂરે છે અને મન્દિરના સ્વસ્તિક તથા દક્ષિણ ભાગથી શરૂ કરી શૈત્યને ત્રણવાર પ્રશ્નપ્રદક્ષિણાના હેતુ. ક્ષિણા આપે છે. સાથીએ કરવાના હેતુ જો કે આજ પુસ્તકમાં એક સ્થળે સ્પષ્ટ કર્યાં છે, તે પણ આ સ્થળે કંઇક વિસ્તારથી સ્પષ્ટીકરણુ કરવાની ઇચ્છા રાખી છે. રાગ-દ્વેષ આદિ અંતરંગ વૈરીઓની પ્રપ ચજાળમાં ફસાઈ જવાથી આ જીવ નરક-તિ ચ–મનુષ્ય અને દેવ આ ચાર ગતિ આમાંથી છુટા થઇ શકતા નથી. આવી રીતે ભવભ્રમણ કરતાં જીવને કેટલા વખત નીકળી ગયા તેની પણ કલ્પના થઈ શકતી નથી. હવે આ સાથીઆની ચાર પાંખડી રૂપી ચાર ગતિ લક્ષમાં લઇ એ ગતિમાં ક્રીથી ન જવાય અને સાથીયા ઉપર કરવામાં આવતી જ્ઞાન-દર્શક-ચારિત્ર રૂપી ત્રણ ઢગલીઓ-રત્ના પ્રાપ્ત થાય તે અર્થે ભાવના ભાવવાની છે, એટલુંજ નહીં પણ એ રત્નત્રયી ઉપર અ ચંદ્રાકાર જેવું જે સિદ્ધશિલાનું સ્વરૂપ આલેખવામાં આવે છે, ત્યાં પહોંચવાની ઉગ્ર ભાવના સેવી મનને તથા આત્માને જેમ બને તેમ દર્શન કરતી વેળા શુદ્ધંતર બનાવવાના પ્રયત્ન કરવા જોઇએ. પ્રદ ક્ષિણાના ત્રણ ફેરા ફરતી વખતે પણ જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપી ત્રણ રત્નાની આરાધના કરવાના તેમજ ભવભ્રમણ દૂર કરવાના ભાવ મનમાં હાવા જોઇએ. કેટલાક ઉપર કહી તેવી ક્રિયા કરતી વખતે ઇહલાકિક સ્વાથીય આશા ફળીભૂત થાય, એવી ભાવનાઓ સેવે છે. પણ તે ચેગ્ય નથી. જિનેશ્વર ભગવાન સરખા કલ્પતરૂ મળ્યા પછી રત્નાને બદલે કાચના કટકાની આશા રાખવી અને તેને Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ માટે ભાવના ભાત્યા કરવી એ શિવસુખના અભિલાષીઓ માટે અંશ માત્ર પણ પસંદ કરવા એગ્ય નથી. અસ્તુ દેવવંદનના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવ્યા છે. (૧) દ્રવ્યવદન અને (૨) ભાવવંદન. જે વંદનમાં દેવવંદન. માત્ર મસ્તક-ચરણ-હસ્ત-ચલન થાય તેને દ્રવ્ય વંદન કહેવામાં આવે છે, અને વિશુદ્ધ માનસિક ધ્યાન ધારણા તથા નમસ્કારને ભાવવંદન કહેવાય છે. ભાવવંદન હોય, ત્યાં દ્રવ્યવંદન ન હોય એમ કહેવાનો ઉદ્દેશ નથી, તેમજ દ્રવ્યવંદન હોય ત્યાં ભાવવંદન ન હોય એમ પણ કહી શકાય નહીં, વસ્તુત: પરસ્પરમાં ઉપકારક ભાવ સ્વાભાવિક રીતે જ રહેલો હોય છે તે પણ સ્પષ્ટતાને ખાતર અને તે વિષે સરલતાથી વિવેચન થઈ શકે એટલા માટે એ ભેદ મુમુક્ષુઓ લક્ષમાં રાખી પ્રવૃત્તિ કરે છે. વંદનને ઉદ્દેશ એટલેજ છે કે જે પ્રભુએ આંતરિક રિપુઓને પરાજિત કરી અનંતજ્ઞાન અનંતદર્શન અને અનંત ચારિત્રનું અવ્યાબાધ સામ્રાજ્ય હસ્તગત કર્યું છે, તે પ્રભુના ગુણેનું બહુમાન કરી, ભકિતપૂર્વક યશોગાન કરી આપણે પણ તે સામ્રાજ્યના ભાગીદાર બનવાને ગ્ય થઈ શકીએ. અત એવ આટલી વાત તો બહુજ અવશ્યની છે કે વીતરાગભગવાનની પૂજા કરતી વખતે કિંવા વીતરાગ દેવને વંદન કરતી વેળા તેમનું યથાર્થ શુદ્ધ સ્વરૂપ આપણુ અંત:કરણને વિષે સંક્રાંત થવું જોઈએ. પ્રભુના ચરિત્રે વાંચવાથી, પ્રભુના નિત્ય નામ સ્મરણથી તથા પ્રભુનું પવિત્ર મને ધ્યાન કરવાથી તેમજ ગુરૂગમ અને શાસ્ત્રોપદેશથી પણ દેવસ્વરૂપ હૃદયમાં પ્રતિબિંબિત થાય છે. જે કે અમે એ વિષય આ ભૂમિકામાંજ સંક્ષિપ્ત પ્રકારે સ્થાનાંતરે Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ કહી ગયા છીએ તે પણ વિસ્તૃત વર્ણન જાણવાની જીજ્ઞાસાવાળાએ તે આપ્ત પ્રણીત પ્રામાણિક ગ્રંથ દ્વારા જ તે જાણી લેવું, એવી અમારી નમ્ર ભલામણ છે. આ સ્થળે કઈ શંકા કરશે કે ભલે દેવવંદન કરવું, ધ્યાન કરવું, અને મન:શુદ્ધિ રાખવી, એ અમારે કબૂલ પ્રતિમા પૂજા મંજુર છે, પણ દેવવંદન વેળા તથા વાનવેળા શા માટે? સન્મુખ જિનેશ્વરની પ્રતિમા રાખવાનું શું કારણ? આને ઉત્તર સ્પષ્ટ તેમજ સરળ છે. અવલંબન વગર પ્રાથમિક ભૂમિકાવાળાઓ ધ્યાન કરી શકતા નથી. વળી ધ્યાનવિધિમાં પણ ધ્યાતા–ધ્યેય અને ધ્યાનની ત્રિપુટીનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. મૂર્તિ કિંવા પ્રતિમાજીના દર્શન માત્રથી આ કેની મૂર્તિ હશે? એમણે કેવાં ક કર્યો હશે? આપણાથી એમનામાં કઈ જાતની વિશેષતા હશે? ઇત્યાદિ પ્રશ્ન ઉદ્દભવે છે, અને એ પ્રશ્નોનું મનમાં સમાધાન થતાં કિયારૂચિ કિવા સન્માર્ગ પ્રત્યે આદરભાવ ઉત્પન્ન થાય છે. જૈન શાસ્ત્રમાં પ્રતિષ્ઠિત આચાર્યો એકી અવાજે “જિન પ્રતિમા જિન સરખી” એ ગંભીર ઘેષ કરી ગયા છે. જેવી રીતે એક અંગારવતી રમણીય મૂર્તિના દર્શન માત્રથી પ્રેક્ષકના મનમાં વિકારી વૃત્તિઓ એકાએક ઉછાળે મારી વ્હાર ધસી આવે છે, તે જ રીતે વીતરાગમૂર્તિના દર્શન માત્રથી પણ મનમાં રહેલી દિવ્ય વૃત્તિઓ પ્રબળપણે ફુરી આવે છે. આ પ્રમાણે પ્રતિમાપૂજાના સંબંધમાં જેટલું લખવા ધારીએ, તેટલું લખી શકાય તેમ છે. પણ જિનવચનને આજ્ઞારૂપ માની પ્રવર્તતા ભાવિક બંધુઓ માટે તેની વિશેષ આવશ્યકતા નથી. પ્રતિમાજીને સુગંધી દ્રવ્યોથી સ્નાન કરા Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વવું, વિલેપન કરવું, પુષ્પ ચડાવવા, આંગી રચવી અને ટુંકામાં કહીએ તે તેમને સાક્ષાત્ જિનેશ્વર સમજી સર્વ પ્રકારે આભૂષિત અને દેદીપ્યમાન બનાવવા એ દ્રવ્યપૂજા છે, અને તે ભવ્ય શ્રાવકેને માટે ખાસ કર્તવ્ય છે. શાસ્ત્રમાં દ્રવ્યપૂજાના એકવીશ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે, તે પણું સ્મરણમાં રાખવા લાયક છે. એ એકવીશ પ્રકાર નીચે પ્રમાણે છે– (૧) સ્નાન (૨) વિલેપન (૩) ભૂષણ (૪) ફળ (૫) વાસ (૬) ધૂપ, (૭) દીપ (૮) કુલ (૯) તંદુલ (૧૦) પત્ર (૧૧) પગી (૧૨) નૈવેદ્ય (૧૩) જળ (૧૪) વસ્ત્ર (૧૫) છત્ર (૧૬) ચામર (૧૭) વાછત્ર (૧૮) ગીત (૧૯) નૃત્ય (૨૦) સ્તુતિ અને (૨૧) દેવદ્રવ્ય ભંડાર વૃદ્ધિ. મુખ્યત્વે કરીને જિનેશ્વર ભગવાનની દ્રવ્યપૂજા આઠ પ્રકારે થઈ શકે છે. આ આઠ પ્રકારની પૂજામાં બધા પ્રકારનો સમાવેશ થઈ જાય છે. તેમાં જે ગંભીર હેતુ રહે છે, તે આ હાનકડી ભૂમિકામાં સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ શકે તેમ નથી. પ્રત્યેક દ્રવ્યપૂજા વખતે પૂજક આત્માએ કેવા પ્રકારની ભાવના રાખવી જોઈએ તેનું અત્રે સંક્ષિપ્તમાં જ વર્ણન આપ્યું છે. પ્રભુને નિર્મળ જળવડે સ્નાન કરાવતી વખતે આપણું મનમાં એવી ભાવના રહેવી જોઈએ કે-“હે પ્રભુ! આવા પ્રકારના બાહ્ય પ્રક્ષાલનથી જેમ બાહ્ય મળ વિનાશ પામે છે, તેવી રીતે મારા આત્માને અંતરંગ મળ-કમળ પણ એની સાથે જ નાશ પામે.” ચંદનપૂજા કરતી વખતે એવી ભાવના હોવી જોઈએ કે-“હે પ્રભુ! આ ચંદન જેવી રીતે અંગેઅંગમાં શિતળતા પ્રકટાવે છે, તેવી જ રીતે મારા આત્મામાં પણ શીતળતા પ્રકટ હે.” ત્રીજી પુષ્પપૂજા કરતી વખતે એવી ભાવના ઉપર આરૂઢ રહેવું જોઈએ Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ કે “આ પુષ્પ જેવું સુંદર-શુદ્ધ અને પરાગવાળું છે, તેવું જ મારું મન પણ સુંદર શુદ્ધ અને ભાવસુગંધ વિશિષ્ટ છે. ” ચેથી ધૂપપૂજા કરતી વખતે એવી ભાવના વધી જોઈએ કે-“હે પ્રભુ! એરિમાં ધૂપ નાંખવાથી જેવી રીતે ધૂપ સળગે છે, અને તેને ધૂમાડે ઉંચે ઉચે ચાલ્યા જાય છે, તેવી જ રીતે મારા આત્માને લાગેલા કર્મરૂપ કાષ્ટનું દહન થાઓ, અને શુભ ભાવનારૂપી ધૂપ ધૂમાડાની પેઠે ઉંચે ચડે, અને મારો આત્મા પણ ઉચ્ચ સ્થાને અવસ્થિત હે.” પાંચમી દીપક પૂજા કરતી વખતે એવા ભાવ રહેવા જોઈએ કે “હે પ્રભુ! આ દીપક જેવી રીતે અંધકારને દૂર કરી સર્વત્ર પ્રકાશને ફેલાવે છે, તેવી જ રીતે મારા આત્મા ઉપર રહેલો કર્મરૂપી અંધકાર દૂર છે, અને મારે આત્મા દીપકની પેઠે પ્રકાશિત હૈ.” છઠ્ઠી અક્ષતપૂજા કરતી વખતે એવી ભાવના રહેવી જોઈએ કે-“હે પ્રભુ! ચાર ગતિઓમાંના મારા ભવભ્રમણને દૂર કરી મને એક એવું અક્ષત-અખંડ પદ પ્રાપ્ત થાઓ કે જેથી પુનઃ આ જન્મ-જરા મૃત્યુ વાળા સંસારમાં મને રઝળવું ન પડે.” સાતમી નૈવેદ્યપૂજા કરતી વખતે એવી ભાવના હોવી જોઈએ કે-“હે પ્રભુ! આપ જેકે નિર્વેદી અને અનાહારી છે તો પણ આપની સન્મુખ આ નૈવેદ્યની સામગ્રી મૂકી આપને એટલી જ પ્રાર્થના કરું છું કે મને પણ આ પ્રપંચમાંથી મુક્ત કરી આપના જેવું જ અનાહારી પરમાનંદમય પદ પ્રાપ્ત હે.” આઠમી ફળપૂજા કરતી વખતે પણ મનમાં એ ભાવપ્રવાહ વહે જોઈએ કે-“હે પ્રભુ ! આ ફળ આપના ચરણકમળમાં ધરી એટલું જ ઈચ્છું છું કે મને પણ આપના જેવું જ શિવપદરૂપી ફળ પ્રાપ્ત છે.” આ પ્રકારે સંક્ષિપ્ત દ્રવ્યપૂજાનો હેતુ આપે છે, તે ઉપરથી સતરભેદી, એકવીશ પ્રકારી, એકસો આઠ પ્રકારી તથા એકહજાર આઠ પ્રકારી પૂજાને હેતુ પણ કિંચિત્ અંશે સમજાશે. આવા Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ હેતુનું વિસ્મરણ થઈ જવાને લીધે પૂજાના માહાસ્યને જે ઉણપ આવી છે, તે ઉણપ દૂર થાઓ, અને પૂજાનું ઉત્તમોત્તમ ફળ સર્વને પ્રાપ્ત છે. શિઝ ભાવપૂજાને હેતુ. જી. ભાવ શબ્દ પરમાત્માના સ્વરૂપને જ્ઞાનાદિથી નિર્ધાર કરી તે તે લક્ષણનું એકાગ્ર ચિત્તે ચિંતવન કરવાને ઉપદેશ કરે છે. દ્રવ્યપૂજા પણ જે કે ભાવપૂજાનું નિમિત્ત પૂરું પાડે છે, પણ ભાવપૂજા બહુ આવશ્યક અને ઉપકારક છે એ વાતનું વિસ્મરણ થવું જોઈતું નથી. સ્તુતિ તથા સ્તવન વિગેરેના ગાનથી તથા તેમાં રહેલા અર્થના મનનથી ચિત્તમાં ભાવનો ઉદ્દેક થાય છે. ખરેખર ભાવ પ્રકટ કરવા ઈચ્છનારા બધુઓએ સ્તવન-સ્તુતિ આદિમાં રહેલા અર્થને એક વાર નિર્ધાર કરી લે, અને તે પછી પિતે તીર્થંકર પ્રભુમાં જે ગુણે અનુભવે છે, તે ગુણે પિતાનામાં ઉદ્દભવે છે કે નહીં? તેને શાંતભાવે આત્મસાક્ષીએ વિચાર કરે. કેટલાએક માત્ર એષ અને જીન્હા વડે પ્રભુસ્તવન લલકારી જવામાં જ પિતાનું કર્તવ્ય સંપૂર્ણ થયેલું માને છે, પણ એ માન્યતા યથાર્થ નથી. ગુણ અને ગુણની એકતા ન થાય ત્યાં સુધી ભાવપૂજા સફળ થયેલી ગણાતી નથી. ભાવપૂજા મુખ્યત્વે બે પ્રકારની છે. એક તે પ્રશસ્તરાગવાળી ભાવપૂજા અને બીજી શુદ્ધભાવવાળી પૂજે આપણને આપણા પરિવાર તથા વૈભવ ઉપર જે રાગ રહે છે તે સ્વાર્થના અશોવાળે હેવાથી તે રાગને પ્રશસ્ત રાગ કહી શકાય નહીં. પણ નિ:સ્વાર્થ ભાવે-પક્ષપાત રહિતપણે ગુણપણા માટે જે રાગ કુરે તેને પ્રશ Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ સ્તરાગ કહેવામાં આવે છે. આવો પ્રશસ્તરાગ જે કે પુણ્યબંધના હેતુરૂપ થાય છે તે પણ તેથી આત્મગુણ પ્રકટ થતું હોવાથી તેમજ આત્મગુણ સ્થિર થત હોવાથી તે ઉપાદેય છે. શુદ્ધ ભાવપૂજા સામાન્ય જીવેને માટે બહુ વિકટ છે. તે પણ તેનું સંક્ષિપ્ત સ્વરૂપ આ સ્થળે અમે આપવાનું યેગ્ય ધાર્યું છે. જે આત્માના ક્ષપશમભાવી દર્શનગુણ અને જ્ઞાનાદિ ગુણ પ્રભુની પ્રભુતામાં તલ્લીન થયા છે, એટલે જેટલી આત્મશકિત પ્રગટી છે તે સર્વ અરિહંતના ગુણને અનુયાયી કરીને તન્મયતારૂપ કરે તે શુદ્ધ ભાવપૂજા છે. આવી રીતે શુદ્ધ નિર્મલતત્ત્વજ્ઞાની શ્રી અરિહંત દેવ સિદ્ધ ભગવાનના રસથી તેના ગુણની ભેગી ચેતના રંગાય એટલે અન્ય વિકલ્પ ટાળી અનુભવ ભાવના સહિત પ્રભુસ્વરૂપે રસીલી થાય ત્યારે આત્મભાવ પ્રગટે. એટલે ભવ્ય જીવ પહેલાં આત્માવલંબી થાય ત્યારે પોતાના ગુણને સાધતે-નિપજાવતો સમ્યગ્દર્શનાદિક ગુણને પ્રકટ કરતે, ગુણસ્થાનક ઉમે સ્વરૂપાનુભવ કરતા થક તલ્લીનતા કરી અનાદિકાળના સત્તાગત પૂજ્ય સ્વભાવને પ્રગટ કરે. ભાવાર્થ એ છે કે પહેલાં “હું પણ પૂજ્ય અને અનંતગુણ છું” એ નિર્ધારરૂપી સમ્યગદર્શન પ્રકટે, સ્યાદવાદ સત્તાનું પ્રકાશન થાય, પછી જે સત્તા પ્રકટી તેના રમણરૂપ-અનુભવરૂપ ચારિત્ર ગુણ પ્રકટે પછી શુકલ ધ્યાન પ્રકટે, અને અંતે નિરાવરણ કેવલજ્ઞાન પ્રકટે આવી રીતે પરમપૂજ્ય શ્રી અરિહંતને ભાવપૂજા વડે પૂજવાથી પિતાને પૂજ્ય સ્વભાવ પણ પ્રકટ થયા વગર રહે નહીં. એજ ભાવપૂજાને હેતુ અને ભાવપૂજાનું સુંદર પરિણામ છે. ચૈત્યવંદન કરતી વેળા આપણે નિત્ય ગાઈએ છીએ કે— Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રાતિહાર્ય અને “બાર ગુણ અરિહંત દેવ પ્રણમી જે ભાવે, અતિશય, સિદ્ધ આઠગુણ સમરતાં દુ:ખ દેહગ જાવે.” આ બારગુણ તે કયા તેની સમજણ પાડવી અત્ર અસ્થાને નહીં ગણાય. બાર ગુણમાં આઠ પ્રાતિહાર્ય તથા ચાર અતિશયને સમાવેશ થાય છે. પ્રભુની પાસે પ્રતિહારી તરીકે જે કાયમ રહે તેને પ્રાતિહાર્ય એવું નામ અપાય છે. આ પ્રાતિહાર્યોનું સંક્ષિપ્ત સૂચન નીચેના લેકમાં સ્પષ્ટ રીતે કરવામાં આવ્યું છે— अशोकक्षः सुरपुष्पवृष्टिः दिव्यध्वनिश्चामरमासनं च । भामंडलं दुंदुभिरातपत्रं सत्पातिहार्याणि जिनेश्वराणाम् ॥ અર્થાત– અશોકવૃક્ષ, દેવતાઓ વડે થતી પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિ અને છત્ર એ પ્રકારે જિનેશ્વર ભગવાનના આઠ પ્રાતિહાર્યો છે. ભગવાન ક્યાં જ્યાં વિહાર કરે છે અથવા સમવસરે છે, ત્યાં ત્યાં દેવતાઓ પોતે ભકિતભાવથી પ્રભુની કાયાથી બાર ગણે વિસ્તીર્ણ શાખાઓવાળે અશોકવૃક્ષ, પુલની વૃષ્ટિ, પ્રભુની દેશના મનહર રૂપ ધારણ કરે એમાટે સ્વરની પૂર્તિ, ભગવાનને વિંજવા માટે રત્નજડિત વેત ચામરે, ભગવાનને બેસવા માટે સુવર્ણમય સિંહાસન પ્રભુના મસ્તકને પાછલે ભાગે તિ:મંડલ, અને પ્રભુના મસ્તકેપરિ ત્રણ છત્ર, અને આકાશમાં દુંદુભિ-વાજીંત્ર રચે છે. આ પ્રાતિહાર્યોનું ધ્યાન કરતી વેળા આપણે કેવી ભાવના ભાવવી જોઈએ તે પણ શ્રીસિદ્ધસેનસરિ મહારાજે બહુ કવિત્વભરી વાણીમાં કચ્યું છે. અશોકવૃક્ષના પ્રાતિહાર્ય વિષે તેઓશ્રી લખે છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ धर्मोपदेशसमये सविधानुभावात् , आस्तां जनोभवति ते तरुरप्यशोकः। अभ्युद्भते दिनपतौ समहीरुहोऽपि, किंवा विबोधमुपयातिन जीवलोकः॥ ભાવાર્થ-હે પ્રભુ! આપ જ્યારે ધર્મોપદેશ આપે છે, ત્યારે આપની પાસે વૃક્ષ પણ અશેક થઈ જાય છે તે પછી મનુષ્ય શોકરહિત થાય એમાં આશ્ચર્ય જ શું છે? વળી, તેમ બને એ અ સ્વાભાવિક પણ નથી. (કારણકે) સૂર્યોદય થવાથી મનુષ્ય જ માત્ર વિબોધ કિંવા વિકાસને નથી પામતાં, પણ વનસ્પતિ સુદ્ધાં પત્ર સં. કેચાદિ લક્ષણવાળી નિદ્રાને ત્યાગ કરી વિકાસને પામે છે, એ સર્વજન પ્રસિદ્ધ વાત છે. બીજા પ્રાતિહાર્યના સંબંધમાં સૂરીશ્વર મહારાજ વદે છે કેचित्रं विभो ! कथमवाङमुखलुतमेव, विष्वक् पतत्यविरला सुरपुष्पवृष्टिः त्वद्गोचरे सुमनसां यदि वा मुनीश, गच्छति नूनमध एव हि बंधनानि । ભાવાર્થ–હે સ્વામિન! દેવતાઓ જ્યારે પુષ્પની વૃષ્ટિ કરે છે, ત્યારે તે પુષ્પ મુખ ઉંચું રાખીને તથા બીટ-બંધન નીચું રાખીને પૃથ્વી ઉપર પડે છે એ આશ્ચર્યકારક છે, પરંતુ તે પણ એક રીતે તે બનવાજોગ જ છે. કારણકે આપની સમીપે શોભાયમાન કિંવા પવિત્ર મનવાળાનાં અંતર-બાહ્ય બંધને અધમુખ થાય અને ભાવમુખ ઉભુખ થાય એ તે સ્વાભાવિક જ છે. પ્રભુના પ્રભાવથી ભવ્યલોકના ચિત્ત ઉપર કેવી મનહર અસર થાય છે, તેનું આમાં સૂચન કરવામાં આવ્યું છે. જેવી રીતે પુષ્પના બંધને નીચે ઢંકાઈ રહે છે અને પાંદડીઓ વિકસી રહે છે તેવી જ રીતે પ્રભુના દર્શન માત્રથી ભવ્ય પ્રાણીઓના મેરેમમાં વિકસ્વરતા પ્રાપ્ત થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા પ્રાતિહાર્યના સંબંધમાં તેઓશ્રી પ્રકાશે છે કે– स्थाने गभीरहृदयोदाधसंभवायाः पीयूषतां तव गिरः समुदीरयति । पीत्वा यतः परमसंमदसंगभाजो भव्या व्रजति तरसाऽप्यजरामरत्वम् ।। ભાવાર્થ–સમુદ્ર મંથનને અંતે સમુદ્રમાંથી જેવી રીતે અમૃત બહાર આવ્યું હતું અને તેનાં પાનથી દેવતાઓ અમર બન્યા હતા તેવી રીતે આપની વાણુ ગંભીર હૃદયરૂપી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ અમૃતને જ બહાર કાઢે છે, તે સ્વાભાવિક છે કારણકે તેનાં પાનથી ઉત્કટ હર્ષવાળા ભવ્યાત્માઓ જલદીથી અજર-અમર પદને પામી જાય છે. અર્થાત્ આપને દિવ્ય ધ્વનિ અને અમૃત એક સરખા જ સુખકર તથા કલ્યાણકર છે. ચોથા પ્રાતિહાર્યના વિષયમાં તેઓશ્રી દર્શાવે છે કે – स्वामिन् सुदूरमवनम्य समुत्पतंतोमन्ये वदति शुचयः सुरचामरौधाः । येऽस्मै नतिं विदधते मुनिपुंगवाय ते नूनमूर्ध्वगतयः खलु शुध्धभावाः॥ ભાવાર્થ –હે સ્વામિ ! મને એમ લાગે છે કે પવિત્ર દેવતાઓ વડે વિંજાતા ચામરના સમૂહ કે જે અત્યંત નીચે નમીને ઉછળે છે, તેને ઉદ્દેશ મનુષ્યને એવો ઉપદેશ આપવાને જ હે જોઈએ કે “જે મનુષ્ય આ મુનિપુંગવ-તીર્થકર પ્રભુને નમસ્કાર કરે છે તે ખરેખર ઉંચી ગતિવાળા અને ઉચ્ચ ભાવવાળા બને છે.” બીજા શબ્દોમાં કહીએ તો આ ચામરે જણાવે છે કે અમે પણ પ્રભુ આગળ પ્રથમ મસ્તક નમાવીએ છીએ અને એ લઘુતાજ અમને ઊર્ધ્વગતિએ પહોંચાડે છે. પાંચમા પ્રાતિહાર્ય વિષે શ્રી સૂરીશ્વરજી મહારાજ લખે છે કે– Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ श्यामं गभीरगिरमुज्ज्वलहेमरत्नसिंहासनस्थमिह भव्यशिखंडिनस्त्वाम् । आलोकयति रभसेन नदंतमुच्चैश्वामीकरादिशिरसीव नवांबुवाहम् ।। ભાવાર્થ–ભવિ જીવરૂપી મયૂરે તે આ સમવસરણને વિષે ઉજજવળ હેમ અને રત્નથી જડેલા સિંહાસનમાં બેઠેલા શ્યામવર્ણ યુક્ત અને ગંભીર વાણુવાળા આપને, જેવી રીતે મેરૂ પર્વતના શિખરમાં ઉંચે સ્વરે શબ્દ કરતા-ગર્જના કરતા નવીન મેઘને જ જુએ તેમ ઉત્સુકપણાથી જુએ છે. અર્થાત્ મેરૂ પર્વતને સ્થાને સિંહાસન સમજવું અને મેઘને સ્થાને પ્રભુનું શ્યામ શરીર તથા ગર્જનાને સ્થાને પ્રભુની વાતું સમજવી. - છઠ્ઠા પ્રાતિહાર્યને વિષે એવી ભાવના રહેવી જોઈએ કે– उद्गच्छता तव शितिद्युतिमंडलेन लुप्तच्छदच्छविरशोकतरुर्बभूव । सानिध्यतोऽपि यदि वा तव तिराग नीरागतां व्रजति को न सचेतनोऽपि।। ' અર્થાત્ ભગવાનના મહા તેજસ્વી ભામંડળને લીધે અશેકવૃક્ષની પત્રકાંતિ તથા રક્તતા પણ લપાઈ ગઈ, તેનું કારણ સ્પષ્ટ જ છે કે રાગદ્વેષ રહિત શ્રી વિતરાગ ભગવાનની સમીપતાના પ્રભાવે ચેતનવંત પ્રાણું નીરાગતા કિંવા નિર્મમત્વભાવને પામે એમાં આશ્ચર્ય જ નથી. પ્રભુની વાણું સાંભળવાથી જે અનહદ લાભ થાય છે, તેને એક બાજુ રાખીએ, પ્રભુના દર્શનથી જે દૈવી આનંદ પ્રકટે છે તેને પણ એક તરફ રહેવા દઈએ, તે પણ પ્રભુની સમીપતામાં રહેવા માત્રથી પણ કેટલો લાભ થાય છે તેનું આ લોકમાં સૂચન કરવામાં આવ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ સાતમા દેવદુંદુભિ નામના પ્રાતિહાર્ય વિષે કેવી ભાવના સેવવી એ દર્શાવતા શ્રીમાન સૂરીશ્વર મહારાજ આ પ્રમાણે કહે છે – भो भोः प्रमादमवध्य भजध्वमेन-मागत्य निर्देतिपुर्त प्रतिसार्थवाहम् । एतनिवेदयति देव जगत्रयाय मन्ये नदन्नभिनभः मुरदुंदुभिस्ते ।। અર્થાત-પિતાની ગર્જના વડે આકાશને ઘેરી લેતે અને શ. ખાયમાન કરતો દેવદુંદુભિને નાદ જગતને એમ સંબંધી રહ્યો છે કે “હે ત્રણ જગતના પ્રાણુઓ! આળસાદિ અંતરંગ શત્રુઓને ત્યજી દઈ આ શ્રી તીર્થંકર પ્રભુ કે જે તમને મોક્ષમાર્ગ દર્શાવનાર છે, તેમની પાસે આવે અને તેમનું શરણ સ્વીકારે.” આ પ્રાતિહાર્યથી પ્રભુ જગદુદ્ધારક તથા જગતને અભયદાન દાતા છે એમ સૂચિત થાય છે. છેલ્લા છત્રત્રય નામના આઠમા પ્રાતિહાર્યની ભાવના વિષે આચાર્યશ્રી કહે છે કેज्योतितेषु भवता भुवनेषु नाथ, तारान्वितो विधुरयं विहताधिकारः। मुक्ताकलापकलितोच्चसितातपत्रव्याजात्रिधा धृवतनुर्बुवमभ्युपेतः॥ ભાવાર્થ–હે પ્રભુ! આપના ઉપર જે ત્રણ છત્ર જેવું દેખાય છે તે છત્ર નથી, પરંતુ મુક્તાના સમૂહથી યુક્ત અને ઉલૂસિત એવા છત્રના ન્હાનાથી ચંદ્ર પોતે પોતાના તારામંડળ સાથે ત્રણ પ્રકા૨નું શરીર ધારણ કરી આપની પાસે સેવા અર્થે હાજર થયે હેય એમ લાગે છે. ચંદ્ર તમારી સેવામાં હાજર થાય એમાં નવાઈ પણ નથી. કારણ કે તેને અધિકાર જગતને જે પ્રકાશ આપવાનો હતો તે આપના પ્રકાશથી હણાઈ ગયું હતું, કેમકે આપ પોતે જ્યાં ત્રણ Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ २४ ભુવનને પ્રકાશિત કરતા હો ત્યાં ચંદ્ર બિચારે નિષ્ફળ થાય એમાં કંઈ આશ્ચર્ય નથી ! આ પ્રમાણે આઠ પ્રાતિહાર્યો જેમ સમજવા યોગ્ય છે તે જ પ્રકારે ચાર અતિશયે પણ સમજવા લાયક છે. (૧) અપાયાપગમ અતિશય કે જેના વડે દ્રવ્યભાવ સર્વ પ્રકારના ઉપદ્રવે નાશ પામે છે, (૨)જ્ઞાનાતિશયકે જેનાવડે ભગવાન કાલકનું સ્વરૂપ હસ્તામલકવત્ નીહાળી શકે છે, (૩) પૂજાતિશય કે જેનાવડે ભગવાનની પૂજા કરવાની રાજા-મહારાજા-ચક્રવર્યાદિ અને ઇદ્ર જેવા પણ અભિલાષા રાખે છે, (૪) વચનાતિશય કે જેનાથી શ્રી તીર્થકર પ્રભુની વાણું ૩૫ ગુણ સંયુક્ત હાઈને દેવ, મનુષ્ય અને તિર્યંચને પોતપોતાની ભાષામાં સમજાય છે. અમે આ ભૂમિકામાં પૂર્વે એકવાર કહી ગયા છીએ કે યથાયોગ્ય વિધિના અભાવે આપણે દેવદર્શન કિંવા દેવપૂચૈત્યવંદનની જાનું ફળ જેવું જોઈએ તેવું પ્રાપ્ત કરી શક્તા વિધિ. નથી, એટલા માટે આ સ્થળે તે વિષે કંઈક સ્પષ્ટતા કરવાનું અમે ઉચિત ધાર્યું છે. ચૈત્યવંદન કરનારે પ્રથમ દશત્રિક સમજી લેવા જોઈએ તે નીચે પ્રમાણે– (૧) નૈધિક ત્રિક–પ્રથમનિસીહી દેરાસરે જતાં અગ્રદ્વારે કહેવી. આ નિસહીના ઉચ્ચારની સાથેજ ઘર વિગેરેના સાવઘ–પાપમય વ્યાપારથી નિવવું. નિસીહીને અર્થ પણ એજ છે કે પાપમય વ્યાપારેને મનવચન-કાયાથી નિષેધ કરે. બીજી નિસહી જિનગૃહ-ગભારામાં પેસતી વખતે ઉચ્ચારવી, અને તેની સાથે દેરાસરને લગતા વ્યાપારેથી નિવૃત્તી દ્રવ્યપૂજામાં મનને જોડવું, ત્રીજી Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ નિસીહી ચૈત્યવંદનના અવસરે ભણવી, અને તેની સાથે દ્રવ્યપૂળથી નિવત્તી સ્તવનાદિવડે ભાવપૂજામાં તલ્લીન થવાને પ્રયત્ન કરો. ' (૨) પ્રદક્ષિણાત્રિક–દેરાસરના દક્ષિણ ભાગથી ચિત્યને ત્રણ પ્રદક્ષિણા દેવી અને મનમાં એવી ભાવના ભાવવી કે સંસાર બ્રમણથી છૂટવા માટે પ્રભુની જમણી બાજુથી ત્રણ પ્રદક્ષિણા કરી અનુક્રમે જ્ઞાન-દર્શન અને ચારિત્રની આરાધના કરું છું, અર્થાત ત્રણ પ્રદક્ષિણ જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ રત્નત્રયની સિદ્ધિને માટે આપું છું. (૩) પ્રણયત્રિક—બે હાથ જોડી અંજલી કરી પ્રણામ કરવા તે, કેડથી શરીરને જરા નમાડી માથા તથા હાથ આદિથી ભૂમિને સ્પર્શ કરવો તે, ત્રીજું પંચાંગ પ્રણામ એટલે બે જાન, બે હાથ તથા મસ્તક ભૂમિએ લગાડી ખમાસમણ આપી પ્રણામ કરવા તે. આ ત્રણ પ્રકારે પ્રભુને પ્રણામ થઈ શકે છે. (૪) પૂજારિક-(૧) અંગપૂજા (૨) અગ્રપૂજા (૩) ભાવપૂજા એમ ત્રણ પ્રકારે પ્રભુપૂજા થઈ શકે છે. અંગપૂજામાં મન-વચનકાયાની પવિત્રતા સાથે વસ્ત્રો, પૂજાનાં સાહિત્ય તથા ભૂમિ અને ધનની પણ શુદ્ધિ હેવી જોઈએ. પ્રથમ શુદ્ધ અને નિર્દોષ સ્થાને શાંતચિત્તે સ્નાનાદિ કરી, નિર્મળ વસ્ત્રો પરિધાન કરી. આપડે મુખકેશ થાય એવું ઉત્તરાસંગ રાખી મુખકેશ બાંધી પ્રભુની અંગ પૂજામાં પ્રવૃત્ત થવું ઉચિત છે. અંગપૂજાના પ્રારંભમાં પ્રતિમાના પ્રક્ષાલન પૂર્વે ભગવાનના અંગને મારપીંછથી કે પંજણથી પ્રમાજેવું અને ત્યારબાદ સ્નાન કરાવવું. સ્નાન થઈ રહ્યા પછી પ્રભુના Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ અંગને અંગલુહણા વતી લુછી નાખી કેસર-ચંદનકર આદિથી વિલેપન કરવું તેમજ ઘરેણુ તથા કુલ આદિ ચડાવી મનને ઉલસિત કરવું. આ સર્વ પ્રવૃત્તિ દરમીયાન એક વાત મનમાં સતત જાગૃત રહેવી જોઈએ કે માત્ર પ્રભુને શૃંગારવા માટે જ પૂજા નથી પણ તેની સાથે આપણે પ્રભુ જેવા નિર્દોષ બની શકીએ એટલા માટે આ બધી વિધિ સેવવામાં આવે છે. પૂજક આત્માએ કેવળ બાધાકંબરમાં જ મુંઝાઈ નહીં જતાં આત્મિક ગુણે પ્રાપ્ત કરવાને લક્ષ રાખવું જોઈએ એવું કહેવાનો આશય રહે છે. અગ્રપૂજામાં ધૂપ-દીપ-નૈવેદ્ય આદિને સમાવેશ થઈ જાય છે. અર્થાત્ પ્રભુની આગળ ધૂપ કર, દીપક પ્રકટાવ તથા અક્ષત ફળને નૈવેદ્ય ધરવા અને આરતી મંગળ દી ઉતાર, ઘંટ બજાવ એ સર્વ અપૂજાને વિષય છે. ચેખાને સાથીઓ કરતી વખતે પણ સાથીઆના ચાર પાંખડા તે ચારગતિ–મનુષ્યગતિ, દેવગતિ, નરકગતિ તથા તિર્યંચગતિ છે એમ વિચારી એ ચારે ગતિથી મુકત થવા સારૂ તેની ઉપરના ત્રણ બિંદુ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી-ત્રણ રત્ન પ્રાપ્ત કરવાની ભાવના ભાવવી જોઈએ. એટલું જ નહીં પણ સાથીયાના સર્વોપરિ ભાગે જે અર્ધ ચંદ્રાકાર ચિન્હ કરવામાં આવે છે તે સિદ્ધશિલાની પ્રતિકૃતિ છે એમ વિચારી એ સ્થાન મેળવવાની રિલેકનાથને પ્રાર્થના કરવી જોઈએ. ભાવપૂજામાં સ્તુતિ, સ્તવન તથા ચૈત્યવંદનને સમાવેશ થાય છે, કાર્યની સરળતા ભાવનેજ અવલંબે છે એ વાત અમે પૂર્વે પણ અનેકવાર કહી ગયા છીએ, તેથી આ ભાવપૂજા વખતે સ્તુતિ સ્તવન Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૭ નાદિના અર્થોનું મનન કરતાં ભાવનાશ્રેણીએ આરોહુણુ કરવાના અભ્યાસ રાખવા. (૫) અવસ્થાત્રિક–પિંડસ્થ અવસ્થા, પદ્મસ્થ અવસ્થા અને રૂપાતીત અવસ્થા એ ત્રણ અવસ્થાના આ અવસ્થાત્રિકમાં સમાવેશ થાય છે, પ્રભુએ તીર્થંકર નામક આંધ્યુ ત્યારથી લઇને કેવળજ્ઞાનપ્રાપ્ત કર્યું ત્યાં સુધીની અવસ્થાને છદ્મસ્થ અવસ્થા કહેવામાં આવે છે. અને તેમાં પણ જન્માવસ્થા, રાજ્યાવસ્થા, શ્રમણાવસ્થા, સમાઇ જાય છે. પ્રભુને સ્નાન કરાવતી વખતે જન્માવસ્થાનું ચિંતન કરવુ', કેશર-ચ ંદન અને શૃંગારી ચડાવતી વખતે રાજ્યાવસ્થાનુ ચિંતવન કરવું અને ભગવંતની કેશાદિ રહિત મૂર્ત્તિ નિહાળી શ્રમણાવસ્થાનું ધ્યાન કરવું. પદ્મસ્થ અવસ્થાનું ધ્યાન કરતી વેળા કેવળી તરીકેની અવસ્થા ચિતવવી, અને તેની સાથે આઠ પ્રાતિહા તથા ચાર અતિશયની ભાવના સંયુક્ત કરવી. રૂપાતીત અવસ્થા એ સિધ્ધપણાની અવસ્થા છે. પ્રભુને પકાસને અથવા કાયાત્સ મુદ્રાએ સ્થિત થયેલા નિહાળી તદ્રુપ થવાની ભાવના ભાવવાની છે. ( ૬ ) દિશાવર્જનત્રિક-ઉંચી-નીચી અને આડી અવળી દ્રષ્ટિ ફેરવવી મૂકી દઇ કેવળ માત્ર જિનમુખ ઉપરજ દ્રષ્ટિ સ્થાપી રાખવી તેને દિશાવનત્રિક નામથી સધવામાં આવે છે. 6. (૭) પદભૂમિપ્રમાર્જનત્રિક-ચૈત્યવંદનાદિ કરતી વખતે પગ મૂકવાની ભૂમિને ત્રણવાર પુજવી તેના આ ત્રિકમાં સમાવેશ છે. (૮) આાલખનત્રિક-નમુક્ષુણું વગેરે સૂત્રના ઉચ્ચાર કરતાં અક્ષરો શુધ્ધ રીતે ખેલવા તે વર્ણાલખન અને સૂત્રના અર્થનું મનન Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૮ કરવું તે અર્થાલંબન તથા જિન પ્રતિમાની ઉપર દષ્ટિ સ્થાપી રાખવી તે પ્રતિમાલંબન, એમ આલંબનના પણ ત્રણ પ્રકાર છે. (૯) મુદ્રાવિક–અર્થાત્ ગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તાશુક્તિમુદ્રા એમ ત્રણ પ્રકારની મુદ્રાઓ સમજી ભાવિક પૂજકે યોગ્ય અવસરે તે મુજબ વર્તવું. બે હાથની દશે આંગળીઓને પરસ્પર મેળવી કમળના ડેડાના આકારે હાથ જોડી પેટ ઉપર કાણું રાખવી તે રોગમુદ્રા કહેવાય. આ મુદ્રાએ ખમાસમણ દેવા અને સ્તવનાદિ કહેવાં. બે પગના આંગળાની વચમાં આગળ ચાર આંગળ જેટલું અને પાછળથી સહેજ ઓછું અંતર રાખી ઉભા રહી કાઉસગ્ન કરે તે જિનમુદ્રા કહેવાય. આ મુદ્રાએ વાંદણ દેવાના છે, અરિહંત ચેઈઆણું આદિ કહેવાનું છે તથા કાઉસગ્ન કરવાના છે. બે હાથ સરખા ગર્ભિતપણે ભેગા કરી કપાળના મધ્યભાગમાં લગાડવા તેને મેતીની છીપ જેવી મુદ્રા કહેવામાં આવે છે. આ મુદ્રાએ જયવીયરાય આદિ ભણવાના છે. (૧૦) પ્રણિધાનવિક–(૧) જાતિ ચેઈઆઈ ગાથાથી ચૈત્યવંદનરૂપ પ્રણિધાન થાય છે, (૨) જાવંત કેવી સહુ ગાથાથી ગુરૂવંદનરૂપ પ્રણિધાન થાય છે અને જ્યવયરાય પ્રમુખ સૂત્રથી પ્રાર્થના સ્વરૂપ પ્રણિધાન થાય છે. એ ત્રણ પ્રકારના પ્રણિધાનનું સ્વરૂપ લક્ષમાં રાખવા યોગ્ય છે. દેરાસરમાં પ્રવેશ કરતી વેળા ઉક્ત દશત્રિક જાણવાની જેમ જરૂર છે તેજ પ્રકારે અભિગમનું સ્વરૂપ પણ લક્ષગત હેવું જોઈએ. અભિગમના પાંચ પ્રકાર છે. (૧) ફળ-ફુલાદિ સચિત્ત વસ્તુને ત્યાગ કરે. (૨) નાણુ-વસ્ત્ર-આભૂષણ આદિ અચિત્ત વસ્તુને ન છાંડવી, Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ (૩) મનને એકાગ્ર કરવું. (૪) ઉત્તરસંગ એકવડું અને બને છેડાસહિત રાખવું. (૫) જિનેશ્વરને દૂરથી નીહાળી અંજલિબદ્ધ પ્રણામ કરવા અને “નમે જિણાણું”ને ઉચ્ચાર કર. દર્શન કરતી વેળા પુરૂષોએ જિનેશ્વર ભગવાનની જમણું દિશાએ ઉભા રહેવું અને સ્ત્રીઓએ ડાબી દિશામાં ઉભા રહેવું એવી શાસ્ત્રજ્ઞા છે. આ આજ્ઞાનું કેટલેક સ્થળે પાલન થતું નહીં હોવાથી સ્ત્રી-પુરૂષને સંઘટ્ટ થાય છે, તે ઈચછવા જોગ નથી. પ્રસંગોપાત અવગ્રહ અને વંદના સંબધે પણ બે બોલ કહીશું. જિનેશ્વર ભગવાનથી ૯ હાથ દૂર રહી ચૈત્યવંદના કરવી, તેને જઘન્ય અવગ્રહ કહેવામાં આવે છે. નવ હાથથી વધારે અને સાઠ હાથની અંદર રહી વંદના કરવી તેને મધ્યમ અવગ્રહ કહેવાય છે અને સાઠ હાથ દૂર રહી વંદના કરવી તે ઉત્કૃષ્ટ અવગ્રહ લેખાય છે વંદનાના પણ તેવા ત્રણ ભેદ છે. કેવળ નવકારાદિ સ્તુતિ *કાદિથી પ્રભુવંદના કરવી તે જઘન્ય વંદના, ચૈત્યવંદન કરી, નમુથુછું ભણી, ઉભા થઈ અરિહંત ચેઈઆણું કહી કાઉસગ્ગ પારી સ્તુતિ કહેવી તેને મધ્યમ વંદના અને પાંચ નમુથુણં આઠ સ્તુતિ તથા જાવંતિ ચેઈયાણું, જાવંત કેવી સાહુ અને જ્યવીયરાય વડે વંદના કરવી, તેને ઉત્કૃષ્ટ વંદના કહેવામાં આવે છે. • આપણે જે સ્તવનોનો દેવમંદિરમાં પાઠ કરીએ છીએ, તેને પણ પૂર્વાચાર્યોએ ચાર ભાગમાં વહેંચી નાંખ્યા છે અને તે ભેદે ૧ આ અવગ્રહમાં દેરાસરની વિશાળતા વિગેરે પ્રમાણુ ધ્યાનમાં રાખી તદ્યોગ્ય અવગ્રહ જાળવવાના છે. Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ પણ આત્મપકારક હોવાથી હૃદયમાં રાખવા લાયક છે. સ્તવનના સામાન્યતઃ ચાર પ્રકાર છે. (૧) પ્રભુ પાસે મોક્ષની માંગણી થતી હેય, એવા પ્રકારના સ્તવનને યાચારૂપ સ્તવન કહેવામાં આવે છે. દાખલા તરીકે–“જિનાજી ચંદ્રપ્રભુ અવધારે કે નાથ નીહાળજો રે” એ સ્તવનમાં કર્તા રામવિજય કવિ પોતે પિતાને ઉદ્ધાર કરવાની શ્રી વીતરાગદેવને પ્રાર્થના કરે છે. તેથી તેવી ઢબના સ્તવને યાચારૂપ સ્તવનમાં સ્થાન પામે છે, (૨) ગુણત્કીર્તનરૂપ સ્તવન અર્થાત્ પ્રભુના બાહ્ય અને આભ્યતર ગુણેના વર્ણન સાથે તેમની વાણું અને અતિશનું સ્વરૂપ જેમાં લક્ષગત થતું હોય તેને ગુણોત્કીર્તનરૂપ સ્તવન કહેવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે – શ્રી શ્રેયાંસ જિર્ણોદ ઘનાઘન ગહગહ્યો રે, વૃક્ષ અશોકની છાયે સુભર છાઈ રહ્યો , ભામંડળની ઝબક ઝબૂકે વીજળી રે, ઉન્નત ગઢત્રિક ઇંદ્ર ધનુષ્ય શોભા મળી રે.” આ સ્તવનમાં પ્રભુના અતિશનું અને પ્રાતિહાર્યોનું ચિત્ર દષ્ટિ સન્મુખ ખડું થાય છે. તેથી તેને ગુણકીર્તનરૂપ સ્તવનની કક્ષામાં મૂકવામાં આવે છે. (૩) સ્વનિંદારૂપ સ્તવન-અર્થાત્ સ્તોત્ર ભણનાર જે કાવ્યવડે પિતાની આત્મનિંદા પ્રભુ પાસે સરલ ચિત્તે કરતે હોય, તેને સ્વનિંદારૂપ સ્તવન કહેવાય છે. દાખલા તરીકે રત્નાકરપચીશી કે જેમાં બહુ અસરકારક રીતે સ્વદોનું વર્ણન કર્યું છે, તે આ પેટામાં સમાઈ શકે તેમજ ગુજરાતી ભાષાના સ્તવનેમાં પણ પ્રભુજી મુજ અવગુણ મત દેખે– Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૧ રાગદશાથી તુ રહે ન્યારા, હું મન રાગે ઘાલુ > દ્વેષરહિત તુ સમતા ભીના, દ્વેષમારગ હું ચાલુ. પ્રભુજી એવા અનેક સ્તવના મળી આવે છે. (૪) આત્મસ્વરૂપાનુભવ અર્થાત્ પ્રભુ સન્મુખ નિશ્ચય સ્વરૂપથી પોતાનામાં અને પ્રભુજીમાં લેશ પણ ભેદ નથી એવા અનુભવપૂર્વક સમળ આત્મસ્વરૂપના નિરૂપણ સાથે સ્તુતિ કરવી, તેને આત્મસ્વરૂપાનુભવરૂપ સ્તવન કહેવાય. દાખલા તરીકે 66 જગત્ દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જો, તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે સમ્યગ્ જ્ઞાન સુધારસ ધામ જો, છાંડી દુ ય મિથ્યા નિંદ પ્રમાદની રે-” જાગ્યા Jain Educationa International " ઇત્યાદિ સ્તવના કે જેમાં સ્તુતિ કરનાર શુદ્ધાત્મા પ્રભુની સાથે તટ્વીનતા અનુભવતી હોય તેને ઉપર કહી તેવી કાટીમાં મૂકવામાં આવે છે. For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ 6 અંતિમ વચન. - અવિધિએ થતું પૂજન તથા વંદન દૂર થાય અને પૂર્વાચાર્યોએ દર્શાવેલ ફળ પ્રાપ્ત થાય એટલા માટે અમે શાસ્ત્રીય પદ્ધત્તિને કિંચિત્ પરિચય આપવાને આ ભૂમિકામાં પ્રયત્ન સેવ્યું છે. તેમાં જે કંઈ પણ સ્થળે ભૂલચૂક કે પ્રમાદ જેવું જણાય છે તેને માટે ક્ષમા યાચી છેવટે પ્રાથીએ છીએ કે વીતરાગ દેવની પૂજા કે જે પાપને લેપ કરે છે, દુર્ગતિને કાચી ઘડીમાં દળી નાંખે છે, આપદાઓને સંહાર કરે છે, પુણ્યને સંચય કરે છે, સંદર્યને–લક્ષ્મીને વધારે છે, આરોગ્ય સંભાગ્ય અને પ્રેમને ખીલાવે છે. એટલું જ નહીં પણ યશરાશિને પ્રસરાવી અંતે સ્વર્ગ તથા મેક્ષ પર્યત લઈ જઈ શકે છે તે પૂજા અને તે પૂજાનું અલૈકિક રમણીય ફળ અમારા વાચકને પણ પ્રાપ્ત થાઓ. પ્રકાશક, Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. સ્તવનસંગ્રહ ખંડ ૧ લે, પ્રાત:સ્મરણ પૃષ્ઠ ૧ થી ૧૬. નામ. પૃષ્ઠ. ૧ નવકાર મંત્ર. ૨ ૨ નવકાર મ ંત્રનું માહાત્મ્ય-છંદ.(વાંછિત પૂવિવિધ પરે)ર ૩ શ્રી ગૌતમસ્વામીના રાસ. ( માટા ) ૪ શ્રી ગીતમસ્વામીના છંદ.( વીર જિનેશ્વર કેરી શિષ્ય ) ૧૧ ૫ શ્રી ગીતમસ્વામીનું પ્રભાતી સ્તવન.( માત પૃથ્વી સુત .... ૧૨ નખર. .... .... .... Jain Educationa International .... પ્રાત: ઉઠી નમા ) ૬ સાળ મહાસતીઓનુ પ્રાતઃસ્મરણ. ( આદિનાથ આદે ... .... ૧૧ દેરાસરે જવાની વિધિ. ૧૨ સ્વસ્તિક ( સાથીયા )ની સમજણુ. ૧૩ પૂજા કરવાની વિધિ. ૧૪ પૂજાની દ્રવ્ય સામગ્રી. ૧૩ 4100 જિનવર વદી ) ૭ શ્રી પ્રભાતી સ્તવન. ( ઉઠા ઉઠા રે:મારા આતમરામ) ૧૪ ૮ વિષયવાસનાત્યાગનું પ્રભાતી સ્તવન. ( વિષયવાસના ૧૫ .... .... ત્યાગા ચેતન ) ૯ શ્રી પ્રભાતી સ્તવન ( રે જીવ જિનધર્મ કીજીએ ) ૧૫ ૧૦ શ્રી પ્રભાતી સ્તવન. ( જાગે સા જિન ભક્ત કહાવે ) ૧૬ સ્તવનસ‘ગ્રહ ખ’ડ ર જો.દેરાસરે જવાનીવિધિ પૃષ્ઠ ૧૭ થી ૩૪ .... 1000 .... .... .... 100 .... ... .... .... .... For Personal and Private Use Only 0000 6000 **** ... 1000 .... ૧૭ ૧૮ ૧૯ ૨૦ Page #39 -------------------------------------------------------------------------- ________________ અથ ચૈત્યવંદન વિધિ પૂર્ણ ૨૧ થી ૨૬. ૧૫ સ્તુતિ (અઘ મે સફલ જન્મ) . . . ૨૧ ૧૬ અથ ચૈત્યવંદન. (બાર ગુણ અરિહંત દેવ). ૧૭ અથ કિંચિ. ૧૮ અથ નમુથુછું. .... ૧૯ અથ જાવંતિ ચેઈઆઈ. ૨૦ અથ જાવંત કેવિ સાહૂ. ૨૧ અથ નમસ્કાર. .. ૨૨ અથ સ્તવન. (અંતરજામી સુણ અલસર) ૨૩ અથ જય વિયરાય. •. • ૨૪ ૨૪ અર્થ અરિહંતજીયાણું. ૨૫ અથ અન્નથુ ઊસસિએણું. . ૨૬ અથ થાય (શ્રી શત્રુંજય તીરથ સાર) ૨૬ જિનદર્શન તથા પૂજા ભાવના સ્વરૂપ પૃષ્ઠ ૨૯ થી ૩૦ ૨૭ દર્શનભાવના. (દર્શનાત્ દુરિતáસ) . ૨૮ પૂજાભાવના. (પ્રભુ પૂજનકું હું ચ ) ૨૯ નવ અંગ પૂજાના દેહા. (જલ ભરી સંપુટ પત્રમાં) ૩૦ પ્રદક્ષિણાના દુહા. (કાલ અનાદિ અનંતથી) - ૩૧ સાથી કરતી વેળા ભાવનાના દુહા, • • ૩૨ ફળ મૂતી વખતે ભાવવાના દુહા. ... ૩૩ જિનદર્શન મહિમા ફળ. (યાસ્યાખ્યાયતનં જિનમ્ય લભતે). • • • • ૩૦ ૩૪ દર્શન કર્યા પછી કેટલીક જાણવાજોગ સૂચના. - ૩૧ Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ovie ૩૫ આજીવિકા ચલાવવાના સાત પ્રકાર. ૩૬ દ્રવ્યશુદ્ધિ. • ૩૭ આવક જાવકને નિયમ. ૩૮ ધર્મ, અર્થ અને કામ. ૩૯ દેશ કાળ વિરૂદ્ધ. • ૪૦ રાત્રિભોજનને ત્યાગ. • • - ૩૪ સ્તવનસંગ્રહ ખંડ ત્રીજે. તિથિ વિગેરેનાં ચૈત્યવંદને, સ્તવને તથા થેયે પૃષ્ઠ ૩પ થી ૪૬. ૪૧ બીજનું ચૈત્યવંદન (વિધ ધર્મ છણે ઉપદિશ્ય) ૩૫ ૪૨ બીજનું સ્તવન. (પ્રણમી શારદ માય) • ૩૫ ૪૩ જ્ઞાન પંચમીનું ચૈત્યવંદન. (ત્રિગડે બેઠા વીર જિન) ૩૭ ૪૪ જ્ઞાનપંચમીનું સ્તવન. (પંચમી તપતમે કરેરે પ્રાણી) ૩૭ ૪૫ અષ્ટમીનું ચૈત્યવંદન. (માહા સુદિ આઠમને દિને) ૩૮ ૪૬ અષ્ટમીનું સ્તવન. (હરે મારે ઠામ ધરમના સાડા પચવીશ દેશ ) . . • • ૩૮ ૪૭ એકાદશીનું ચૈત્યવંદન. (શાસનનાયક વીરજી). ૩૯ ૪૮ એકાદશીનું સ્તવન. (જગપતિ નાયક નેમિ જિણિંદ. ૪૦ ૪૯ નવપદજીનું ચૈત્યવંદન. (શિવસંપદા વરવા સદા નવ પદ ધરું હું ધ્યાનમાં). . . . ૪૧ પ૦ શ્રી સિદ્ધચક્રનું સ્તવન. (શ્રી સિદ્ધચક્ર આરાધીએ) ૪૨ ૫૧ અખાત્રીજનું સ્તવન. (આદિ જિણેશ્વર કીયે પારણું) ૪૨ પર પજુસણનું સ્તવન. (પર્વ પજુસણ આવીયાં રે લાલ) કર ૫૩ દિવાળીનું સ્તવન (મારે દીવાલી થઈ આજ ) . ૪૩ Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૫૪ બીજની થાય. ( દિન સકળ મનેહર) ૫૫ પાંચમની થાય. (શ્રાવણ સુદિ દિન પંચમી એ) • ૪૪ પદ આઠમની થાય. (મંગળ આઠ કરી જસ આગળ) - ૪૪ પ૭ એકાદશીની થાય. (એકાદશી અતિ રૂઅડી) - ૪૪ ૫૮ પજુસણની થાય (સત્તરભેદી જિનપૂજા રચીને) • ૪૫ ૫૯ સિદ્ધચકની થેય (જિનશાસન વંછિત) • ૬. નિત્ય સ્તુતિ (સકળ કરમ વારી) • • • ૪૫ ૬૧ સ્તુતિ કાવ્ય (અશોકવૃક્ષ)... . . . ૪૬ સ્તવનસંગ્રહ ખંડ ૪ થે. એવીશ તીર્થંકરનાં ચૈત્યવંદને, સ્તવને તથા થેયે પૃષ્ઠ ૪૬ થી ૭૬. ૬૨ સ્તુતિ (તુચ્ચું નમસ્ત્રિભુવનાહિરાય નાથ,) .... .... ૪૬ ૬૩ શ્રી કષભજિન ચૈત્યવંદન (આદિ દેવ અલવેસરૂ) ૪૭ ૬૪ શ્રી અજિતનાથ , , (અજિતનાથ પ્રભુ અવતર્યા.૦૪૭ ૬૫ શ્રી સંભવનાથ ,, , (સાવથ્થી નયરી ધણી) ... 9 ૬૬ શ્રી અભિનંદન ,, , (નંદન સંવર રાયના) ... ૪૭ ૬૭ શ્રી સુમતિનાથ , , (સુમતિનાથ સુહંકરૂ) • ૪૮ ૬૮ શ્રી પદ્મપ્રભ , , (કોસંબી પુરી રાજીએ) • ૪૮ ૬૯ શ્રી સુપાર્શ્વનાથ ,, , (શ્રી સુપાસ જિર્ણોદ પાસ) ૭૦ શ્રી ચંદ્રપ્રભ (લક્ષ્મણ માતા જનમીયા)..... ૭૧ શ્રી સુવિધિનાથ , (સુવિધિનાથ નવમા નમું) ૪૯ ૭૨ શ્રી શીતળનાથ , , (નંદા દરથ નંદને) ... ૭૩ શ્રી શ્રેયાંસનાથ , , (શ્રી શ્રેયાંસ અગ્યારમા) - ૪૯ ૭૪ શ્રી વાસુપૂજ્ય , , (વાસવવંદિતવાસુપૂજ્ય) - ૫૦ Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૭૫ શ્રી વિમળનાથ , (કંપિલપુરે વિમળ પ્રભુ) • ૫૦ ૭૬ શ્રી અનંતનાથ , , (અનંત અનંત ગુણ આગરૂ) ૫૦ ૭૭ શ્રી ધર્મનાથ , , (ભાનુનંદન ધર્મનાથ) • ૫૧ ૭૮ શ્રી શાંતિનાથ , , (શાંતિજિનેશ્વરસેળમા) પ૧ ૭૯ શ્રી કુંથુનાથ , , (કુંથુનાથ કામિત દીયે) ૫૧ ૮૦ શ્રી અરનાથ , , (નાગપુરે અર જિનવરૂ) પ૧ ૮૧ શ્રી મલ્લિનાથ , , (મલ્લિનાથ ઓગણીશમા) પર ૮૨ શ્રી મુનિસુવ્રત સ્વામી (મુનિસુવ્રત જિન વશમા) પર ૮૩ શ્રી નમિનાથ , , (મિથિલા નયરીને રાજીએ) પર ૮૪ શ્રી નેમિન્ગથ , , (નેમિનાથ બાવીશમા) ૫૩ ૮૫ શ્રી પાર્શ્વનાથ , , (આશ પૂરે પ્રભુ પાસજી) પ૩ ૮૬ શ્રી મહાવીરસ્વામી , (સિદ્ધારથ સુત વંદીએ) ૧૩ ૮૭ શ્રી આદીશ્વર પ્રભુનું સ્તવન (માતા મરૂદેવીના નંદ) ૫ક ૮૮ શ્રી અજિતનાથ પ્રભુનું સ્તવન (અજિતનાથજી અર્જઉચરું) ૫૪ ૮૯ શ્રી સંભવનાથ પ્રભુનું સ્તવન. (સાહેબ સાંભળો રે) ૫૫ ૯૦ શ્રી અભિનંદન પ્રભુનું સ્તવન. (કરૂણા નજરથી પ્રભુજી કૃપાળું) • • • પદ ૯૧ શ્રી સુમતિનાથ પ્રભુનું સ્તવન. (જગતગુરૂનાથ સાચા રે) પદ ૨ શ્રી પદ્મપ્રભનું સ્તવન. (હે પદ્મપ્રભજી પરમ કૃપાળું) ૫૭ ૯૩ શ્રી સુપાર્શ્વપ્રભ સ્તવન. (તાર પ્રભુ તાર મુજને) પ૭ ૯૪ શ્રી ચંદ્રપ્રભનું સ્તવન. (ચંદ્રપ્રભ ભગવાન) . ૫૮ ૯૫ શ્રી સુવિધિનાથ પ્રભુનું સ્તવન. (મુજરા સાહેબ, મુજરા સાહેબ) • • • • ૫૮ Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૬ શ્રી શીતળનાથ પ્રભુનું સ્તવન. (હે શીતળનાથ જિન વ્યારા) • • • • • ૫૯ ૯૭ શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું સ્તવન. (જિનપતિ શ્રેયાંસનાથ અરજ આ સ્વીકાર) - - - ૫૯ ૯૮ શ્રી વાસુપૂજ્ય પ્રભુનું સ્તવન. (સ્વામી તમે કાંઈ કામણ કીધું) • • • • ૬૦ ૯૯ શ્રી વિમળનાથ પ્રભુનું સ્તવન (વિમળનાથજી સુણજે તમે)૬૦ ૧૦૦ શ્રી અનંતનાથ , , (નમું હું કરે રે કૃપા - જિનરાય) • • • --- ૬૧ ૧૦૧ શ્રી ધર્મનાથ પ્રભુનું સ્તવન. (જગતપાલજી ધર્મનાથ રે) ૬૨ ૧૦૨ શ્રી શાંતિનાથ , , (શાંતિનાથ પ્રભુ વિનંતિ મેરી રે) • • • ૬૨ ૧૦૩ શ્રી કુંથુનાથ પ્રભુનું સ્તવન. (કુંથુપ્રભુજી દયાદિલ ધારે) ૬૩ ૧૦૪ શ્રી અરનાથ , , (આ અરજી અર જિનવરજી) ૬૩ ૧૦૫ શ્રી મલ્લિનાથ જી ) (મલ્ફિ જિનેશ્વર હમસે બેલો) ૬૩ ૧૦૬ શ્રી મુનિસુવ્રત, (નમું મુનિસુવ્રત જિનરાયા) ૬૪ ૧૦૭ શ્રી નમિનાથ , (નમિનાથ ભજે જયકારી) ૬૫ ૧૦૮ શ્રી નેમિનાથ , , (સાંભળ રે સખીયાં હમારી) ૬૫ ૧૦૯ શ્રી પાર્શ્વનાથ,, , (આવ આવે પાસ મુજ મળીઆ ૨) • • • • ૬૬ ૧૧૦ શ્રી મહાવીર પ્રભુનું સ્તવન.(સિદ્ધારથના રેનંદનવિનવું) ૬૬ ૧૧૧ , , ૨જુ (વીરજિનેશ્વર સાહેબ મેરા)૬૭ ૧૧૨/૧૩૫ ચોવીશ તીર્થકરની ચોવીશ છે અથવા સ્તુતિઓ સં કૃત• ••• • ૬૮ થી ૭૩ Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી મહાવીર સ્વામીની ચેય બીજી સંસ્કૃત. ૧૩૭ શ્રી સીમંધરસ્વામીની થય. ૧૩૮ શ્રી પંચતીર્થની થે. ૧૩૯ શ્રી સિદ્ધાચલજીની થાય. • ૧૪. શ્રી શાંતિજિન થાય. ૧૪૧ શ્રી જિનપંચક થાય. • સ્તવનસંગ્રહ ખંડ પ. પ્રકીર્ણ સ્તવન તથા ચૈત્યવંદન સંગ્રહ પૃષ્ઠ ૭૬ થી ૧૪૭. ૧૪૨ સ્તુતિ કાવ્ય. . . ૧૪૩ શ્રી ચોવીશ તીર્થકરનું ચૈત્યવંદન (પ્રહ સમ ભાવ ધરી ઘણે) ... - ૭૭ ૧૪૪ શ્રી મહાવીરસ્વામીનું સ્તવન. (શ્રી જિનેશ્વરા મહાવીર ભયહરા.) .... ... ૭૭ ૧૪૫ શ્રી પાર્શ્વનાથ સ્તવન. (પાસ જિણુંદ સદાશિવગામી.) ૭૮ ૧૪૬ શ્રી નેમિનાથનું સ્તવન. (ભવિ તુમે નેમનાથને સેવ રે.) ૭૮ ૧૪૭ શ્રી કષભદેવનું સ્તવન. (ભવજળ પાર ઉતાર) ૭૯ ૧૪૮ અથ સ્તુતિ કાવ્ય. (અષ્ટાપદે શ્રી આદિ જિનવર) ... ૧૪૯ શ્રી પંચતીર્થ સ્તુતિ. (આબુ અષ્ટાપદ ગિરનાર)... ૮૦ ૧૫૦ ચૈત્યવંદન. (આજ દેવ અરિહંત નમું)... . ૧૫૧ શ્રી આદિનાથ સ્તવન. (જગજીવન જગ વાલ હો) ૮૦ ૧૫ર શ્રી શાંતિ જિન સ્તવન. (શાંતિ પ્રભુ વિનતિ એક મેરીરે) ૮૧ ૧૫૩ શ્રી પાર્શ્વનાથનું સ્તવન. (રાતાં જેવાં ફુલડાં ને) ૮૨ ૧૫૪ શ્રી મહાવીર જિન સ્તવન. (નારે પ્રભુ નહીં માનું) ૮૨ Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ શ્રી સિદ્ધાચળસ્તુતિ. (પૂર્ણાનંદમયં મહદયમય) ૮૩ ૧૫૬ શ્રી સિદ્ધાચળ ખામણા. (સિદ્ધાચળ સમરૂં સદા) ૮૩ ૧૫૭ શ્રી સિદ્ધાચળનું ચૈત્યવંદન. (વિમલ કેવલજ્ઞાન કમળા.) ૮૪ ૧૫૮ શ્રી સિદ્ધાચળ સ્તવન. (વિમલાચળવાસી મારાવાલા) ૮૪ ૧૫૯ » » ૨ જું. (શ્રી રે સિદ્ધાચળ ભેટવો) ૮૫ ૧૬૦ , , ૩ જુ. (મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચળે રે) • • • • ૮૫ ૧૬૧ શ્રી સિદ્ધાચળસ્તવન ૪ થું. (સિદ્ધાચળગિરિ ભેટ્યા રે) ૮૬ ૧૬૨ શ્રી શેત્રુંજય ગિરિરાજ વિનતિ ( સુણ જિનવર શેત્રુ જા ધણજી) • • • • ૮૬ ૧૬૩ શ્રી ચૈત્યવંદન. (અરિહંત નમે ભગવંત નમે) - ૮૮ ૧૬૪ શ્રી રાષભ જિન સ્તવન. (આજ આનંદ અપાર) - ૮૯ ૧૬૫ શ્રી અજિત જિન સ્તવન. (અરજ અજિત જિનરાજ રે) ૮૯ ૧૬૬ શ્રી સંભવનાથનું સ્તવન. (પ્રભુ તારી સુરત પર વારી વારી ) ••• • • • ૯૦ ૧૬૭ શ્રી અભિનંદન જિન સ્તવન. (સુને અરજી આ મારી એ પ્રભુ મેરા) ... ... ... ... ૯૦ ૧૬૮ શ્રી જિનરાજ વિનતિ. (પરમ દેવને દેવ તું ખરે). ૯૧ ૧૬૯ શ્રી સીમંધર જિન સ્તવન. (સુણે ચંદાજી) - ૯ ૧૭૦ , , ૨ જું. (ધન્ય ધન્ય મહાવિદેહછે. ૩ ૧૭૧ શ્રી પાર્શ્વનાથ સ્તુતિ. (સંકલકુશલવલ્લી પુષ્પરાવર્ત મેઘો) • • ૧૭૨ શ્રી શાંતિજિન સ્તવન (શાંતિજીનું મુખડુ જેવા ભણીજી) ૫ ૧૭૩ શ્રી પાર્શ્વનાથ સ્તવન. (પાસ શંખેશ્વરા સાર કર સેવક) ૫ Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી વીર પ્રભુનું ચૈત્યવંદન.(સિદ્ધાર્થસુત વદીયે) ૯૬ ૧૭૫ શ્રી પ્રભુના વર્ણનું ચૈત્યવંદન. (પદ્મપ્રભ ને વાસુપૂજ્ય) ૯૬ ૧૭૬ શ્રી પ્રભુના ભવનું ચૈત્યવંદન. (પ્રથમતીર્થકર તણા હુવા) ૯૬ ૧૭૭ શ્રી અરિહંતનાં લંછનનું ચૈત્યવંદન. (વૃષભ લંછન રિખભદેવ) • • ૧૭૮ શ્રી રાષભદેવનું સ્તવન. (પ્રથમ જિનેશ્વર પ્રણમીએ.) ૭ ૧૭૯ શ્રી અજિત જિન સ્તવન. (પ્રીતલડીબંધાણું રે અજિત જિર્ણદશું)... • • • • ૯૮ ૧૭૦ શ્રી સંભવનાથજીનું સ્તવન. (સાહિબ સાંભલો રે) - ૯૮ ૧૮૧ શ્રી અભિનંદન જિન સ્તવન. (અભિનંદન જિન દરિ શણ તરસીએ.) . . . . ૯ ૧૮૨ શ્રી સુમતિ જિન સ્તવન. (અતુલીબળ અરિહંતનમીજે) ૧૦૦ ૧૮૩ શ્રી પદ્મપ્રભનું સ્તવન. (શ્રી પદ્મપ્રભ જિન રાજજી) ૧૦૧ ૧૮૪ શ્રી સુપાર્શ્વ જિન સ્તવન. (શ્રી જિન સાતમે રાજ). ૧૦૧ ૧૮૫ શ્રી ચંદ્રપ્રભનું સ્તવન. (જિનાજી ચંદ્રપ્રભ અવધારે કે) ૧૦૨ ૧૮૬ શ્રી સુવિધિ જિન સ્તવન. (સાહેબ સુવિધિ નિણંદ ને ૨ લ)... • • • • ૧૦૩ ૧૮૭ શ્રી શીતલનાથજીનું સ્તવન (મહારે શીતલ જિનશું લાગી પૂરણ પ્રીત જે.) • • • ૧૦૩ ૧૮૮ શ્રી શ્રેયાંસજિનસ્તવન. (તમે બહુ મિત્રી રે સાહેબા) ૧૦૪ ૧૮૯ શ્રી વાસુપૂજ્યનું સ્તવન. (વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી) ... • • • ૧૦૫ ૧૯૦ શ્રી વિમળ જિન સ્તવન (વિમલ વિમલગુણે રાજતા) ૧૦૫ ૧૧ શ્રી અનંત જિન સ્તવન (જ્ઞાન અને તું તાહરે રે) ૧૦૬ Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી ધર્મજિનેશ્વરનું સ્તવન.(શ્રી ધર્મ નિણંદ દયાલજી) ૧૦૭ ૧૯૩ શ્રી શાંતિજિન સ્તવન. (શાંતિજિનેસર સાહિબારે) ૧૦૭ ૧૯૪ શ્રી કુંથુનાથ સ્તવન. (કુંથ જિનની હે સેવા માગું મહારા લાલ. ) . - - ૧૦૮ ૧૫ શ્રી અરનાથનું સ્તવન. (શ્રી અર જિન ભવજળને તારૂ.) ૧૦૯ ૧૯૬ શ્રી મલિ જિન સ્તવન. (મહિમા મલ્લિ નિણંદને) ૧૦૯ ૧૯૭ શ્રી મુનિસુવ્રત જિન સ્તવન. (મુનિસુવ્રતજિન વંદતાં.) ૧૧૦ ૧૯૮ શ્રી નમિ જિન સ્તવન. (નમિનાથ જિણેસર વદે કે) ૧૧૦ ૧૯ શ્રી નેમિનાથ જિન સ્તવન. (નિરખે નેમિનિણંદ રે અરિહંતાજી.) . .. • • ૧૧૧ ૨૦૦ શ્રી શાંતિ જિન વિજ્ઞપ્તિ. (બે કર જોડી વિનવું) • ૧૧૨ ૨૦૧ શ્રી સિદ્ધાચળનું. ચૈત્યવંદન (શ્રી વિમળ ગિરિવર સુર સુસેવિત તીર્થ જે શાશ્વત સદા) ... – ૧૧૩ ૨૦૨ શ્રી ઋષભદેવનું સ્તવન. (ઋષભ જિદશું પ્રીતડી) ૧૧૩ ૨૦૩ શ્રી સિદ્ધાચલનું સ્તવન. (સુણ સુણ શત્રુંજય ગિરિ સ્વામી).... • • • • ૧૧૪ ૨૦૪ શ્રી સિદ્ધાચળ સ્તવન.(જાત્રા નવાણું કરીએ વિમળગિરિ) ૧૧૫ ૨૦૫ શ્રી પુંડરીકજીનું સ્તવન. (પ્રણ પ્રેમે પુંડરીક રાજીએ) ૧૧૫ ૨૦૬ શ્રી રાયણનું સ્તવન. (નીલુડી રાયણ તરૂ તળે). ૧૧૬ ૨૦૭ શ્રી મહાવીરસ્વામીનું સ્તવન. (મારગદેશક મેક્ષનો રે) ૧૧૭ ૨૦૮ ઇ » ) (ગિરૂઆ રે ગુણ તુમ તણા) ૧૧૭ ૨૯ ) છ છ (વીર પ્રભુને ચિત્ત ધારજે) ૧૧૮ ૨૧૦ શ્રી પંચતીર્થનું સ્તવન. (હે સાહેબ નેક નજર કરી નાથ સેવકને તારે) - - ૧૧૮ Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ શ્રી તીર્થમાળાનું સ્તવન. (શત્રુંજય ષભ સમેસર્યા) ૧૧૯ ૨૧૨ શ્રી શેત્રુજાનું સ્તવન. (સિદ્ધાચળ ગાવું રે) • • ૧૨૦ ૨૧૩ શ્રી ગિરનારજીનું સ્તવન. (જઈને રહેજે મારા વાલાછરે)૧૨૧ ૨૧૪ શ્રી અષ્ટાપદજીનું સ્તવન. (ચઉ આઠ દસ દેય વંદીએજી) ૧૨૧ ૨૧૫ શ્રી તારંગાજીનું સ્તવન. (તુગતારંગ ગિરિશભરેલ)૧૨૨ ૨૧૬ શ્રી આબુજીનું સ્તવન. (આબુ અચળ રળિઆમણે રે લેલ) --- - • • • ૧૨૩ ૨૧૭ શ્રી રાણકપુરનું સ્તવન. (શ્રી રાણકપુર રળી આમણું રે લોલ).... ---- - ૧૨૪ ૨૧૮ શ્રી કેશરીયાજીનું સ્તવન. (કેશરીયાસું લાગ્યું મારું ધ્યાન રે) • • - ૧૨૫ • • • ૨૧૯ શ્રી શિખરજીનું સ્તવન. (ચાલો ચાલો શિખર ગિરિ જઈએ રે) • • • • • ૧૨૫ ૨૨૦ શ્રી રાજગૃહી સ્તવન. (આજ આનંદ ધરી) • ૧૨૬ ૨૨૧ શ્રી બનારસનું સ્તવન. (પારસપ્રભુકાં ચાર કલ્યાણક) ૧૨૬ રરર શ્રી પાવાપુરીનું સ્તવન. (પાવાપુરીમેં વીર જિનેશ્વર) ૧૨૭ ૨૨૩ શ્રી સંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન. (મંગળકારી શ્રી સંખેશ્વર પાર્શ્વનાથ જગ જયવંતા) - ૧૨૮ ૨૨૪ શ્રી ભેય તીર્થનું સ્તવન. (પ્રભુ મલ્લિનાથ સુખકારી) ૧૨૮ ૨૨૫ શ્રી વૃદ્ધ ચૈત્યવંદન. (કેવળનાણું શ્રી નિરવાણી). ૧૨૯ ર૨૬ શ્રી કચ્છ કેવળનાણ. • • • ૧૩૩ ૨૨૭ શ્રી શામળા પાર્શ્વનાથજીના દેરાસરનું વર્ણન. .... ૧૩૬ ૨૨૮ શ્રી મહાવીરસ્વામીના પંચકલ્યાણકનું ચેઢાલીયું. ૧૩૬ રર૯ કચ્છની પ્રસિદ્ધ પ્રતિષ્ઠાનું ચઢાલીયું. . • ૧૪૩ 22% que al dentell રહ કર હાવીર સ્વામીનાલના દેરાસર Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ સતવનસંગ્રહ ખંડ ૬ ઠે. ઉપદેશાત્મક પદેની રસમય - ચુંટણુ પુષ્ટ ૧૪૮ થી ૧૮૫. ૨૩૦ સંસારની અસારતા વિષે. (આહા આ સંસાર અસાર જીવ તું જે વિચારી) • • • ૧૪૮ ૨૩૧ આશા. (આશા ઓરનકી ક્યા કીજે) . .... ૧૪ ૨૩૨ જમને ઝપાટે. (જમદે નિત્ય ઝપાટા રે) - ૧૪૯ ૨૩૩ અમે અમરપદ પામ્યા. (અબ હમ અમર ભયેન મરેંગે)૧૫૦ ૨૩૪ આત્મજાગૃતિ ભાવને ઉપદેશ. (જાગ રે આતમા જાગ રે આતમા) • • • • ૧૫૦ ૨૩૫ ઘડીના નવાનવા રંગ. (ઘડીમાં સુખ આવે છે) .... ૧૫૧ ૨૩૬ મિથ્યા ગર્વ. (કીસ પર માન ગુમાન કરીને) . ૧૫ર ૨૩૭ અંતે એકલા જવાનું છે. (જાવું છે એકલા ચાલી. ૧૫૩ ૨૩૮ મિથ્થા સંસાર. (દલત દુનિયા હારી ) ... ૧૫૩ ૨૩૯ મોહનિદ્રામાંથી જાગે. (અવધૂ ખોલી નયન અબજો) ૧૫૪ ૨૪૦ જગતમાં તારું કાંઈ નથી. (નથી જગતમાં સાથ સંબંધી) ૧૫૫ ૨૪૧ આ સ્વપ્ના સમ સંસાર. (આ સ્વનામય સંસાર) ૧૫૫ ૨૪ર જીવને શિખામણ. (જીવલડા ઝટપટ જાવું રે) . ૧૫૫ ૨૪૩ મૃત્યુ. (અરે જીવ પામર પંખી રે) ... ૧૫૬ ૨૪૪ મહિને આ સંસારમાં સગાં સંબંધીથી ખરી રીતે શાંતિ જણાતી નથી. (સગાંઓથી સ્વાર્થ જ્યાંસુધી) ૧૫૭ ૨૪૫ તૃષ્ણાની વિચિત્રતા. (હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને )..... .. • ••• ૧૫૯ ૨૪૬ પ્રભુપૂજા પ્રત્યે મનને ઉપદેશ. (હે મનવા! કાં ચકડોળે Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ચડાવ)... . . . . ૧૬૦ ૨૪૭ દુનિયાની જૂઠી બાજી. (ચેતનજી ચેલે જૂઠી આ દુનિયાની બાજી ). ••• .. ૧૬૧ ૨૪૮ વન. (વન ધન સબ રંગ પતંગ રે) ... ૧૬૧ ૨૪૯ તૃષ્ણા. (અવધૂ એ જ્ઞાન બિચારી) ... ... ૧૬૨ ૨૫૦ સંસારની આસક્તતા. (દુ:ખે ચિંતવે મન આદિનાથ) ૧૬૨ ૨૫૧ કાળને ઝપાટે. (જબરે કાળ ઝપાટે રે) - ૧૬૩ ૨૫૨ કાળને ઝપાટે. (પકડે કાળ પલકમાં રે) . ૧૬૪ ૨૫૩ દયામય દષ્ટિપાત. (અંતરના કાચા કેમ રહ્યું છે કુટી) ૧૬૪ ૨૫૪ ભાવી સૂચન. (ચેત તે ચેતાવું તુને રે પામર પ્રાણી) ૧૬૫ ૨૫૫ ભૂલા પડેલા મુસાફરને. (એ મુસાફર ઘેલા રે) - ૧૬૬ ૨૫૬ અમે મેમાન. (અમે તે આજ તમારા બે દિનના મેમાન) ૧૬૭ ૨૫૭ શ્રાવકને ચૈદ નિયમ પાળવા વિષે ટુંક સ્વરૂપ. .... ૧૬૮ ૨૫૮ શ્રાવકના ૨૧ ગુણોનું વર્ણન... • ૧૬૯ ૨૫૯ શ્રી બાર વ્રતની સંક્ષિપ્ત. ટીપ. • ૧૭૨ થી ૧૮૪ ૨૬૦ બાર તિથિને કઠે. . . • ૧૮૫ સ્તવન સંગ્રહ ખંડ ૭ મે. સઝાને સમુચ્ચય પૃષ્ઠ ૧૮૬ થી ૨૧૦ ૨૬૧ કેદની સઝાય. ( કડવાં ફળ છે ક્રોધનાં) • ૧૮૬ ૨૬૨ માનની સક્ઝાય. (રે જીવ માન ન કીજીએ) - ૧૮૬૦ ૨૬૩ માયાની સજઝાય. (સમકિતનું મૂલ જાણીએ છે)૧૮૭ ૨૬૪ લેભની સક્ઝાય. (તમે લક્ષણ જે લેભનાં રે) ૧૮૮ ૨૬૫ શ્રી જંબુસ્વામીની સઝાય. (સરસ્વતી સામિણ વિનવું) ૧૮૯ Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૨૬૬ આપ સ્વભાવની સક્ઝાય. (આપ સ્વભાવમાં રે) ૧૯૦ ૨૬૭ વૈરાગ્ય સઝાય. (ઉંચાં મંદિર માળીયાં) ૧૯૦ ૨૬૮ મન ભમરાની સઝાય. (ભૂલ્યા મન ભમરા તું ક્યાં ભ ) • • • • •. ૧૯૧ ર૬૯ શ્રી સુબાહુ કુંવરની સજઝાય. (હવે સુબાહુ કુંવર એમ વિનવે ) • • • • ૧૯૩ ૨૭૦ પરસ્ત્રી ત્યાગ સઝાય. (સુણ ચતુર સુજાણ) • ૧૯૫ ર૭૧ શ્રાવક એગ્ય કરણીની સઝાય (શ્રાવક તું ઉઠે પરભાત) ૧૬ ર૭૨ ગતમસ્વામીની સઝાય. (હે ઇંદ્રભૂતિ તાહરા ગુણ કહેતાં હરખ ન માય) • • • ૧૯ ર૭૩ હિતેપદેશ સક્ઝાય. (હું તે પ્રણમું સદ્દગુરૂ રાયા) ૧૯ ૨૭૪ મૃગાપુત્રની સઝાય. (સુગ્રીવ નાયર સેહામણુંજી) ૨૦૦ ૨૭૫ ઈલાચી પુત્રની સક્ઝાય. (નામ ઈલાપુત્ર જાણીએ) ૨૦૨ ર૭૬ લોભની સજઝાય. (લોભ ન કરીએ પ્રાણીયા રે) ૨૦૩ ૨૭૭ શિખામણની સઝાય. (જીવ વારૂં છું મારા વાલમાં) ૨૦૪ ૨૭૮ વન અસ્થિરની સક્ઝાય. (જેબની આની મજા ફેજા) ૨૦૫ ર૭૯ શ્રી શીયળવિષે સઝાય. (સોમવિમળ ગુરૂ પયનમી જી)૨૦૫ ૨૮૦ શ્રી સમકિતની સઝાય. (સમતિ નવિ લછું રે) ૨૦૭ ૨૮૧ શ્રી રાત્રિભેજનની સક્ઝાય. (પુણ્ય સંજોગે નરભવ લાધ્ય)૨૦૭ ૨૮૨ શ્રી સહજાનંદીની સઝાય. (સહજાનંદી રે આતમા) ૨૦૯ સ્તવન સંગ્રહ ખંડ આઠમો. (લાવણી સંગ્રહ તથા આ રતી સંગ્રહ પૃષ્ઠ ૨૧૧ થી ૨૨૮) ૨૮૩ આદિનાથની લાવણી. (શ્રી આદિનાથ નિરવાણી નમું Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૫ એસે ધ્યાની) . . . . ૨૧૧ ૨૮૪ અજિતનાથની લાવણું. (શ્રી અજિતનાથ મહારાજ) ૨૧૨ ૨૮૫ શાંતિનાથની લાવણું. (સુણ શાંતિ શાંતિ દાતાર) ૨૧૨ ૨૮૬ વિમલનાથની લાવણ. (કરૂં મેં સેવ જિન તેરી). ૨૧૩ ૨૮૭ ઉપદેશ વિષે લાવણું. (ચેતન ભજ લે જિનરાજ ), ૨૧૪ ૨૮૮ કેશરીયાજીની લાવણ. (સુની રેખાતા સદાશીવજી) ૨૧૪ ૨૮૯ વસંત. (વસંત પંચમી ને નતમ ક્ષેત્ર) - ૨૧૫ ૨૯૦ થી ૨૫ હોરીઓ ૧ થી ૬ ... . ... ૨૧૬ ૨૯૯ થી ર૯૮ ગહુંળી ૧ થી ૩ • • • ૨૧૮ ૨૯ સાત વાર. (આદિત અરિહંત અમ ઘેર આવો રે) ૨૨૧ ૩૦૦ ગરબી. (ચાલો સખીઓ મમ સાથે) ... – ૨૨૧ ૩૦૧ ગરબે.(અને પમ આજ રે ઓચ્છવ છે મહાવીર મંદિરે રે) ૨૨૨ ૩૦૨ મહાવીર સ્વામીનું હાલરીયું. (છાનો મેરા છબ) ૨૨૩ ૩૦૩ મહાવીરસ્વામીનું પારણું (માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે)રર૪ ૩૦૪ આરતી. (અપ્સરા કરતી આરતી જિન આગે) • ૨૨૬ ૩૦૫ આસ્તી. (જે જે આરતી આદિ જિમુંદા) - ૨૨૬ ૩૦૬ મહાવીરસ્વામીની આરતી. (જય દેવ જય દેવ) ૨૨૭ ૩૦૭ શાંતિનાથની આરતી. (જય જય આરતી શાંતિ તુમારી) ૨૨૭ ૩૦૮ મંગળ દીવ, (દીરે દી મંગળિક દી) - ૨૨૮ ૩૦૯ અથ મંગળ ચાર (ચારે મંગળ ચાર) - ૨૨૮ સ્તવન સંગ્રહ ખંડ નવમે (નાટકના રાગનાં ગાયને) પષ્ટ ક૨૯ થી ૨૪૭.. ૩૧૦ થી ૩૩૭ ગાયન ૧ થી ૨૮. • ૨૨૯ થી ૨૪૭ Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ • ૨૪૮ ૨૪૮ ૧૬ સ્તવનસંગ્રહ ખંડ દશમો. શ્રી નવસ્મરણુદિ પૃષ્ઠ ૨૪૮ થી ૩૦૪. ૩૩૮ નવકાર મંત્ર. ... ૩૩૯ ઉવસગ્ગહર. ૩૪૦ સંતિકર... . ૨૪૮ ૩૪૧ તિજયપહુર નામક, ૨૪૯ ૩૪૨ નમિ9ણ નામક. . ૨૫૦ ૩૪૩ અજિત શાંતિ સ્તવ નામક. ૨૫૨ ૩૪ ભક્તામર નામક. • ૩૪૫ કલ્યાણુમંદિર સ્તવં. ૨૬૧ ૩૪૬ બૂછાંતિ સ્તવન. ... ૨૬૫ ૩૪૭ સામાયિક લેવાની વિધિ. ... ૩૪૮ પચ્ચખાણ લેવાની વિધિ. ૩૪૯ શ્રીનેમનાથ સ્વામીને લોકે. ૩૫૦ શ્રી શાલિભદ્રશાહનો શકે. ૨૮૨ ૩૫૧ શ્રીભરત બાહુબલીને શકે. ૩૫ર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને શલોકે. ૨૯૩ ૩૫૩ શ્રી આદિનાથને શકે. ” ૩૫૪ શ્રી શેત્રુંજયને શકે. ” ૨૯૯ ૨૫૭ ૨૬૮ ર૭૩ ર૭૮ ૨૮૮ ર૦૫ Jain Educationa International Jain Educationa International For Personal and Private Use Only For Personal and Private Use on Page #54 -------------------------------------------------------------------------- ________________ જ શ્રાવકનું કર્તવ્ય. - - - - રાત્રીના પાછલા પહોરે ચાર ઘડી બાકી રહે ત્યારે બ્રહ્મ મુહૂતમાં નવકાર મંત્રનું સ્મરણ કરતાં શ્રાવકે જાગ્રત થવું. પિતે કેણ છે, ક્યાં છે, કેટલો વખત થયે છે અને લઘુનીતિ કે વડીનીતિની શંકા છે કે નહીં એમ વિચાર કરતો શય્યામાં નિદ્રા રહિત થાય. નાસિકા બંધ કરીને શ્વાસોશ્વાસ દબાવવાથી નિદ્રા રહિત થવાય છે, માટે નિદ્રા રહિત થઈને કાંઈ પણ સ્વર કર્યા વગર ઝાડા પીશાન કરવાના સ્થળે જવું. શંકા રહિત થઈને મહા મંગળકારી નવકાર મંત્રનું સ્મરણ કરે. શય્યામાં બેઠા બેઠા નવકાર મંત્રનું સ્મરણ કરવું હોય તે સૂત્રને અવિનય દૂર કરવાને મનમાં ચિંતવન કરવું. ઓછામાં ઓછું જાગ્રત થતી વખતે સાત આઠ નવકાર મંત્રનું સ્મરણ કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે. વળી તે વખતે ધર્મજાગરિકા એટલે ધર્મ વિષેના વિ. ચારે કરવા પણ શ્રેષ્ઠ છે. હું કોણ છું, મારે શું કરવાનું છે, પાપી છું કે ધમો છું વગેરે વિચાર કરી ગ્ય નિયમથી વર્તવાને નિશ્ચય કરે. પછી જે પ્રતિકમણ બની શકે તે તે કરવું અને ન બનતું હોય તેપણ કુસ્વપ્ન દુઃસ્વપ્ન અમંગલિક હોવાથી એનું ફળ મિથ્યા કરવા માટે જાગ્રત થયા પછી ચાર લેગસ્સને કાર્યોત્સર્ગ કર. -- ----x - -- Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ સ્તવન સંગ્રહ પ્રથમ નં. પ્રાતઃ સ્મરણ सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने । सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमः ॥ ભાવાર્થ –સર્વ પ્રકારનાં પાપ અને વિન્નેને નાશ કરના૨ તથા સર્વ પ્રકારના અને સિદ્ધ કરનાર અને સર્વ પ્રકારની લબ્ધિઓના ભંડાર સમાન શ્રી ગૌતમસ્વામીને નમસ્કાર હે. નવકાર મંત્ર. નમો અરિહંતાણું, નમો સિદ્ધાણું, નમે આયરિયાણું, નમે ઉવઝાયાણું, નમે એ સવ્વસાહૂણં, એ પંચ નમુક્કારે સવપાવપણાસણ મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ. દેહરા. વાંછિત પૂરે વિવિધ પરે, શ્રી જિનશાસન સાર; નવકાર મંત્રનું નિશ્ચ શ્રી નવકાર નિત્ય, જપતાં જયજયકાર માહાતમ્ય, અડસઠ અક્ષર અધિક ફળ, નવ પદ નવે નિધાન; વીતરાગ સ્વયં મુખ વદે, પંચ પરમેષ્ઠી પ્રધાન. એકજ અક્ષર એક ચિત્ત, સમયે સંપત્તિ થાય; સંચિત સાગર સાતનાં, પાતક દૂર પળાય. સકળ મંત્રશિર મુકુટમણિ, સદ્દગુરૂ ભાષિત સારસે ભવિયાં મન શુદ્ધશું, નિત્ય જપીએનવકાર. Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ છેદ હાટકી. નવકાર થકી શ્રીપાળ નરેસર, પામ્યો રાજ્ય પ્રસિદ્ધ સમશાન વિષે શિવ નામ કુમારને, સેવન પુરિસે સિદ્ધ; નવ લાખ જપંતાં નરક નિવારે, પામે ભવને પારસે ભવિયાં ભત્તે ચેખે ચિત્તે, નિત્ય જપીએ નવકાર. ૧. બાંધી વડશાખા શિક બેસી, હેઠળ કુંડ હતાશ; તસ્કરને મંત્ર સમર્પી શ્રાવકે, ઉડ્યો તે આકાશ; વિધિ રીતે જપતાં વિષધરવિષ ટાળે, ઢાળે અમૃત ધાર. સો. ૨. બીજેરા કારણ રાય મહાબળ, વ્યંતર દુષ્ટ વિરે જેણે નવકારે હત્યા ટાળી, પાયે ચક્ષ પ્રતિબંધ, નવ લાખ જપંતા થાયે જિનવર, ઈસ્યા છે. અધિકાર. સેવ ૩. પશ્ચિપતિ શિખ્ય મુનિવર પાસે, મહા મંત્ર મન શુદ્ધ,પરભવ તે રાયસિંહ પૃથિવીપતિ, પાપે પરિગળ અદ્ધ; એ મંત્ર થકી અમરાપુર પહોંચ્ય, ચારૂદત્ત સુવિચાર. સે. ૪. સંન્યાસી કાશી તપ સાધતે, પંચાગ્નિ પરજાળ; દીઠે શ્રીપાસકુમારે પન્નગ, અધબળતા તે ટાળે; સંભળાવ્યા શ્રી નવકાર સ્વયંમુખ, ઈદ્રભુવન અવતાર. સે. ૫. મન શુધ્ધ જપતાં મયણાસુંદરી, પામી પ્રિય સંગ; ઈણ યાને કષ્ટ ટળ્યું ઉંબરનું, રક્તપિત્તને રેગ; નિશ્ચશું જપતાં નવ નિધિ થાય, ધર્મ તેણે આધાર. સ. ૬. ઘટ માંહિ કૃષ્ણ ભુજગમ ઘા, ઘરણું કરવા ઘાતક પરમેષિપ્રભાવે હાર ફૂલને, વસુધા માંહિ વિખ્યાત, કમળાવતીએ પિંગળ કીધે, પાપ તણે પરિહાર. સો૦ ૭. ગય|ગણ જાતી રાખી ગ્રહીને, પાડી બાણપ્રહાર; પદ પંચ સુર્ણતાં પાંડુપતિ ઘર, તે થઈ કુંતા નાર; એ મંત્ર અમૂલક મહિમા મંદિર, ભવદુઃખ ભંજણહાર.૦ ૮, કંબળને સંબળ કાદવ કાઢ્યાં, શકટ પાંચસેં ધાન; દીધે નવકાર ગયા દેવેકે, વિકસે અમર વિમાન; એ મંત્ર થકી સંપત્તિ વસુધામાં લહી, વિલસે જેન વિહાર. સ. ૯. રાટ પામ ભજહાજકતા નારા આ બાણપ્રહાર Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ આગે ચોવીશી હુઈ અનંતી, હોશે વાર અનંત, નવકાર તણી કઈ આદિ ન જાણે, ઈમ ભાખે અરિહંત પૂરવ દિશિ ચારે આદિ પ્રપંચે, સમર્મી સંપત્તિ સાર. સે. ૧૦. પરમેષ્ટિ સુરપદ તે પણ પામે, જે કૃત કર્મ કર, પુંડરગિરિ ઉપર પ્રત્યક્ષ પેખે, મણિધર ને એક મેર સહગુરૂને સનમુખ વિષે સમરતાં, સફળ જનમ સંસાર. સે. ૧૧. શલિકારાપણ તસ્કર કીધે, લેહરે પરસિદ્ધ તિહાં શેઠે નવકાર સુણા, પાપે અમરની રિદ્ધ, શેઠને ઘેર આવી વિM નિવાય, સુરે કરી મહાર. સ૧૨. પંચ પરમેષ્ઠી જ્ઞાન પંચ, પંચ દાન ચારિત્ર; પંચ સક્ઝાય મહાવ્રત પંચ, પંચ સુમતિ સમકિત; પંચ પ્રમાદ વિષય તજે પંચહ, પાળો પંચાચાર. સો ભવિયાં. ૧૩. કવીશ છપ્પય, નિત્ય જપીએ નવકાર, સાર સંપત્તિ સુખદાયક; સિદ્ધ મંત્રએ શાશ્વત, જપે ઈમ શ્રી જગનાયક શ્રી અરિહંત સુસિદ્ધ, શુદ્ધ આચાર્ય ભણીજે; શ્રી વિષ્પાય સુસાધુ, પંચ પરમેષ્ઠી ઘુણીજે. નવકાર સાર સંસાર છે, કુશળલાવાચક કહે, એક ચિત્તે આરાધતાં વિવિધ ત્રાદ્ધિ વાંછિત લહે. ૧૪ પ્રથમ ઢાળી, વિર જિર્ણોસર ચરણકમળ, કમલા કયવાસે, પણમવિ પભણિ સુ સામિ સાલ ગોયમગુરૂ રાસે મણ તણુ વયણ એ શ્રી ગૈાતમ- કંત કરવિ નિસુણે જો ભવિયાં, જીમ નિવસે તુમ સ્વામીને દેહગેહ ગુણગણુ ગહગહીઆ. ૧. જંબુદીવ સિરિભરાસ, રહખિત્ત, ખાણુતળમંડળ, મગધ દેશ, સેણીય નરેશ, રિઉદલબલખંડણ, ધણવર ગુવર ગામ નામ, જહીં Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ગુણગણ સજા, વિષ વસે વસુભૂઈ તથ્ય તસુ પહથી ભજજા, ૨. * તાણ પુર સિરિઇંદભૂઈ ભૂવલયપસિધ્ધ, ચઉદહ વિજા વિવિહ રૂવ, નારી રસ વિધે, વિનય વિવેક વિચાર સાર ગુણગણહ મનેહ૨, સાત હાથ સુપ્રમાણ દેહ રૂપે રંભાવર. ૩. નયણ વયણ કર ચરણ જિણવી પંકજ જળે પાડિઅ, તેજે તારા ચંદ સૂર આકાશે ભમાડિઆ રૂવે મયણ અનંગ કરવિ મેહિઓ નિરધાડિઅ, ધીરમેં મેરૂ ગંભીર સિંધુ સંગિમ ચયચાડિઅ. ૪. પેખવિ નિરૂવમ રૂવ જાસ જણ જપે કિંચિઅ, એકાકી કલિભતે ઈચ્છ ગુણ મેહલ્યા સંચિએ; અહવા નિક્ષે પુગ્વજમે જિણવર ઈણે અંચિઅ, રંભા ઉમા ગારી ગંગ રતિહા વિધિ વંચિએ. પ. નહિ બુધ નહિ ગુરૂ કવિ ન કઈ જસુ આગળ રહિએ, પંચસયા ગુણપાત્ર છાત્ર હીંડે પરવરિએ કરે નિરંતર યજ્ઞકર્મ મિથ્યામતિ મહિએ, ઈ છલિ હશે ચરણનાણ દંસણહ વિસેહિ. ૬. વસ્તુછંદ જંબુદીવહ જંબુદીવહ ભરહ વાસંમિ, ખેણીતળ મંડ, મગધદેશ સેણય નરેસર, વર ગુવર ગામ સિંહા, વિષ્પ વસે વસુબઈ સુંદર, તસુ ભજ્જા પેહવી સલ, ગુણગણ રૂવનિતાણું, તાણ પુત્ત વિજાનિ, ગાયમ અતિહિ સુજાણ. ૭. દ્વિતીય ઢાળ. ચરમ જિણેસર કેવળનાણું, ચઉવિત સંઘ પઈઠ્ઠા જાણુંપાવાપુર સામી સંપત્તેિ, ચઉહિ દેવ નિકાયહિ જુત્તો. ૮. દેવે સમવસરણ તિહાં કીજે, જિણ દીઠે મિથ્યામતિ બીજે ત્રિભુવનગુરૂ સિંઘાસખે બેઠા, તતખણ મેહ દિગંતે પઈ. ૯ કોઈ માન માયા મદ Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ પૂરા, જાયે નાઠા જિમ દિને ચારા, દેવદુંદુભિ આકાશે વાજી, ધર્મનરેસર આવ્યા ગાજી. ૧૦. કુસુમવૃષ્ટિ વિરેચે તિહાં દેવા, ચઉસઠ ઇંદ્ર જસ માગે સેવા, ચામર છત્ર શિવરિ સેહ, રૂપે જિણવર જગ સહુ મેહે. ૧૧. ઉપસમ રસભર ભરી વરસતા, યોજનવાણ વખાણ કરતા; જાણિએ વર્ધમાન જિણ પાયા, સુર નર કિનર આવે રાયા. ૧૨. કાંતિસમૂહ ઝલઝલકતા, ગયણ વિમાણે રણરણકતા; પખવિ ઇંદભૂઈ મન ચિતે, સુર આવે અહ યજ્ઞ હેવત. ૧૩. તીર તરંડક જિમ તે વહતા, સમવસરણ પહુતા ગહગહતા, તે અભિમાને ગેયમ કંપે, ઈશુ અવસરે કેપે તણુ કંપે. ૧૪. મૂઢા લોક અજાણ્ય બેલે, સુર જાણુતા ઈમ કાંઈ ડેલે મૂ આગળ કે જાણ ભણજે, મેરૂ અવર કિમ ઓપમ દીજે? ૧૫. વસ્તુ, વિર જિણવર વિર જિણવર, નાણસંપન્ન, પાવાપુરી સુરમહિય પત્તનાહ સંસારતારણ, તિહિં દેહિં નિમ્મવિ, સમેસરણ બહુ સુખકારણ, જિણવર જગ ઉજજેઅકર તેજે કરી દિણકાર; સિંહાસણે સામીય ઠળે, હુએ સુજયજયકાર, ભાષા–દાળ ત્રીજી. તવ ચડિઓ ઘણમાણગજે, ઈદભૂઈ ભૂદેવ તે હંકારે કરિ સં. ચરિએ, કવણુસુ જિણવર દેવ તે. ૧૭. જન ભૂમિ સમેસરણ, પેખે પ્રથમારંભ તે દહ દિસિ દેખે વિબુધ વહુ, આવતી સુર રંભ તે. ૧૮. મણિમય તારણ દંડ ધજ, કેસીસે નવ ઘાટ તે, વયર વિવર્જિત અંતગણું, પ્રાતિહારજ આઠ તા. ૧૯ સુર નર કિનર અસુર વર, ઇદ્ર ઇંદ્રાણુ રાય તે ચિત્ત ચમયિ ચિંતવે એ, સેવંતા પ્રભુ Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ પાય તે. ૨૦. સહસકિરણ સમ વિર જિણ, પખવે રૂપ વિશાલ તે, એહ અસંભવ સંભવે એ, સાચે એ ઇંદ્રજાળ તે. ૨૧. તવ બોલાવે ત્રિજગ ગુરૂ, ઇદઈનામેણ તે, શ્રીમુખે સંસય સામિ સવે, ફેડે વેદ પણતે. ર૨. માન મેલ્હી મદ ડેલી કરી, ભક્તિએ નામે શીસ તે પંચસયાશું વ્રત લીઓ એ, ગાયમ પહેલેસીસ તે. ૨૩. બંધવ સંજમ સુણવિ કરી, અગનિભૂઈ આવે તેનું નામ લેઈ અભ્યાસ કરે, 'તે પણ પ્રતિબધેય તે. ૨૪. ઈણે અનુક્રમે ગણહર રયણ, થાપ્યા વીરે અગ્યાર તે, તવ ઉપદેશે ભુવનગુરૂ, સંયમશું વ્રત બાર તે. ૨૫. બિહુ ઉપવાસે પારણું એ, આપણુપે વિહરત તે ગેયમ સંયમ જગ સયલ, જયજયકાર કરંત તે. ર૬. વસ્તુ, ઈદઈઅ, ઇંદભૂઈએ, ચડિઓ બહુ માને, હુંકાર કરી કપ, સમોસરણે પહેલે તુરંત, અહ સંસા સામિ સવે, ચરમના ફેડે કુરંત, ધિબીજ સઝાય મને, ગાયમ ભવહ વિરત, દિખ્ખ લેઈ સિખા સહિઅ, ગણહરાય સંપત્ત. ર૭. ભાષા-ઢાળ ચેથી. આજ હુઓ સુવિહાણ, આજ પલિમાં પુણ્ય ભરે દીઠા ગેયમ સામિ, જે નિઅ નયણે અમિય સરે. ૨૮. (સિરિયમ ગણધાર, પંચસયા મુનિ પરવરિય ભૂમિય કરય વિહાર, ભવિયણ જન પડિહ કરે.) સમવસરણ મઝારિ, જે જે સંસય ઉપજે એતે તે પરઉપકાર, કારણ પૂછે મુનિપવર. ૨૯ જિહાં જિહાં દીજે દીખ, તિહાં તિહાં કેવળ ઉપજે એ આપ કહે અણહંત, ગાયમ દીજે દાન ઈમ. ૩૦. ગુરૂ ઉપરિ ગુરૂ ભત્તિ, સામી ગેમ ઉપનીય; એણિ છળ કેવળ Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ નાણું, રાગજ રાખે રંગભરે. ૩૧. જે અષ્ટાપદ શૈલ, વંદે ચડિ ચઉવીસ જિણ, આતમલબ્ધિ વસેણ, ચરમસરીરી સંઈ મુનિ. ૩૨. ઈય દેસણ નિસુણે, યમ ગણહર સંચલિઓ; તાપસી પન્નરસ એણ, તે મુનિ દીઠે આવતે એ. ૩૩. તપસોસિય નિય અંગ, અખ્ત ગતિ નવિ ઉપજે એક કિમ ચડસે દઢ કાય, ગજ જિમ હસે ગાજતો એ. ૩૪. ગિરૂઓ એણે અભિમાન, તાપસ જા મને ચિંતવે એ, તે મુનિ ચડિયે વેગ, આલંબવિ દિનકર કિરણ ૩૫. કંચણમણિ નિષ્પન્ન, દંડ કલસ ધજ વડ સહિ; પેખવિ પરમાનંદ, જિણહર ભરતેસર વિહિઅ. ૩૬ નિય નિય કાય પ્રમાણ, ચઉદિસિ સંઠિઅ જિણહ બિંબ પણમવિ મન ઉલ્હાસ, ગેયમ ગણહર તિહાં વસિય. ૩૭. વઈર સામીને જીવ, તિર્યક્રૂજભક દેવ તિહાં, પ્રતિબધે પુંડરીક, કંડરીક અધ્યયન ભણું. ૩૮. વળતા ગાયમ સામી, સવિ તાપસ પ્રતિબોધ કરે, લેઈ આપણે સાથ, ચાલે જિમ જુથાધિપતિ. ૩૯ ખીર ખાંડ વૃત આણિ, અમિઅલૂઠ અંગુઠ ઠવી, ગેયમ એકણું પાત્ર, કરાવે પારણે સવિ. ૪૦. પંચસયા શુભભાવિ, ઉજળા ભરિયે ખીરમસિ, સાચા ગુરૂ સંયોગે, કવળ તે કેવળરૂપ હુઓ. ૪૧. પંચસયા જિણનાહ, સમવસરણે પ્રાકાર ત્રય; પખવી કેવળનાણું, ઉપનું ઉજજોય કરે. ૪૨. જાણે જિણુવિ પીયૂષ, ગાજતી ઘણુ મેઘ જિમ, જિનવાણી નિસુઈ, નાણું હુઆ પંચસય. ૪૩. વસ્તુ. ઈણે અનુક્રમે, ઈણે અનુક્રમે, નાણ સંપન્ન, પન્નરહસય પરિ. વરિય; હરિય દુરિય, જિણનાહ વંદઈ જાણેવિ જગગુરૂ વયણ તિહનાણુ અપાણ નિંદઈ ચરમ જિણેસર ઈમ ભણે, ગેયમ કરિસ મ ખેલ, એહિ જઈ આપણે સહી, હેમ્યું તુલ્લા બેઉ. ૪૪. Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ભાષા-ઢાળ પાંચમી. સામીઓ એ વીર જિર્ણોદ, પુનિમચંદ જિમ ઉલૂસિય, વિહરિઓ એ ભરહવાસંમિ, વરસ બહેત્તર સંવસીય ઠવતે એ કણય ૫૯મેવ, પાયકમળ સંઘહિ સહિય; આવિઓ એ નયણુણંદ,નયર પાવાપુરિ સુરમહિય. ૫. પંખીઓ એ ગાયમસામિ, દેવસમાં પ્રતિબંધ કએ, આપણુ એ ત્રિશલાદેવી –નંદન પહોતે પરમપએ, વળતો એ દેવ આકાસિ, પેખવિ જાણે જિણ સમે એતે મુનિ એ મન વિખવાદ, નાદભેદ જિમ ઉપને એ. ૪૬. કુણ સમે એ સામિય દેખી, આપ કહે હું ટાળીઓ એ જાણુતે એ તિહુઅણુનાહ, લેકવિવહાર ન પાલિએ એક અતિ ભલું એ કીધલું સામિ, જાણ્યું કેવળ માગશે એક ચિંતવ્યું એ બાળક જેમ, અહવા કેડે લાગશે એ. ૪૭. હું કિમ એ વીર જિર્ણોદ, ભગતે ભેળે ભેળ એ; આપણે એ અવિહડ નેહ, નાહ ન સંપે સાચા એ; સાચે એ એહ વીતરાગ, નેહ ન જેહને લાલિઓ એકતિણે સમે એ ગાયમ ચિત્ત, રાગ વિરાગે વાળિ એ. ૪૮. આવતે એ જે ઉલટ, રહે રાગે સાહિઓએ કેવળું એ નાણ ઉપન્ન ગેમ સહેજે ઉમાહિઓ એક ત્રિભુવને એ યજયકાર, કેવળિમહિમા સુર કરે એ ગણધરૂ એ કરે વખાણ, ભવિયણ ભવ જિમ નિસ્તરે એ. ૪૯ વસ્તુ પઢમ ગણહર પઢમ ગણહર, વરિસ પચાસ ગિહવાસે સંવસિઅ, તીસ વરિસ સંજમ વિભૂસિય, સિરિ કેવળનાણું, પણ બાર વરસ તિહુઅણ નમંસિઅ રાજગૃહી નગરી ઠ, બાણવય વરસાઉ, સામી યમ ગુણનિલ, હાસ્ય સીવપુર ઠાઉ. ૫૦. Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ભાષા-ઢાળ છઠ્ઠી. જિમ સહકારે કાયલ ટહૂકે, જિમ કુસુમહવને પરિમળ મહેકે, જિમ ચંદન સાગધનિધિ; જિમ ગ’ગાજળ લહેરે લહેકે, જિમ કણચાચળ તેજે ઝળકે, તિમ ગાયમ સેાભાગનિધિ. ૫૧. જિમ માનસસર'નિવસે . હુંસા, જિમ સુરવર શિરે કયવત’સા, જિમ મહુયર રાજીવ વને; જિમ રયણાયર રયણે વિલસે, જિમ અખર તારાગણુ વિકસે, તિમ ગાયમ ગુણ કેલિનિ. પર. પુનિમ નિશિ જિમ સસિહર સાહે, સુરતરૂ મહિમા જિમ જગ માહે, પૂરવ િિસ જિમ સહસકરી; પંચાનને જિમ ગિરિવર રાજે, નરવઇ ઘરે જિમ મયગલ ગાજે, તિમજિનસાસન મુનિપવા. ૫૩. જિમ સુરતરૂવર સાથે સાખા, જિમ ઉત્તમ મુખે મધુરી ભાષા, જિમ વન કેતકી મહમહે એ; જિમ ભૂમિપતિ ભૂયખળ ચમકે, જિમ જિષ્ણુમદિર ઘટા રણકે, ગાયમ લખ્યું ગહેગડે એ. ૫૪. ચિતામણિ કરે ચડિયુ આજ, સુરતરૂ સારે વંછિત કાજ, કામકુંભ સે વિસ હુએ એ કામગવી પૂરે મન કામી, અષ્ટ મહાસિદ્ધિ આવે ધામી, સામી ગાયમ અણુસરૂ એ. ૫૫. પ્રણવાક્ષર પહેલા પણજે, માયા ખીજ શ્રવણ નિપુણીજે, શ્રીમુખે શાભા સંભવે એ; દેવહુ રિ અરિહંત નસીજે, વિનય પહુ ઉવઝાય થણીજે, ઇણે મંત્રે ગાયમ નમા એ. ૫૬. પુર પુર વસતા કાંઇ કરીજે, દેશ દેશ!ન્તર કાંઈ ભમી, કવણુ કાજે આયાસ કરી; પ્રહ ઉઠી ગાયમ સમરીજે, કાજ સર્વ તતખિણુ તે સીઝે, નવ નિધિ વિલસે તાસ ઘરે. ૫૭ ચદસહે ( ચદસય ) ખારાત્તર વિરસે, ( ગાયમ ગણધર કેવળ દિવસ ) ખંભ નયર પ્રભુ પાસ પસાયે, કીચા કવિત ઉપગારકરી; આદિહીં મંગળ એહ Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ઇતિ. ભણજે, પરવ મહોત્સવ પહિલે દીજે, રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે. ૫૮. ધન માતા જેણે ઉદરે ધરીયા, ધન પિતા જિર્ણ કુળે અવતરીયા, ધન સહગુરૂ જિણે દીખિયા એ, વિનયવંત વિદ્યાભંડાર, જસુ ગુણ !હવી ન લભે પાર, વડ જિમ શાખા વિસ્તરે છે. ૫૯૮ ગૌતમસ્વામીને રાસ ભણજે, ચઉવિત સંઘ રલિયાયત કીજે, સયળ સંઘ આણંદ કરે, કુંકુમ ચંદન છડે દેવરા, માણેક મેતીના ચેક પૂરા, રાયણ સિંહાસણ બેસણું એ. ૬૦. તિહાં બેસી ગુરૂ દેશના દેશે, ભવિક જીવનાં કાજ સરેસે, ઉદયવંત(વિજયભદ્ર) મુનિ એમ ભણે એ, ગતમસ્વામી તણે એ રાસ, ભણતાં સુણતાં લીલવિલાસ, સાસય સુખ નિધિ સંપજે એ. ૬૧. એહ રાસ જે ભણે ભણવે, વર મયગળ લચ્છી ઘર આવે, મનવંછિત આશા ફળે એ. ૬૨. વીર જિનેશ્વર કે શિષ્ય, શ્રી ગૌતમસ્વા- ગૌતમનામ જપો નિશદિશ; મીને છંદ, જે કીજે ગૌતમનું ધ્યાન, તે ઘર વિલસે નવે નિધાન. ગૌતમ નામે ગિરિવર ચઢે, મનવાંછિત હેલા સંપજે, ગૌતમ નામે નવે રેગ, ગૌતમ નામે સર્વ સંગ. જે વૈરી વિરૂઆ રંકડા, તસ નામે ના ટુકડા ભૂત પ્રેત નવિ મંડે પ્રાણ, તે ગૌતમનાં કરૂં વખાણ. ૌતમ નામે નિર્મળ કાય, મૈતમ નામે વધે આય; ૌતમ જિનશાસન શણગાર, મૈતમ નામે જયજયકાર. ૪ શાળ દાળ સુરહા વૃત ગેળ, મનવાંછિત કાપડ બેલ; ઘર સુગ્રહિણી નિર્મળ ચિત્ત, મૈતમ નામે પુત્ર વિનીત. ૫ Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ગતમ ઉદ અવિચળ ભાણુ, શૈતમ નામ જપ જગ જાણ મોટા મંદિર મેરૂ સમાન, ગૌતમ નામે સફળ વિહાણ. ૬ ઘર મયગળ ઘડાની જોડ, વારૂ પહોંચે વાંછિત કેડ; મહીયલ માને મેટા રાય, જે ગૂઠે ગૌતમના પાય. ગતમ પ્રણમ્યા પાતક ટળે, ઉત્તમ નરની સંગત મળે; ૌતમ નામે નિર્મળ જ્ઞાન, ઐતમ નામે વાધે વાન. ૮ પુણ્યવંત અવધારે સહુ, ગુરૂ ગૌતમના ગુણ છે બહુ કહે લાવણ્યસમય કર જેડ, ગૌતમ ગ્રુઠે સંપત્તિ કેડ. ૯ રાગ પ્રભાતી. માત પૃથ્વી સુત પ્રાતઃ ઉઠી નમે, શ્રી ગૌતમસ્વામી- ગણધરા ગૌતમ નામ ગેલે, પ્રભાતીસ્તવન. પ્રહસને પ્રેમશું જેહ ધ્યાતાં સદા, ચઢતી કળા હોય વંશવેલે. માત્ર ૧ વસુભૂતિ નંદન વિશ્વજન વંદન, દુરિત નિકંદન નામ જેહનું અભેદ બુધે કરી ભવિજન જે ભજે, પૂર્ણ પહોંચે સહી ભાગ્ય તે હતું. મા. ૨ સુરમણિ જેહ ચિંતામણિ સુરતરૂ, કામિત પૂરણ કામધેનુ એહ તમ તણું ધ્યાન હૃદયે ધરે, જેહ થકી અધિક નહીં માહા ભ્ય કેહેવું. મા. ૩ પ્રણવ આદે ધરી માયા બજે કરી, શ્રીમુખે ચૈતમ નામ થાયે, કેડિ મનોકામના સફલ વેગે ફલે, વિઘન વેરી સવે દૂર જાયે. મા૪ જ્ઞાન બળ તેજ ને સકલ સુખ સંપદા,ૌતમ નામથી સિદ્ધિ પામે, અખંડ પ્રચંડ પ્રતાપહાય અવનિમાં, સુરનર જેહને શીશ નામે માત્ર પ દુષ્ટ દરે ટલે સ્વજન મેલ મલે, આધિ ઉપાધિ ને વ્યાધિ નાસે, Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સ્મરણ ભૂતનાં પ્રેમનાં જેર ભાંજે વલી, ગોતમ નામ જપતાં ઉલ્લાસે. માત્ર ૬ તીર્થ અષ્ટાપદે આપ લબ્ધ જઈ, પન્નર ત્રણને દીખ દીધી; અઠ્ઠમ પારણે તાપસ કારણે, ક્ષીર લબ્ધ કરી અખુટ કીધી. માત્ર ૭ વરસ પચાસ લગે ગ્રહવાસે વસ્યા, વરસ વલી ત્રીશ કરી વીર સેવા, બાર વરસાં લગે કેવલભેગવ્યું,ભક્તિ જેહની કરે નિત્ય દેવા. મા. ૮ મહીયલ મૈતમ ગેત્ર મહિમાનિધિ, ગુણનિધિ ઋદ્ધિ ને સિદ્ધિદાઈ, ઉદય જસ નામથી અધિક લીલા લહે, સુજસ સૈભાગ્ય દોલત સવાઈ. મા૯ સેળ મહાસ આદિનાથ આદે જિનવર વંદી, તીઓનું પ્રાતઃ સફલ મનોરથ કીજીએ એક પ્રભાતે ઉઠી માંગલિક કામે, સેલ સતીનાં નામ લીજીએ એ. બાલકુમારી જગ હિતકારી, બ્રાહ્મી ભરતની બહેનડી એ, ઘટઘટ વ્યાપક અક્ષરરૂપે, સેલ સતી માંહિ જે વડી એ. ૨ બાહુબળ ભગિની સતીય શિરોમણિ, સુંદરી નામે ઋષભસુતા એક અંક સ્વરૂપી ત્રિભુવન માંહે, જેહ અનુપમ ગુણજુતા એ. ૩ ચંદનબાલા બાલપણાથી, શીયલવતી શુદ્ધ શ્રાવિકા એ, અડદના બાકુલા વીર પ્રતિલાલ્યા, કેવલ લહી વ્રત ભાવિકા એ. ઇ . ઉગ્રસેન ધુઆ ધારિણે નંદની, રાજીમતી નેમ વલ્લભા એક જોબન વેશે કામને જી, સંયમ લેઈ દેવ દુલ્લભા એ. ૫ પંચ ભરતારી પાંડવનારી, દ્રુપદ તનયા વખાણીએ એક એક આઠે ચીર પૂરાણું, શીયલ મહિમા તસ જાણુએ એ. ૬ દશરથ નૃપતિ નારી નિરૂપમ, કેશલ્યા કુલચંદ્રિકાએ શીયલ સલુણી રામજનેતા, પુણ્ય તણું પ્રણાલિકા એ. ૭ કેશંબિક ઠામે સંતાનિક નામે, રાજ્ય કરે રંગ રાજીએ એક Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૧૧ ૧૨ તસ ઘર ગૃહિણી મૃગાવતી સતી, સુરભુવને જશ ગાજીએ એ. ૮ સુલસા સાચી શીયલે ન કાચી, રાચી નહિ વિષયા રસે એ; મુખડું જોતાં પાપ પલાયે, નામ લેતાં મન ઉસે એ. રામ રઘુવંશી તેહની કામિની, જનકસુતા સીતા સતી એ; જગ સહુ જાણે ધીજ કરતાં, અનલ શીતલ થયા શીયલથી એ. ૧૦ કાચે તાંતણે ચાલણી ખાંધી, કુવા થકી જલ કાઢીયુ' એ; કલક ઉતારવા સતી સુભદ્રા, ચંપા માર ઉઘાડીયુ' એ. સુર નર વદિત શીયલ અખ ંડિત, શિવા શિવપદ ગામિની એ; જેહને નામે નિર્મળ થઇએ, અલિહારી તસ નામની એ. હસ્તિનાગપુરે પાંડુ રાયની, કુંતા નામે કામિની એ; પાંડવ માતા દસે દસારની, મ્હેન પતિવ્રતા પદ્મિની એ. શીયલવતી નામે શીલવ્રત ધારિણી, ત્રિવિધે તેહને વદીએ એ; નામ જપતા પાતક જાયે, દરિસણ દુરિત નિકદીયે એ. નિષિધા નગરી નલહુ નિરંદની, દમયંતી તસ ગેહિની એ; સંકટ પડતાં શીયલજ રાખ્યુ, ત્રિભુવન કીત્તિ જેહની એ. અનંગ અજિતા જગજન પૂજિતા, પુષ્પચુલા ને પ્રભાવતી એ; વિશ્વવિખ્યાતા કામિતદાતા, સાલમી સતી પદ્માવતી એ. વીરે ભાખી શાસ્ત્ર સાખી, ઉદયરત્ન ભાખે મુદ્દા એ; વહાણુ વાતાં જે નર ભણશે, તે લેશે સુખ સંપદા એ. ઠા ઉઠી રે આતમરામ. ૧૩ ૧૪ ૧૫ ૧૬ શ્રી પ્રભાતી સ્તવન. ઉઠા ઉઠા રે મારા આતમરામ, જિનમુખ જોવા જઇયે રે; પ્રભુજીતુ દરિશણુ છે અતિ દોહેલ, તે કિમ સાહેલ જાણેા રે; વાર વાર માનવભવ જેવુ, મળવુ મુશકીલ ટાણું રે. ઉઠા ઉઠા૦ ૧. ચાર દિવસના ચટકા મટકા, દેખીને મત રાચેા રે; વિષ્ણુસી જાતાં વાર ન Jain Educationa International e For Personal and Private Use Only ૧૭ Page #68 -------------------------------------------------------------------------- ________________ લાગે, કાયાઘટ છે કાચો રે. ઉઠો ઉઠ૦૨. હીરે હાથ અમૂલખ પાયે, મૂહપણે મત ગમજે રે, સહેજ સલુણા પાસ જિર્ણોદશું, રાજી થઈ ચિત્ત રમજો રે. ઉઠે૩. અનંત ગુણે કરી ભરીએ જિનવર, પૂરવ પુણ્ય પાયે રે, તે દેખીને મહારા મનમાં, આનંદ અધિક સહાય રે. ઉઠે. ૪. મનગત મેરા આતમરામ, કરજે સુકૃત કમાઈ રે; લાભ ઉદય જિણચંદ લઈને, વર્ને સિદ્ધ સવાઈ રે, વર્તે આનંદ વધાઈરે. ઉઠો૫. વિષયવાસના ત્યાગો ચેતન, સાચે મારગ લાગે રે, એ આકણ– તપ જપ સંયમ દાનાદિક સહ, ગિનતી એક ન આવે રે, ઇન્દ્રિય સુખમાં જે લઉં એ મન, વક તુરંગ જિમ ધાવે રે. વિષયવાસના- વિષય ૧. એક એકકે કારણ ચેતન, બહુત બહુત ત્યાગનું પ્રભા- દુઃખ પાવે રે, તે તે પ્રગટપણે દીસે, ઇણિવિધ તી સ્તવન, ભાવ લખાવે રે. વિષય- ૨. મન્મથ વશ માતંગ જગતમેં, પરવશતા દુઃખ પાવે રે, રસના લુબ્ધ હાય ઝખ મૂરખ, જાલ પડ્યો પછતાવે રે. વિષય) ૩. થ્રાણુ સુવાસ કાજ સુન ભમરા, સંપુટ માંહે બંધાવે રે, તે સરેજ સંપુટ સંયુત પુન, ગવરકે મુખ જાવે છે. વિ૪. રૂપ મનેહર દેખ પતંગા, પડત દીપમાં જોઈ રે, દેખો યાકે દુખકારનમેં, નયન ભયે હે સહાઈ રે. વિ. ૫. શ્રે ય આસક્ત મિરગલાં, છિનમેં શીશ કટાવે રે, એક એક આસક્ત જીવ ઈમ, નાનાવિધ દુ:ખ પાવે રે. વિષય ૬. પંચ પ્રબલ વર્તે નિત જાકુંતાકું કહાજુ કહીયે રે, ચિદાનંદએવચન સુણને નિજ સ્વભાવમેં રહીયેરે. વિષય ૭ઈતિ રે જીવ જિનધર્મ કીજીએ. રે જીવ જિનધર્મ કીજીયે, ધર્મના ચાર પ્રકારનું દાન શીયળ Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ત૫ ભાવના, જગમાં એટલું સાર. રે જીવો ૧. શ્રી પ્રભાતી વરસ દિવસને પારણે, આદીશ્વર સુખકાર, શેરડી સ્તવન. રસ વેરાવીયે, શ્રી શ્રેયાંસકુમાર. રે જીવ જિન - ધમકીજીયે, ધર્મના ચાર પ્રકાર. ૨. ચંપાપેલ ઉ. ઘાડવા, ચારણુએ કાઢયાં નીરસતીય સુભદ્રા જશ થશીયેલે સુરનર ધીર રેજીવ૩.તપ કરી કાયાશાષવી, સરસ નીરસ આહાર વીર જિણંદ વખાણ, ધન ધને અણગાર રે જીર્વ. ૪. અનિત્ય ભાવના ભાવતાં, ધરતાં નિર્મળ ધ્યાન, ભરત આરીસાભુવનમાં, પામ્યા કેવળજ્ઞાન, રે જીવ૫. જેનધર્મ સુરતરૂ સમે, જેહની શીતલ છાયા, સમયસુંદર કહે સેવતાં, વાંછિત ફલ પાયા. રે જીવ૦ ૬. જાગે સે જિન ભક્ત કહાવે, સેવે સે સંસારી હે ત્રસ જીવકી હત્યા ન કરે, થાવર કરૂણકારી હે જાગે ના થાપણુ મેસે અદત્ત ન લેવે, ચેરી મારી વારી હે, પંચની સામે પાણિગ્રહણ કરતાં, અવર સ્ત્રીયા બ્રહ્મચારી હે ! જાગે. મારા સ્નાન પ્રમિત જલ જિનકી સેવા, પરિગ્રહ સંખ્યા ધારી હે, રૂપચંદ કહે સમકિતકે લક્ષણ, તાકું વંદના હમારી હે જાગે તેવા अर्हन्तो भगवन्त महिताः सिधाश्च सिद्धिंगताः । आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः॥ श्रीसिद्धान्तसुपाठका मुनिवरा रत्नत्रयाराधकाः। पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम् ॥ ------ Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ક્રિતીય બં, - - धन्यास्त एव भुवनाधिप ये त्रिसंध्य-। माराधयन्ति विधिवद्विधुतान्यकृत्याः ।। भक्त्योल्लसत्पुलकपक्ष्मलदेहदेशाः।। पादद्वयं तव विभो भुवि जन्मभाजः।। ભાવાર્થ–હત્રિભુવનનાથ! હે વિભુ! તેજ મનુષ્યોને ધન્ય છે કે જે બીજાં કાર્યો છોડીને અને ભક્તિ કરી ઉલ્લાસ પામતા એવા રોમાંચથી પોતાના શરીરના ભાગ વ્યાપ્ત કરી આપના ચરણકમળને વિધિપૂર્વક ત્રણ કાળ આરાધે છે–સેવે છે. દેરાસરે જવાની વિધિ. ત્યારપછી શક્તિ અનુસાર ચંદ નિયમ ધારણ કરવા અને નવકારશી પોરસી વિગેરે યથાશક્તિ પચ્ચખાણ કરવું. પછી જૂદું વસ્ત્ર પહેરીને મળત્સર્ગ મનપણે જ્યાં નિર્જીવ સ્થાનક હેય ત્યાં કરે. પછી દંતશુદ્ધિ કરવા માટે દાતણ કરવું અને જ્યાં દાંતને મેલ પડે ત્યાં ધૂળ નાખી યતનાપૂર્વક દરરોજ દાતણ કરવું. પછી ઘરવ્યવહારના કાર્યથી નિવૃત્ત થઈને પ્રભુદર્શન તેમજ પૂજન માટે ત્રસાદિક જીવરહિત પવિત્ર ભૂમિ ઉપર અચિત્ત અને ઉષ્ણ ગળેલ પાણીથી સ્નાન કરવું. પછી દેરાસરે જાય ત્યારે વિનયવંત થઈને પિતાના કુળાચાર પ્રમાણે પોતાની સંપદા અનુસાર વસ્ત્રાભૂષણને આડંબર કરીને કુટુંબ સમુદાય સાથે અથવા એકલો પ્રભુદર્શન કરવાને જાય. દેરાસરે જઈને શ્રાવકના પંચાભિગમ સાચવે. તેનાં નામ (૧) શસ્ત્ર, પુષ્પ, બૂટ Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તથા સચિત્ત વસ્તુઓ વિગેરે દુર મૂકવી (૨) સર્વ આભૂષણ રાખવા (૩) ઉત્તરાસણ રાખવું (૪) પ્રભુને દેખતાંજ નમો નિri કહેવું (૫) મનની એકાગ્રતા રાખવી. આ પ્રમાણે પંચાભિગમ સાચવીને શ્રાવક નિતિ એ પદને ઉચ્ચાર કરતો દેરાસરમાં પ્રવેશ કરે. દેરાસરમાં પ્રવેશ કરતાં પહેલાં તન, મન જેમ બને તેમ નિર્મળ અને નિષ્પા૫ રાખી, દેરાસર તરફ ગતિ કરવાની જરૂર છે અને એટલા માટે સાવધ વ્યાપારમાંથી મનને દૂર કરવું જોઈએ. પ્રભુદર્શન થતાં મસ્તક નમાવી પ્રણામ કરે, પછી ભાવના કરે, પછી જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ માટે ત્રણ પ્રદક્ષિણા ફરે, પછી નિસિહિપૂર્વક મૂળ મંડપમાં પ્રવેશ કરે, પ્રભુની જમણી બાજુએ ઉભા રહીને તેમના ગુણની સ્તવના કરે, પછી સ્વસ્તિક પ્રમુખ કરે. સ્વસ્તિક (સાથીયા) ની સમજણ. દેરાસરમાં સ્ત્રી પુરૂષે બાજોઠ ઉપર ચેખાને જે સ્વસ્તિક (સાથી) કરે છે, તેમાં ઘણેજ ગંભીર અર્થ રહેલો છે. તે દરેક જૈને જાણવો જોઈએ, એમ ધારી અમે તેનું રહસ્ય આપીએ છીએ સ્વસ્તિક (સાથીયા)ને ચાર પાંખડાં હોય છે, તે ચાર પાંખડાં એટલે (૧) મનુષ્ય, (૨) દેવ, (૩) તિર્યંચ, (૪) નારકી એમ ચાર ગતિ સમજવી અને તેની ઉપરનાં ત્રણ બિંદુને (૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) ચારિત્ર એમ ત્રણ રત્ન સમજવાં. તેની ઉપરનું અર્ધ ચંદ્રાકાર ચિન તે ઊર્થ સ્થાન સિદ્ધસ્થાન કિંવા મુક્તિસ્થાન સૂચવે છે. સાથીયાની અંદરનાં ચાર ખાનાંનાં ચાર તથા વચલું એક એમ મળી જે પાંચ બિંદુ થાય તેને (૧) અહંત, (૨) સિદ્ધ, (૩) આચાજી, (૪) ઉપાધ્યાયજી, (૫) સર્વ સાધુ એમ પંચપરમેષ્ઠી જાણવા. Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ઉક્ત રીતે સ્વસ્તિક (સાથી) રચીને ઈચ્છવાનું અથવા પ્રાર્થવાનું કે હે ત્રિલોકનાથ! આ ચાર ગતિમાંથી મને મુક્ત કરી જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ દાન દઈ અજરામર મોક્ષસ્થાન પ્રાપ્ત કરવા શક્તિમાન્ કરે. ચૈત્યવંદન એકાગ્ર ચિત્તથી કરે અને પિતાના આત્માની સ્થિતિને વિચાર કરતો થકે પ્રભુની સ્તવના કરે. ચૈત્યવંદન વિધિ પૂર્ણ કરી પ્રભુ સન્મુખ ઉભા રહી પોતાના આત્માની નિંદા કરે અને પ્રભુના ગુણની ભાવના ભાવે. પછી વાંદણુના આવતે વિધિ સાચવી પચ્ચખાણ પ્રભુ સન્મુખ લે. પૂજા કરવાની વિધિ. સવારના પૂર્વોક્ત કહેલ તે પ્રમાણે પ્રાતઃસ્મરણ કર્યા પછી ઘરવ્યવહારના કાર્યથી નિવૃત્ત થઈ પ્રભુપૂજન માટે ત્રસારિક જીવરહિત પવિત્ર ભૂમિ ઉપર અચિત્ત અને ઉષ્ણ ગળેલ પાણીથી સ્નાન કરવું. જે શરીરના કેઈ ભાગમાંથી રસી કે પરૂ નીકળતું હોય તે તેણે અંગપૂજા ન કરવી. અગ્રપૂજા અને ભાવપૂજા કરવી. સ્નાન કીધા પછી રૂમાલ પ્રમુખથી અંગ લુંછન કરી કામળી પહેરવી. શુદ્ધ જમીનમાં થઈને પવિત્ર સ્થાનકે આવી મનોહર, નવીન, ફાટેલ કે સાંધેલ નહીં એવું સફેદ વસ્ત્ર પહેરવું. બીજાએ પહેરેલું અથવા જે વ થી લઘુનીતિ, વડીનીતિ કે મૈથુનાદિક કીધું હોય તેવું વસ્ત્ર પહેરવું નહિ. શુદ્ધ સફેદ વસ્ત્ર ન હોય તો રેશમી રંગીન વસ્ત્ર પહેરવું, અને અખંડ ઉત્તરાસણ જમણું બાજુથી રાખવું. જો કે રેશમી વસ્ત્ર પવિત્ર માનેલું છે, પરંતુ ભેજનાદિકથી અપવિત્ર થયેલું રેશમી વસ્ત્ર પૂજામાં ન રાખવું જોઈએ. ટુંકામાં પ્રભુપૂજામાં વાપરવાનાં વસ્ત્ર પ્રભુપૂજા સિવાય બીજે ક્યાંય વાપરવાં નહીં. Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પૂજાની દ્રવ્ય સામગ્રી. શુદ્ધ ભૂમિમાં ઉત્પન્ન થયેલાં સુગંધી પુષ્પ, પવિત્ર કેશર, બરાસ, ચંદન, ધૂપ, ગાયના ઘીને દીવે, અખંડ અક્ષત, તાજાં નૈવેદ્ય અને મનહર સ્વાદિષ્ટ સચિત્ત અચિત્ત પ્રમુખ ફળ એ પ્રકારે અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી તૈયાર કરવી. પછી દેરાસરની જમણી બાજુથી પ્રવેશ કરીને ત્રણ નિસિદ્ધિનું ચિંતવન કરે, ત્રણ પ્રદક્ષિણા ફરે, ત્રિકરણ (મન, વચન, કાયાની) શુદ્ધિ કરે, પવિત્ર પાટલા પર બેસીને મને હર તિલક કરે, અને પૂજાના વિલેપનને ધૂપથી ધૂપીને પછી નિસિહિ કહેતાં થકા દેરાસરના મૂળ મંડપમાં પ્રવેશ કરીને પંચાંગ નમસ્કાર ત્રણ વાર કરે. પછી અષ્ટપડ મુખકેશ બાંધી જિનરાજ પ્રતિમાના આગલા દિવસનાં નિમોહ્ય ઉતારે. પછી મોરપીછવડે પ્રભુનું પ્રમાર્જન પતે કરે. યત્નાપૂર્વક આગલા દિવસનાં પુષ્પ ચંદન કેશર ઉતારવાં અને દુધથી પખાસ કરીને પછી શુદ્ધ જળથી પ્રક્ષાલન કરવું. તે વખતે જન્માભિછેક સંબંધી સર્વ ચિતાર મનમાં ચિંતવવો. પછી બે કે ત્રણ સુંવાળાં જંગલુહણાંથી પ્રભુનું અંગ જળરહિત કરવું, અને નવે અંગે ધૂપથી કેશરને શુદ્ધ કરી પૂજન કરવું. દેવપૂજા વખતે મુખ્ય વૃત્તિઓ કરીને મૌન જ રહેવું કહ્યું છે. જે તેમ ન બની શકે તે પ્રભુના ગુણની ભાવના ભાવવી. પ્રથમ મૂળનાયકની પૂજા કરી પછી અનુક્રમે સર્વ બિંબની પૂજા કરવી. દર્શન કરનારનું મન પ્રફુલ્લિત થાય તેવી રીતે પુખેથી આંગી રચવી. અનુક્રમે ધૂપ દીપની પૂજા કરવી. અગ્રપૂજા–ઉજજવળ શાલિ પ્રમુખના અખંડ અક્ષતવડે પ્રભુ સન્મુખ અષ્ટ મંગલિકને આલેખ કરો અથવા શુદ્ધ સ્વસ્તિક કરી ભાવના ભાવવી. છેવટ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીના આ Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨૧ રાધન નિમિત્તે પાટલા ઉપર અક્ષતના પુંજ કરવા. પછી વિવિધ પ્રકારનાં નેવેદ્ય ચડાવવાં. તેમાં પેાતાને ઘેર હમેશાં જે ભાજન તૈયાર થતુ હોય તે નૈવેદ્ય મૂકવાના શાસ્ત્રમાં અધિકાર છે, અને તે પછી ઉત્તમ પ્રકારનાં ફળ ધરી મેાક્ષની ભાવના ભાવવી. વળી ગાયન કરવું, નૃત્ય કરવું, વાજિંત્ર વગાડવાં, લુણુ ઉતારવુ, આરતી ઉતારવી, દ્વીપક કરવા એ વિગેરે ક્રિયાઓના અગ્રપૂજામાં સમાવેશ થાય છે. ભાવપૂજા—જિનેશ્વર ભગવાનની દ્રવ્યપૂજાના નિષેધરૂપ ત્રીજી નિસિદ્ધિપૂર્વક શરૂ થાય છે. પુરૂષ જમણી બાજુએ અને સ્ત્રીએ ડાબી બાજુએ ઓછામાં ઓછા પ્રભુથી નવ હાથ અને વધારેમાં વધારે સાઠ હાથ છેટે ચૈત્યવંદન કરવા બેસવું. વિધિપૂર્વક એક ચિત્તે ચૈત્યવંદન કરી પ્રભુના ગુણાની સ્તુતિ મનેહર સ્તવન સ્તાત્રથી કરવી, અને ઉત્તમ પ્રકારની શુદ્ધ મનેાવૃત્તિવ ભાવના ભાવવી. અથ ચૈત્યવંદન વિધિ. સ્તુતિ. अद्य मे सफलं जन्म, अद्य मे सफला क्रिया । शुभो दिनोदयोऽष्माकं, जिनेंद्र तव दर्शनात् ॥ १ ॥ अथ मिथ्यांधकारस्य, हंता ज्ञानदिवाकरः । उदितो मच्छरीरेऽष्मिन्, जिनेंद्र तव दर्शनात् ॥ २ ॥ अद्य मे कर्मसंघातं विनष्टं चिरसंचितम् । दुर्गत्यापि निवृत्तोऽहं जिनेंद्र तव दर्शनात् ॥ ३ ॥ न हि त्राता न हि त्राता, न हि त्राता जगत्त्रये । વીતરસમો ટેવો, ન ભૂતો ન વિત્તિ ।। ૪ । Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ न कोपो न लोभो न मानं न माया । न हास्यं न लास्यं न गीतं न कान्ता ॥ न चापत्यशत्रोर्न मित्रं कलत्रं । त्वमेकं प्रपद्ये जिनं देवदेवम् ॥५॥ दर्शनं देव देवस्य, दर्शनं पापनाशनम् । दर्शनं स्वर्गसोपानं, दर्शनं मोक्षसाधनम् ॥ ६॥ અથ ચૈત્યવંદન વિધિ. ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજાએ નિસીહિયાએ, મથુએણ વંદામિ. (એ પ્રમાણે ઉપર મુજબ ત્રણ ખમાસમણ દઈ ઈચ્છાકારેણું સંદિસહ ભગવત્ ચૈત્યવંદન કરૂં.) અથ ચૈત્યવંદન. બાર ગુણ અરિહંત દેવ, પ્રણમીજે ભાવે, સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ દેહગ જાવે. આચારજ ગુણ છત્રીશ, પચવીશ ઉવજઝાય; સત્યાવીશ ગુણ સાધુના, જપતાં સુખ થાય. અચ્છેત્તર સંય ગુણ મલી એ, એમ સમરે નવકાર; ધીરવિમળ પંડિત તણે, નય પ્રણમે નિત્ય સાર. અથ અંકિચિ. અંકિંચિ નામ તિર્થ, સગે પાયાલિ માસે એક જાઈ જિણબિંબઈ, તાઇ સવાઇ વંદામિ. Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૩ અથ નમુથુછું. (બે હાથ જોડી નાસિકા સુધી ઉંચા રાખી કહેવું.) નમુથુણં, અરિહંતાણું, ભગવંતાણું, આઈગરાણું, તિસ્થયરાણું, સયંસંબુદ્વાણું, પુરિયુત્તરમાણે, પરિસસહાણું, પુરિસવરપુંડરીયાણું, પુરિસવરગંધહથ્થીણું, લગુત્તરમાણે, લગનાહાણું, લેગહિયાણું, લેગાઈવાણું, લગપજજે અગરાણું, અભયદયાણું, ચખુદયાણું, મગ્નદયાણું, સરણદયાણું, બેહિદયાણું, ધમ્મદયાણું, ધમ્મદેસિયાણું, ધમ્મનાયગાણું, ધમ્મસારહીશું, ધમવરચાઉતચક્કવટ્ટીણું, અપહિહયવરનાણદંસણુધરાણું, વિયદૃછઉમાણું, જિણાણું, જાવયાણું, તિન્નાણુંતારયાણું, બુદ્વાણું, બેહયાણું, મુત્તાણું, મેઅગાણું, સવનણં, સવ્વદરિસીણું, સિવમયલમરૂઅમણુતમખયમળ્યાબાહમપુણરાવિત્તિ, સિદ્ધિગઈનામધેય ઠાણું સંપત્તાણં નમે જિણાણું જિયભાયાણું જે ય અઈઆ સિદ્ધા, જે આ ભવિસ્તૃતણાગએ કાલે સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. અથ જાવંતિ ચેઈઆઈ. જાવંતિ ચેઈઆઈ, ઉર્ફે આ અહે અતિરિયલોએ આ સવાઈ તાઇ વંદે, ઈહ સંતે તથ્થ સંતાઈ. (ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાણિજજાએ નિસહિયાએ મથ્થએ વંદામિ--) Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ અથ જાવંત કેવિ સાહ. જાવંત કેવિ સાહૂ, ભરફેરવયમહાવિદેહે અ સન્વેસિં તેસિં પણુએ, તિવિહેણ તિરંડવિયાણું. અથ નમસ્કાર. નમેડીંત્સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ અથ સ્તવન. અંતરજામી સુણ અલસર, મહિમા ત્રિજગ તુમારે સાંભળીને આવ્યો છું તીરે, જન્મ મરણ દુઃખ વારે. સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપ––એ આંકણું સહકોનાં મનવંછિત પૂરે, ચિંતા સહુની સૂરે, એવું બિરૂદ છે રાજ તમારૂં, કેમ રાખે છે દૂર ...સેવક. ૨ સેવકને વળવળતે દેખી, મનમાં મહેર ન ધરશે, કરૂણાસાગર કેમ કહેવાશે, જે ઉપકાર ન કરશે ...સેવક. ૩ લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દરિસણ દીજે; ધુંઆડે ધીજું નહીં સાહેબ, પેટ પડ્યા પતી જે સેવક. ૪ શ્રી શંખેશ્વર મંડણ સાહેબ, વિનતડી અવધારે; કહે જિનહર્ષ મા કરી મુજને, ભવસાગરથી તારે ... સેવકo૫ અથ જય વીયરાય. (બે હાથ જોડી માથા સુધી ઉંચા રાખી જય વીયરાય આભવમખેડા સુધી કહી હાથ જરા નીચા ઉતારી બાકી રહેલા જય વીયરાય પૂરા કરવા.) જય વિયરાય જગગુરૂ, હાઉમાં તુહ પભાવ ભયકં ભવનિ Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨૫ વેએ મગ્ગા-છુસારિયા ઈફલસિદ્ધી ૧ લેગવિરૂદ્ધચ્ચાઓ, ગુરૂજણપૂઓ પરથ્થકરણે ચા સુહગુરૂગે તવ્યય,–ણસેવા આભવમખંડારા વારિજઈ જઈવિ નિયા –ણબંધણું વિયરાય તુહ સમ તહવિ મમ હુજ સેવા, ભવે ભવે તુહ ચલણણું ૩ દુખખએ કમ્પખએ,સમાહિમરણં ચ બહિલા આ સંપન્જઉ મહઅં, તુહનાહ પણામકરણું જ સર્વમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણું પ્રધાનં સર્વધમણું, જેન જયતિ શાસનમ પા અથ અરિહંતઈયાણું. ( ઉભા થઈ બોલવું.) અરિહંતજીયાણું કરેમિ કાઉસગ્ગ વંદભુવત્તિયાએ પૂઅણુવત્તિયાએ, સક્કારવત્તિયાએ, સમ્માણવત્તિયાએ બેહિલાભવત્તિયાએ નિરૂવસગ્ગવત્તિયાએ સદ્ધાએ મેહાએ ધિઈએ ધારણુએ અપેહાએ વહ્રમાણુએ ઠામિ કાઉસ્સગ્ગ. અથ અન્નચ્છ ઊસસિએણું. અન્નથુ ઊસસિએણું નસસિએણે ખાસિએણું છીએણું જંભાએણું ઉડ્ડએણે વાયનિસણું ભમલીએ પિત્તમુચ્છાએ સુહમેહિં અંગસંચાલેહિં સુહમેહિં ખેલસંચાલેહિં સુહમેહિં દિઠ્ઠિસંચાલેહિં એવભાઈએહિં આગારેહિં અભ અવિરાહિએ હજજમે કાઉસ્સગે જાવ અરિહંતાણુ ભગવંતાણું નમુક્કારેણું ન પારેમિ તાવકાર્ય ઠાણેણં મેણેિણં ઝાણેણં અપાણે વોસિરામિ. ઈતિ. ત્યારપછી એક નવકારને કાઉસ્સગ કરી નમે અરિહંતાણું બેલી, નમેડહેસ્સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય’ કહી થાય કહેવી. Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ અથ થાય. શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરૂ ઉદાર, ઠાકુર રામ અપાર I મંત્ર માંહિ નવકારજ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાશું, જળધર જળમાં જાણે પંખીમાં જેમ ઉત્તમ હંસ, કુળ માંહિ જેમ ઋષભને વંશ, નાભિ તણે એ અંશા ક્ષમાવંતમાં શ્રી અરિહંત, તપશુરામાં મહા મુનિવત, શત્રુંજય ગિરિ ગુણવંત છે જિનદર્શન તથા પૂજાભાવનાસ્વરૂપ. દર્શનભાવના. શ્લોક. દર્શનાત્ દુરિતધ્વંસક, વંદનાત્ વંછિત પ્રદા પૂજનાત્ પુરૂષ: શ્રીદઃ, જિનઃ સાક્ષાત્ સુરદ્યુમ ૧ દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશન, દર્શનં સ્વપાન, દર્શન મેક્ષસાધનં. દુહા. પ્રભુદરશન સુખ સંપદા, પ્રભુદરશન નવ નિધ. પ્રભુદરશનથી પામીએ, સકલ પદારથ સિદ્ધ. ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન. જીવડા જિનવર પૂજીએ, પૂજાનાં ફળ હોય; રાજા નામે પ્રજા નમે, આણુ ન લોપે કેય. કુલાં કેરા બાગમાં, બેઠા શ્રી જિનરાજ; જેમ તારામાં ચંદ્રમા, તેમ શોભે મહારાજ. Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ નામકી ઔષધી, ખરે મનશું ખાય; રેગ પીડા વ્યાપે નહીં, મહાદેષ મીટ જાય. કુંભે બાંધ્યું જલ રહે, જલ વિણ કુંભ ન હોય, જ્ઞાને બાંધ્યું મન રહે, ગુરૂ વિના જ્ઞાન ન હેય. ગુરૂ દીવ ગુરૂ દેવતા, ગુરૂ વિના ઘોર અંધાર; જે ગુરૂવાણી વેગળા, તે રવદ્ય સંસાર. જ્ઞાન સમું કે ધન નહીં, સમતા સમું નહીં સુખ, જીવિત સમી આશા નહીં, લેભ સમું નહીં દુખ. ૧૦ જે દર્શન દર્શન વિના, તે દર્શન નિર્પેક્ષા જે દર્શન દર્શન હુએ, તે દર્શન સાપેક્ષ. ૧ દર્શન દર્શન રટતો ફિરું, તો રણુરેઝ સમાન; દર્શન શુદ્ધ સ્વભાવનું, અનુભવ મન વિશ્રામ. ૧૨ ક. સરસશાંતિસુધારસસાગર, શુચિતરંગુણરત્નમહાગર, ભવિકપંકજબેધદિવાકર, પ્રતિદિનં પ્રણમામિ જિનેશ્વર. ૧૩ નમસ્કારસમે મંત્ર: શત્રુંજય ગિરી, વીતરાગસમે દે, ન ભૂતો ન ભવિષ્યતિ. ૧૪ પાતાલે યાનિ બિબાનિ, યાનિ બિબાનિ ભૂલે, સ્વર્ગેપિ યાનિ બિંબાનિ, તાનિ વદે નિરંતર. ૧૫ અન્યથા શરણે નાસ્તિ, ત્વમેવ શરણં મમ, તસ્માત્ કારૂણ્યભાવેન, રક્ષ રક્ષ જિનેશ્વર. - પૂજાભાવના. પ્રભુ પૂજનકું હું ચઢ્યા, કેશર ચંદન ઘનસાર, નવ અંગે પૂજા કરી, સફલ કરું અવતાર. ૧૬ Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ~ ૨૮ પાંચ કાડીને ફુલડે, પામ્યા દેશ અઢાર; કુમારપાળ રાજા થયા, વહ્યા જયજયકાર. શ્રી જિનેશ્વર પૂજતા, ઉત્કૃષ્ટ પરિણામ; કરતાં કેઇ જીવ પામીઆ, સ્વ`ગ મેાક્ષનાં ધામ. સમકિતને અનુવાલવા, ઉત્તમ એહુ ઉપાય; પૂજાથી તમે પ્રીછજો, મનવાંછિત સુખ થાય. ભવદવ દહન નિવારવા, જલદ ઘટા સમ જેઠુ; જિનપૂજા જુગતે કરી, ત્રિવિષે કીજે તે. પૂજા કુગતિની અર્ગલા, પુન્ય સરોવર પાલ; શિવગતિની સાહેલડી, આપે મંગળ માળ. જિન દર્શન પૂજા વિના, જેહના દહાડા જાય; તે સર્વ વાંઝીયા જાણીએ, વળી જન્મ અકારથ જાય. ૭ નવ અ’ગ પૂજાના દોહા. જલ ભરી સંપુટપત્રમાં, યુગલિક નર પૂજત; ઋષભ ચરણુ અંગુઠડે, દાયક ભવજલ અંત. જાનુખલે કાઉસ્સગ્ગ રહ્યા, વિચો દેશ વિદેશ; ખડાં ખડાં કેવલ લછ્યું, પૂજો જાનુ નરેશ. લેાકાંતિક વચને કરી, વરસ્યા વરસી દાન; કરકાંડે પ્રભુ પૂજના, પૂજો વિ બહુ માન. માન ગયું દાય અંશથી, દેખી વીર્ય અનત; ભૂજાખલે ભવજલ તો, પૂજો મધ મહંત. સિદ્ધશિલા ગુણ ઉજલી, લેાકાંતે ભગવત; વસીયા તિણે કારણુ ભવિ, શિરશિખા પૂજત Jain Educationa International For Personal and Private Use Only ૧ Page #82 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત ત્રિભુવનતિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત. ૬ સેળ પહર પ્રભુ દેશના, કઠવિવર વર્તલ; મધુર ધ્વનિ સુર નર સુણે, તેણે ગળે તિલક અમૂલ. ૭ હૃદયકમલ ઉપશમ બળે, બાળ્યા રાગ ને રેષ; હીમ દહે વનખંડને, હૃદય તિલક સંતોષ. રત્નત્રયી ગુણ ઉજલી, સકલ સુગુણ વિશ્રામ, નાભિકમળની પૂજના, કરતાં અવિચલ ધામ. ઉપદેશક નવ તત્ત્વના, તિણે નવ અંગ જિર્ણોદ પૂજે બહુવિધ રાગશું, કહે શુભવીર મુણદ. પ્રદક્ષિણાના દુહા. કાલ અનાદિ અનંતથી, ભવભ્રમણને નહીં પાર; તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ સાર. ભમતીમાં ભમતાં થકા, ભવ ભાવઠ ઘર પલાય; દર્શન જ્ઞાન ચારિત્રરૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. જન્મ મરણાદિ સવિ ભય ટળે, સીઝે જે દર્શનકાજ; રત્નત્રય પ્રાપ્તિ ભણી, દર્શન કરે જિનરાજ. જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત; જ્ઞાન વિના જગજીવડા, ન લહે તવ સંકેત. ચયતે સંચય કર્મને, રિક્ત કરે વળી જેહ; ચારિત્ર નામ નિયુકતે કહ્યું, વદે તે ગુણગેહ. દર્શન જ્ઞાન ચારિત્ર એ, રત્નત્રયી નિર્ધાર ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખ ભંજનહાર. Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ સાથી કરતી વેળા ભાવવાના દુહા. તેમાં પ્રથમ ત્રણ ઢગલી અને સિદ્ધશિલા કરતી વખતે ભાવવું કે દર્શન જ્ઞાન ચારિત્રના, આરાધનથી સાર; સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર. હવે સાથી કરતી વખતે. અક્ષતપૂજા કરતાં થકા, સફળ કરૂં અવતાર; ફળ માગું પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. ૧ ફળ મૂકતી વખતે. ફળપૂજા કરતાં થકા, સફળ કરૂં અવતાર; ફળ માગું પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. ૧ સાંસારિક ફળ માગીને, રવો બહુ સંસાર; અષ્ટ કર્મ નિવારવા, માગું મેક્ષફળ સાર. ૨ ચિહું ગતિ ભ્રમણ સંસારમાં, જન્મ મરણ જંજાલ પંચમગતિ વિણ જીવને, સુખ નહીં વિહું કાલ. ૩ જિનદર્શન મહિમા ફળ. શાર્દૂલવિક્રીડિત છંદ. યાયામ્પાયતન જિનસ્ય લભતે, થાયશ્ચતુર્થફલ; થઈ સ્થિત ઉઘsષ્ટમમ, ગંતું પ્રવૃત્તાધ્વનિ, શ્રદ્ધાસુર્દશમ બહિર્જિનJહા, ––ાત્યસ્તતે દ્વાદશં, મધ્યે પાક્ષિકમીક્ષિતે જિનપતિ, માપવાસં ફલે. ૧ અર્થ—હું જિનમંદિરમાં જઈશ એવું ચિંતવતાં એક ઉપ Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૩૧ વાસનું, જવાને ઉઠતાં છઠ્ઠ તપનું, માર્ગે ચાલતાં અઠ્ઠમ તપનું, જિનગૃહ પાસે ચાર ઉપવાસનું, ચૈત્યમાં આવે ત્યારે પાંચ ઉપવાસનું, ચેત્યની મધ્યમાં આવતાં પંદર ઉપવાસનું, અને જિનેશ્વરનાં દર્શન કરતાં માપવાસનું ફળ મળે છે. દેવદર્શન પૂજા આદિ કર્યા પછી બહાર આવે. પછી દેરાસરના નેકર, ચાકર, નામાં લેખાદિની તપાસ કરે અને યાચિત સુધારણા કરે. દરેક પ્રકારની આશાતના ટાળે અને દેવદ્રવ્ય તથા સાધારણ દ્રવ્યની સારી વ્યવસ્થા કરે. વ્યાખ્યાનવાણું લક્ષપૂર્વક શ્રવણ કરે, હૃદયમાં તેના રહસ્યનું ચિંતવન કરે, ગુરૂના અભાવે સામાયિક સમભાવે કરતાં થકા પોતે સ્વાધ્યાય કરે અને કરાવે. એ પ્રમાણે સવારની ધર્મકરણમાંથી નિવૃત્ત થઈ ગૃહતંત્ર ચલાવવાના ઉદ્યમને વિચાર કરે. પ્રથમ પ્રહર વીત્યા પછી અને દ્વિતીય પ્રહર વીત્યા પહેલાં શાંતિથી શુદ્ધ ભજન કરે. સાધુ મુનિરાજ હેય તે તેમને વહેરાવે તેમજ ગુરૂને સુખશાતા પૂછી તેમની શુશ્રષા કરે. પછી વ્યાપારી હોય તો બજારમાં પોતાના વ્યાપારમાંથી દ્રવ્યઉપાર્જનને વિચાર કરે અને રાજ્યની કે બીજી કરી હોય તે તેઓ રાજ્યસભામાં કે પોતાના કામ ઉપર જાય. વ્યાપારમાં વ્યવહારશુદ્ધિ સાચવવાનું લક્ષ રાખવું, કારણ કે તેથી વ્યાપારની વૃદ્ધિ થાય છે અને ધર્મને બાધ આવતું નથી. આજીવિકા ચલાવવાના સાત પ્રકાર છે. (૧) વ્યાપાર (૨) વિદ્યા (૩) ખેતી (૪) પશુપાળ (૫) હુન્નર કળા (૬) કરી અને (૭) ભિક્ષા માગવી. આ સાતેમાં વ્યાપાર સર્વથી શ્રેષ્ઠ છે. લક્ષમી વ્યાપારમાં જ વસે છે. નોકરી કરવી તે પણ Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સારા શેઠની કરવી અને ધર્મક્રિયાને ભૂલી જવી નહીં. વ્યાપાર હમેશાં પિતાની પુંજીનું બળ જોઈને કર, દેશકાળ તથા પોતાના ભાગ્યોદયને વિચાર કરો, વિચાર કર્યા વગર શક્તિ ઉપરાંત વ્યાપાર કરવાથી હાનિ અને હાંસી થાય છે. દ્રવ્યશુદ્ધિ. શ્રાવકને માટે પંદર કર્માદાનને વ્યાપાર વયે કહ્યો છે, ધર્મ સચવાય નહીં એવા વ્યાપારથી ધનને લાભ થતો હોય તે પણ શુદ્ધ શ્રાવકે તે વ્યાપાર કરે જોઈએ નહીં. છેવટ નિર્વાહ કઈ રીતે થઈ ન શકે તે મહારંભને ત્યાગ કરી કર્માદાનને વ્યાપાર કરે, પણ સર્વે જીવ પર દયાભાવ રાખવે, નિર્દયપણે ચલાવવા દેવું નહીં. હમેશાં સ્વામિદ્રોહ, વિશ્વાસઘાત, વૃદ્ધદ્રોહ, બળદ્રોહ, થાપણ ઓળવવી, ખાટી સાક્ષી, કોઈની ઘાત ચિંતવવી, કોઈની આજીવિકાને ભંગ કર વિગેરે મહા પાપનાં કાર્યો સર્વથા ત્યાગ કરવાં. આવક જાવકને નિયમ. શ્રાવકે પેદાશના પ્રમાણમાં ખર્ચ કરવો. પેદાશના ચાર ભાગ કરવાનું કહ્યું છે. એક ભાગને સંગ્રહ કરે, એક ભાગ ધર્મકાર્ય અને પિતાની જાતના સુખને માટે રાખે, એક ભાગ વ્યાપારમાં નાખે અને ચોથો ભાગ કુટુંબ દાસ દાસી તથા દુઃખી માણસની સંભાળ માટે રાખે. ભાગ્યથી પ્રાપ્ત થયેલા દ્રવ્યને હમેશાં સદુપયોગ કરે અને દાન દેવામાં તથા ધર્મકાર્યમાં વાપરીને પુણ્યનું ઉપાર્જન કરવું, કારણ કે લક્ષ્મી ચપળ છે. અતિ તૃષ્ણા પણ કરવી નહીં તેમ લેભને તદ્દન તજી પણ દે નહીં. ગાગ્ય આલોક અને પરલોકને વિચાર કરી જે ધંધામાં પોતાનું ચિત્ત શાંતિ પામે તે ઘધો કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ધર્મ, અર્થ અને કામ. શુદ્ધ શ્રાવક ગૃહસ્થે અન્યાન્ય અપ્રતિમ ધપણે ધર્મ, અર્થ અને કામ એ ત્રણે વનુ સેવન કરવું. એ ત્રણેને એવા સબંધ છે કે એક તરફ દુર્લક્ષ કરવાથી મધુ બગડે છે. ધર્મ વગરનું અર્થ સાધન અનર્થથી ભરપૂર હાય છે અને ધર્મ તથા અર્થ વગરની કામભાગની આસક્તિ આલેાક અને પરલેાકમાં ઘણી નીચી ગતિએ પહોંચાડનાર છે તેમજ ગૃહસ્થને માટે અર્થ પ્રાપ્તિ વગર એકલા ધમ સાધન થઈ શકતા નથી, માટે ત્રણે વને પરસ્પર આધ ન આવે તેમ ઉચિત સાધના કરવી. દેશ કાળ વિરૂદ્ધ. શુદ્ધ શ્રાવકે દેશ વિરૂદ્ધ, કાળ વિરૂદ્ધ, રાજ વિરૂદ્ધ અને જાતિ વિરૂદ્ધ વર્તાવાના સર્વથા ત્યાગ કરવા. જે દેશમાં જેવા આચાર વિચારના રિવાજ હોય તેને માન આપવું, લેાક વિરૂદ્ધ વવું નહીં. શાસ્ત્રમાં કહ્યું છે કે ચત્ત શુદ્ધ સ્રો વિદ્ધ નાચનીય નાળીય જો કે શુદ્ધ વન હાય તાપણુ લેાકાચાર વિરૂદ્ધ હાય તા તેથી એદરકાર નહીં થતાં તેના ત્યાગ કરવા. કાળ વિરૂદ્ધ એટલે ચામાસામાં મુસાફરી કરવી નહીં, ફાગણુ માસ પછી તલ પીલાવવા કે ખાવા નહીં. ચામાસામાં ભાજી વનસ્પતિના પણ ત્યાગ કરવા. જે ઋતુમાં જે કરવા ચાગ્ય હાય તેજ કરવું અને જે તજવા ચાગ્ય હાય તેના ત્યાગ કરવા. એને લેાક વિરૂદ્ધ ત્યાગ કહે છે. રાજ વિરૂદ્ધ ત્યાગ એટલે રાજાના હુકમને માન આપવુ, રાજદ્રાહ કરવા નહીં અને રાજ્ય વિરૂદ્ધ હીલચાલમાં સામેલ થવું નહીં. જાતિ વિરૂદ્ધ એટલે ન્યાત જાતથી જૂદા પડી ચાલવુ' નહીં, કુટુઅનેા ત્યાગ કરવા નહીં, ન્યાતના નિયમને માન આપવું અને બધા સાથે હળીમળીને ચાલવું. ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ રાત્રિભેજનને ત્યાગ. પિતાને ઉચિત ધંધામાં આવક જાવકને વિચાર કરી સંધ્યા કાળે તેમાંથી નિવૃત્ત થવું અને ચાર ઘડી દિવસ બાકી રહે ત્યારે વાળુ કરી લેવું જોઈએ. છેક સંધ્યાકાળે વાળુ કરવાથી રાત્રિભેજનને દેષ લાગે છે. રાત્રિભેજનને શુદ્ધ શ્રાવકે સર્વથા ત્યાગ કરે જોઈએ, કારણ કે તેમાં અનેક જીવોની હિંસા થવાનું શાસ્ત્રકારે કહે છે, તેમજ વળી વૈદક નિયમ જોતાં પણ રાત્રિભેજન ત્યાગ કરવાથી શારીરિક પ્રકૃતિ સારી રહે છે, માટે રાત્રિભેજનને સર્વથા ત્યાગ કરે. વાળુ કર્યા પછી યથાશક્તિ ચઉવિહાર, તિવિહાર કે દુવિહારનું પચ્ચખાણ કરવું. દિવસ બાકી રહે ત્યાંજ પચ્ચખાણ કરી લેવું, પણ તેમ કદાચ ન બની શકે તે રાત્રે છેવટ સુતી વખતે પણ પચ્ચખાણ કરવું લાભકારી છે. પછી સાંજના સૂર્ય અર્ધ અસ્ત થાય તે પહેલાં ત્રીજી વખત વિધિપૂર્વક જિનેશ્વર પ્રભુનાં દર્શન કરે અને તે પછી ઉપાશ્રયમાં આવી જયણાપૂર્વક પ્રમાર્જન કરી સામાયિક લઈ વિધિપૂર્વક છ પ્રકારનાં આવશ્યકને સાચવવારૂપ દેવસિ પ્રતિક્રમણ કરે. રાત્રે અસુરૂં પ્રતિક્રમણ કરવું કહ્યું નથી, પણ સૂર્ય અર્ધ અસ્ત થાય ત્યારે વંદિતા સૂત્ર કહેવું, એમ શાસ્ત્રકારે કહે છે. તે છતાં કઈ કારણસર રાત્રિના બાર વાગે ત્યાંસુધી થઈ શકે છે. એ પ્રમાણે સક્ઝાય ધ્યાન કરી ગુરૂ હોય તે તેની શુશ્રુષા કરે અને ધર્મચર્ચા કરી પ્રતિબંધ પામે. એક પ્રહર રાત્રિ ગયા પછી માફક આવે એવા સ્થાનકે નિર્દોષ જીવરહિત પત્યેક વિગેરે શય્યામાં વિધિપૂર્વક અલ્પ નિદ્રા કરે, યથાશક્તિ બ્રહ્મચર્યનું પાલન કરે, સુતી વખતે નવકાર મંત્રનું સ્મરણ કરી અરિહંત, સિદ્ધ, સાધુ અને જૈન ધર્મ એ ચાર શરણ યાદ કરે અને શાંતિથી આ૫ નિદ્રા કરે. ઇતિ શ્રાવકર્તવ્ય. Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૩૫ તૃતીય ખંડ. यं शैवाः समुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनो, बोद्धाः बुद्ध इति प्रमाणपटवः कर्त्तेति नैयायिकाः । अर्हनित्यथः जैनशासनरताः कर्मेति मीमांसकाः, सोऽयं नो विदधातु वाञ्छितफलं श्रीवीतरागो जिनः ॥ વાર વિશેષનાં ચૈત્યવંદના, સ્તવના તથા થાયા. દુવિધ ધર્મ જીણે ઉપદ્દેિશ્યા, ચેાથા અભિનંદન, બીજે જન્મ્યા તે પ્રભુ, ભવદુ:ખ નિક ંદન ॥ ૧॥ દુવિધ ધ્યાન આજનું ચૈત્ય તુમે પરિહરા, આદરા દોય ધ્યાન, ઈમ પ્રકાશ્યુ સુમતિ જિને, તે ચવીયા ખીજ દિન ॥ ૨ ॥ ય અંધન રાગ દ્વેષ, તેહને ભવિ ત્યજીએ; મુજ પરે શીતળ જિન કહે, ખીજ દીન શિવ ભજીએ ॥ ૩ ॥ જીવાજીવ પાથૅનું, કરી નાણુ સુજાણ; બીજ દિને વાસુપૂજ્ય પરે, લહેા કેવળનાણુ ॥ ૪ ॥ નિશ્ચયનય વ્યવહાર દોય, એકાંત ન ગ્રહીએ; અર જિન બીજ દિને ચવી, એમ જિન આગળ કહીએ ૫ ૫ ૫ વન્તમાન ચાવીશીએ, એમ જિન કલ્યાણુ; બીજ દિને કેઇ પામીયા, પ્રભુ નાણુ નિવણુ ॥ ૬ ॥ એમ અનંત ચાવીશીએ એ, હુ બહુ કલ્યાણુ; જિન ઉત્તમ પદ્મ પદ્મને, નમતાં હાય સુખખાણુ ॥ ૭ ॥ વંદન. પ્રણમી શારદ માય, શાસન વીર સુહુ કરૂ જી; ખીજ તિથિ ણુ, ગેહ, આદરા વિયણ સુદર્ જી ॥ ૧૫ એહ દિન ત્રીજનું સ્તવન. પંચ કલ્યાણુ, વિવરીને કહું તે સુણ્ણા જી; માહા Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ સુદિ બીજે જાણ, જન્મ અભિનંદન તણે જી ર છે શ્રાવણ સુદિની હે બીજ, સુમતિ ચવ્યા સુરકથી જી; તારણ ભવેદધિ તેહ, તસ પદ સેવે સુર થકથી છ ૩ો સમેતશિખર શુભ ઠાણ, દશમા શીતળ જિન ગણું ; ચૈત્ર વદિની હો બીજ, વથા મુક્તિ તસ સુખ ઘણું જ છે ૪ફાલ્ગન માસની બીજ, ઉત્તમ ઉજવલ માસની છે; અરનાથ ચવન, કર્મક્ષયે ભવપાસની જી. ૫ ઉત્તમ માઘજ માસ, સુદિ બીજે વાસુપૂજ્યને જ એહજ દિન કેવલ નાણુ, શરણ કરે જિનરાજને જી છે ૬ કરણરૂપ કરે છે, સમક્તિરૂપ રેપ તિહાંજી; ખાતર કિરિયા હે જાણું, ખેડ સમતા કરી જિહાં છ ૭ ઉપશમ તદ્રુ૫ નીર, સમકિત છેડ પ્રગટ હવે છે; સંતેષ કરી અહો વાડ, પચ્ચખાણ વ્રત ચેકી સેહે જી ૮ નાસે કર્મરિપુ ચેર, સમતિ વૃક્ષ ફલ્ય તિહાં જી, માંજર અનુભવરૂપ, ઉતરે ચારિત્ર ફલ જિહાં ૯ શાંતિ સુધારસ વારિ, પાન કરી સુખ લીજીએ જી; તંબેલ સમ તો સ્વાદ, જીવને સંતેષ રસ કીજીએ જી રે ૧૦ છે બીજ કરે દેય માસ, ઉત્કૃષ્ટી બાવીશ માસની જી; ચોવિહાર ઉપવાસ, પાળીયે શીલ વસુધાસની છ ૧૧ છે આવશ્યક દેય વાર, પડિલેહણ દેય લીજીએ જી; દેવવંદન ત્રણ કાલ, મન વચ કાયાએ કીજીયે જી રે ૧૨ ઉજમણું શુભ ચિત્ત, કરી ધરીએ સંગથી જી; જિનવાણું રસ એમ, પીજીએ શ્રુત ઉપગથી જી ૧૩ એણિ વિધિ કરીએ હે બીજ, રાગ ને દ્વેષ ધરે કરી જી; કેવલપદ લહી તાસ, વરે મુક્તિ ઉલટ ધરી છે કે ૧૪ જિનપૂજા ગુરૂભક્તિ, વિનય કરી સે સદા છે; પદ્યવિજયને શિષ્ય, ભક્તિ પામે સુખ સંપદા જી ૧૫ છે Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ત્રિગડે બેઠા વીર જિન, ભાખે ભવિજન આગે, ત્રિકરણશું ત્રિઉં લોક જન, નિસુણે મન રાગે છે ૧ છે જ્ઞાનપંચમીનું આરાહે ભલી ભાતમેં, પાંચમ અજુવાલી, જ્ઞાનચિત્યવંદન. આરાધન કારણે, એહજ તિથિ નિહાલી ૨ છે જ્ઞાન વિના પશુ સારિખા, જાણી એણે સંસાર; જ્ઞાનઆરાધનથી લછું, શિવપદસુખ શ્રીકાર છે ૩છે જ્ઞાન રહિત ક્રિયા કહી, કાશકુસુમ ઉપમાન, કલેક પ્રકાશકર, જ્ઞાન એક પરધાન ૪. જ્ઞાની સાસેસાસમેં, કરે કર્મને બેહ, પૂર્વ કેડી વરસાં લગે, અજ્ઞાને કરે તેહ છે ૫ છે દેશ આરાધક ક્રિયા કહી, સર્વ આરાધક જ્ઞાનનું જ્ઞાન તો મહિમા ઘણે, અંગ પાંચમે ભગવાન ૨૬ પંચ માસ લધુ પંચમી, જાવજજીવ ઉત્કૃષ્ટી, પંચ વરસ પંચ માસની, પંચમી કરે શુભ દૃષ્ટિ છે કે એકાવનહી પંચને એ, કાઉસ્સગ્ન લેગસ્સ કેરે ઉજમણું કરે ભાવશું, ટાળે ભવફેરાયા એણે પેરે પંચમી આરહીએ એ, આણું ભાવ અપાર; વરદત્ત ગુણમંજરી પરે, રંગવિજય હો સાર. ૯ પંચમી તપ તમે કરો રે પ્રાણી, જેમ પામે નિર્મળ જ્ઞાન રે; પહેલું જ્ઞાન ને પછી ક્રિયા, નહીં કેઈ જ્ઞાન સમાજ્ઞાનપંચમીનું નરે. પંચમી. પાલાનંદી સૂત્રમાં જ્ઞાન વખાણ્યું, સ્તવન. જ્ઞાનના પાંચ પ્રકાર રે, મતિ શ્રત અવધિ ને મન:પર્યવ, કેવળ એક ઉદાર રે. પંચમી. ૨ મતિ અઠ્ઠાવીશ શ્રત ચઉદહરીશ, અવધિ છે અસંખ્ય પ્રકાર રે દેયભેદે મન:પર્યવ દાખ્યું, કેવળ એક ઉદાર રે. પંચમીછે ? ચંદ્ર સૂર્ય ગ્રહ નક્ષત્ર તારા, એકથી એક અપાર રે, કેવળજ્ઞાન સમું નહીં કેઈ, કાલેક પ્રકાશ રે. Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પંચમી. ૪ પાર્શ્વનાથ પ્રસાદે કરીને, મહારી પૂરે ઉમેદ રે; સમયસુંદર કહે હું પણ પામું, જ્ઞાનને પાંચમે ભેદ રે. પંચમી | ૫ | માહા સુદિ આઠમને દિને, વિજ્યા સુત જાયેતેમ ફાગુણ સુદિ આઠમે, સંભવ ચડી આવ્યો છે ? અષ્ટમીનું ચૈ. ઐતર વદની આઠમે, જમ્યા બાષભ જિર્ણદ; ત્યવંદન. દીક્ષા પણ એ દિન લહી, હુઆ પ્રથમ મુનિચંદ ૨ માધવ સુદિ આઠમ દિને, આઠ કર્મ કર્યા દર, અભિનંદન ચેથા પ્રભુ, પામ્યા સુખ ભરપૂર છે ૩ો એહીજ આઠમ ઉજલી, જમ્યા સુમતિ નિણંદ આઠ જતિ કળશે કરી,નવરવે સુર ઈદ એ જ છે જમ્યા જેઠ વદિ આઠમે, મુનિસુવ્રત સ્વામી નેમ આષાઢ સુદિ આઠમે, અષ્ટમી ગતિ પામી છે પો શ્રાવણ વદિની આઠમે, નમિ જમ્યા જગભાણુ, તિમ શ્રાવણ સુદિ આઠમે, પાસજીનું નિર્વાણ છે ૬ ભાદ્રવા વદિ આઠમ દિને, ચવીયા સ્વામી સુપાસ; જિન ઉત્તમ પદ પાને, સેવ્યાથી શિવલાસ પે ૭ ઈતિ છે હાંરે મારે ઠામ ધરમના સાડા પચવીશ દેશ જે, દીપે રે ત્યાં દેશમગધ સહુમાં શિરે રેલે, હાંરે મારે નયરી અષ્ટમીનું સ્તવન. તેહમાં રાજગૃહી સુવિશેષ, રાજેશે ત્યાં શ્રેણિક ગાજે ગજ પરે રે લ છે ૧ | હારે મારે ગામ નગર પુર પાવન કરતા નાથ જે, વિચરતા તિહાં આવી વીર સમસર્યા રે લો; હારે મારે ચદ સહસ મુનિવરના સાથે સાથે જે, સુધારે તપ સંયમ શીયલે અલંકર્યો રે લો રે ૨ હરે મારે ફૂલ્યા રસભર ઝુલ્યા અંબ કદંબ જે, જાણું રે ગુણશીલ વન હસી રેમચીએ રે Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૩૯ લે, હાંરે મારે વાયા વાય સુવાય તિહાં અવિલંબ જે, વાસે રે પરિમલચિહું પાસે સંચીઓ રે લે છે ૩ હવે મારે દેવ ચતુવિધ આવે કેડીકેડ જે, ત્રિગડું રે મણિ હેમ રજતનું તે રચે રે લ; હારે મારે ચેસઠ સુરપતિ સે હડાહડ જે, આગેરે રસ લાગે ઇંદ્રાણી નચે રે લે છે ૪ હારે મારે મણિમય હેમ સિંહાસન બેઠા આપ જે, ઢાળે રે સુર ચામર મણિ રત્ન જડ્યાં રે લે; હરે મારે સુણતાં દુર્દભિનાદ ટળે સવિ તાપ જે, વરસે રે સુર ફૂલ સરસ જાનુ અડ્યાં રે લે છે પ . હવે મારે તાજે તેજે ગાજે ઘન જેમ ઘુંબ જે, રાજે રે જિનરાજ સમાજે ધર્મને રેલહારે મારે નિરખી હરખી આવે જનમન લંબ જે,પષે રે રસ ન પડે એ ભર્મમાં રેલાદા હારે મારે આગમ જાણી જિનને શ્રેણિક રાય જે, આવ્યા રે પરિવરીયે હય ગય રથ પાચગે રે લે, હાંરે મારે દેઈ પ્રદક્ષિણા વંદી બેઠઠાય,સુણુવારે જિનવાણું મેટે ભાગે રે લે ૭૫ હારે મારે ત્રિભુવનનાયક લાયક તવ ભગવંત જે, આણી રે જ કરૂણા ધર્મકથા કહેરે લે, હરે મારે સહજ વિધ વિસારી જગના જંતુ જે, સુણવા રે જિનવાણી મનમાં ગહગહે રે લો . ૮ શાસનનાયક વીરજી, પ્રભુ કેવળ પાયે, સંઘ ચતુર્વિધ થા પવા, મહસેન વન આયે ના માધવ સીત એકાદશીનું એકાદશી, સમલ બ્રિજ યજ્ઞ, ઇદ્રભૂતિ આદે ચૈત્યવંદન. મલ્યા, એકાદશ વિજ્ઞ પારા એકાદશસેં ચલ ગુણે, તેહને પરિવાર, વેદ અર્થ અવળે કરે, મન અભિમાન અપાર મારા જીવાદિક સંશય હરી એ, એકાદશ ગણધાર વીરે થાપ્યા વંદીએ, જિનશાસન જયકાર કા મઠ્ઠી જન્મ Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૪૦ અર મલ્લી પાસ, વર ચરણ વિલાસી, અષભ અજિત સુમતિ નમી, મલ્લી ઘનઘાતી વિનાશી પાપા પદ્મપ્રભ શિવવાસ પાસ, ભવ ભવના તેડી, એકાદશી દિન આપણી, ઋધિ સઘળી જેડી દા દશ ક્ષેત્રે ત્રિતું કાળનાં, ત્રણસેં કલ્યાણું વરસ અગ્યાર એકાદશી, આરાધે વરનાણુ ગા અગીયાર અંગ લખાવીએ, એકાદશ પાઠાં, પુંજણી ઠવણી વિંટણી, મષી કાગળ કાઠાં ૮ અગીયાર અવ્રત છાંડવાં એ, વહ પડિમા અગીયાર ખિમાવિજય જિનશાસને, સફલ કરે અવતાર લા જગપતિ નાયક નેમિ જિણંદ, દ્વારિકા નગરી સમોસર્યા જગ પતિ વંદવા કૃષ્ણ નરિંદ, જાદવ કેડશું પરિવર્યા એકાદશીનું ૧ જગપતિ ધી ગુણ ફૂલ અમૂલ, ભક્તિગુણે સ્તવન. માળા રચી, જગપતિ પૂજી પૂછે કૃષ્ણ, ક્ષાયિક સમતિ શિવરૂચિ ારા જગપતિ ચારિત્રધર્મ અશક્ત, રક્ત આરંભ પરિગ્રહે, જગપતિ મુજ આતમ ઉદ્ધાર, કારણ તુમ વિણ કેણ કહે ૩ જગપતિ તુમ સરિખ મુજ નાથ, માથે ગાજે ગુણનિલે; જગપતિ કેઈ ઉપાય બતાવ, જેમ કરે શિવવધૂ કંતલે જા નરપતિ કે ઉજજવલ માગશિર માસ, આરાધે એકાદશી, નરપતિ એને પચાસ, કલ્યાણક તિથિ ઉઠ્ઠસી પા નરપતિ દશ ક્ષેત્રે ત્રણ કાળ, ચોવીશી ત્રીશે મલી, નરપતિ નેવું જિનનાં કલ્યાણ, વિવરી કહું આગળ વલી દા નરપતિ અર દીક્ષા નમિ નાણુમલ્લી જન્મ વ્રત કેવલી, નરપતિ વર્તમાન ચોવીશી, માહે કલ્યાણક આ વળી છા નરપતિ મિનપણે ઉપવાસ, દેઢ જપમાળા ગણે, નરપતિ મન વચ કાય પવિત્ર, ચરિત્ર સુણે સુવ્રત Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ તણે પાટા નરપતિ દાહિણ ધાતકી ખડ, પશ્ચિમ દિશિ ઈક્ષુકારથી, નરપતિ વિજય પાટણ અભિધાન, સાચે નૃપ પ્રજાપાળથી છેલ્લા નરપતિ નારી ચંદ્રાવતી તાસ, ચંદ્રમુખી ગજગામિની, નરપતિ શ્રેણી ઘર વિખ્યાત, શીયલ સલીલા કામિની ૧૧મા નરપતિ પુત્રાદિક પરિવાર, સાર ભૂષણ ચીવર ધરી, નરપતિ જાયે નિત્ય જિનગેહ, નમન સ્તવન પૂજા કરે છે૧૧ નરપતિ પિષે પાત્ર સુપાત્ર, સામાયિક પિષધ વરે, નરપતિ દેવવંદન આવશ્યક, કાળવેળાએ અનુસરે ૧રા ઈતિ છે (હરિગીત) શિવ સંપદા વરવા સદા નવપદ ધરૂં હું ધ્યાનમાં, ભવવાસ નાનો વેગ ટાળે રાચતાં ગુણતાનમાં શ્રીપાલ નવપદજીનું ઐ- મયણાસુંદરી સાધી ઘણાં સુખી થયાં, નવપદ ત્યવંદન, ભજે સહુ ભાવથી એમાં અખિલ મંત્ર રહ્યા ૧અરિહંતપદને પ્રથમ ઘુણતાં વિઘ્ર સહુ રે ટલે, વળી સિદ્ધ આચારજ અને ઉવઝાયથી શાંતિ મલે; પંચમ મહર સાધુપદને સેવતાં શિવપુર ગયા, નવપદ ભજે સહુ ભાવથી એમાં અખિલ મંત્રે રહ્યા ારા દર્શન અને શુભ જ્ઞાન ને ચારિત્રપદની ચેજના, એ ત્રિતયની આરાધના પૂરે સદા સહુ કામના; અને તિમ રહ્યું તપપદ ચળકતું બાર જસ ભેદે કહ્યા, નવપદ ભજે સહુ ભાવથી એમાં અખિલ મંત્રે રહ્યા છે - - Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક આરાધીએ, શિવસુખ ફલ સહકાર લાલ રે, જ્ઞાનાદિક ત્રણ રત્નનું, તેજ ચઢાવણહાર લાશ્રી સિદ્ધચક્રનું લ રે, પાઠાંતરે, શ્રી સિદ્ધ છે ૧. ગૌતમે પૂછતાં સ્તવન, કહ્ય, વીરા જિર્ણદ વિચાર લાલ રે, નવપદ મંત્ર આરાધતાં, ફલ લહે ભવિક અપાર લાલ રે, શ્રી સિદ્ધારા ધર્મરથનાં ચાર ચક છે, ઉપશમ ને સુવિવેક લાલ રે, સંવર ત્રીજું જાણીએ, ચોથું સિદ્ધચક છેક લાલ રે, શ્રી સિદ્ધવ પાકા ચકી ચક્ર રણુ બળે, સાધે સયલ છ ખંડ લાલ રે, તિમ સિદ્ધચક્રપ્રભાવથી, તેજ પ્રતાપ અખંડ લાલ રે છે શ્રી સિદ્ધ કામયણ ને શ્રીપાલજી, જપતાં બહુ ફલ લીધ લાલ રે, ગુણ જશવંત જિનેંદ્રને, જ્ઞાનવિનોદ પ્રસિદ્ધ લાલ રે પાપા શ્રી સિદ્ધચક આરાધીએ. આદિ જિણેશ્વર કીયે પારણું, આ રસ શેલડી, આદિ ઘડા એક આઠ સેલડી, રસ ભરીયા છે નીકા, ઉલટ અખાત્રીજનું ભાવ શ્રેયાંસ વહેરાવે, માંડ દિવી આ બુકારે. સ્તવન. આદિ ના દેવદુંદુભિ વાજ રહી રે, સોનૈયા રે વરષા, બારે માસશું કીયા પારણે, ગઈ ભુખ સબ તિરષા ૨. આદિ પરા રિદ્ધિ સિદ્ધિ કારજ મનેકામના, ઘર ઘર મંગળા ચાર; દુનિયા હર્ષ વધામણું, શિરે અખાત્રીજ તેહેવાર રે. આદિપાયા સંકટ કટૈ વિઘ નિવારે, રાખે હમારી લાજ, બે કર જોડી વિનવતાં, રીપભદેવ મહારાજ રે. આ રસ શેલડી. આદિવાકા પર્વ પજુસણ આવીયારે લાલ, કીજે ઘણું ધર્મધ્યાન રે ભવિ ક જન. પર્વ આરંભ સકળ નિવારીએ રે લોલ, પજુસણનું સ્ત- જીવને દીજે અભયદાન રે. ભવ પર્વ એવા સવન. ઘળા માસમાં માસ વડે રે લાલ, ભાદ્રવ માસ સુમાસ રે, ભ૦ તેહમાં આઠ દિન રૂડા રેલાલ, Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ કીજે સુકૃત ઉલ્લાસ રે.ભ૦ પર્વપારા ખાંડણુ પીસણ ગારના રેલાલ, નાવણ ધાવણ જેહરે, ભ૦ એવા આરંભને ટાલીએ રે લાલ, વછે સુખ અપેહરે. ભ૦ પર્વ છેપુસ્તક વાસીને રાખીએ રેલાલ, ઓચ્છવ કરીએ અનેક રે; ભ ઘર સારૂ વિત્ત વાવરે રે લાલ, હઈડે આણું વિવેક રે. ભ૦ પર્વ. જા પૂજી અચીને આણીએ રે લાલ, સદગુરૂની પાસ રે, ભ૦ ઢેલ દદામણ ફેરીયા રે લાલ, મંગળિક ગાવ ભાસ રે. ભ૦ પર્વ પાપા શ્રીફળ સરસ સેપારીયે રે લાલ, દીજે સ્વામીને હાથ રે, ભ૦ લાભ અનંતા બતાવીએ રે લાલ, શ્રીમુખ ત્રિભુવનનાથ રે. ભ૦ પર્વ દા નવ વાંચના શ્રી સૂત્રની રે લાલ, સાંભળે શુધે ભાવ રે, ભ૦ સ્વામિવત્સલ કીજીએ રેલાલ, ભવજળ તરવા નાવ રે. ભ૦ પર્વ tછા ચિતે ચૈત્ય જુહારીએ રે લાલ, પૂજા સત્તર પ્રકાર છે, ભય અંગપૂજા સશુરૂ તણું રે લાલ, કીજીએ હરખ અપાર રે. ભ૦ પર્વ. ૮ જીવ અમાર પળાવી રે લાલ, તેહથી શિવસુખ હોય રે, ભ૦ દાન સંવત્સરી દીજીએ રે લાલ, ઈણ સમ પર્વ ન કઈ રે. ભ૦ પર્વલા કાઉસગ્ગ કરી સાંભળો રે લાલ, આગમ આપણે કાન રે ભ૦ છઠ્ઠ અઠ્ઠમતપસ્યા કરે રે લાલ, કીજે ઉજજવળ ધ્યાન રે.ભ. પર્વ. ૧૧ ઈણવિધ આરાધશે રે લાલ, લેશે સુખની કેડ રે, ભ૦ મુક્તિમંદિરમાં ચાલશે રે લાલ, મતિ હંસ નામે કર જોડ . ભ૦ પર્વ ૧૧ મારે દીવાલી થઈ આજ, જિનમુખ જેવાને, સર્યા સર્યા રે સેવકનાં કાજ, ભવદુઃખ દેવાને. એ ટેક. મદીવાળીનું સ્ત- હાવીરસ્વામી મુગતે પહોતા, ગૌતમ કેવળજ્ઞાન વન રે, ધન્ય અમાવાસ્યા દીવાળી મારે, વિરપ્રભુ રિ રવાણ. જિનવાળા ચારિત્ર પાળી નિરમળું રે, Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ટાળ્યા વિષય કષાય રે, એવા મુનિને વંદીએ તે, ઉતારે ભવપાર. જિન મારા બાકુળા વેર્યા વીરજી રે, તારી ચંદનબાળા રે, કેવળ લઈ પ્રભુ મુગતે પહોતા, પામ્યા ભવનો પાર. જિન મારા એવા મુનિને વંદીએ જે, પંચ જ્ઞાને ધરતા રે, સમવસરણ દઈ દેશના રે, પ્રભુ તાર્યા નર ને નાર. જિન માજા વીશમા જિનેશ્વરને, મુગતિ તણા દાતાર રે, કર જોડી કવિ એમ ભણેરે, પ્રભુ દુનિયા કેર ટાળ. જિન પાપા દિન સકળ મનહર, બીજ દિવસ સુવિશેષ, આજની થાય. રાય રાણ પ્રણમે, ચંદ્ર તણું જીહાં રેખ. * તિહાં ચંદ્ર વિમાને, શાશ્વતા જિનવર જેવું, હું બીજ તણે દિન, પ્રણમું આણી નેહ, શ્રાવણ સુદિ દિન પંચમી એ, જન્મ્યા નેમ જિસુંદતે, પાંચમની થાય. શ્યામ વરણ તનુ શોભતું એ, મુખ શારદકે ચંદતે; * સહસ વરસ પ્રભુ આઉખું એ બ્રહ્મચારી ભગવંત તે, અષ્ટ કર્મ હેલે હણું એ, પહેતા મુક્તિ મહંત તે. મંગળ આઠ કરી જસ આગળ, ભાવ ધરી સુરરાજજી, આઠ જાતિના કળશ કરીને, નવરાવે જિનરાજજી; * વીરજિનેશ્વરજન્મમહોત્સવ,કરતાં શિવસુખ સાધેજી, આઠમનું તપ કરતાં અમ ઘર, મંગળ કમળા વાધે. આ એકાદશી અતિ રૂઅડી, ગોવિંદ પૂછે નેમ, એકાદશીની થાય. 5. કારણ એ પર્વ મેટું, કહો મુજશું તેમ, લ* જિનવર કલ્યાણક અતિ ઘણું, એકસે ને પચાસ, તેણે કારણ એ પર્વ મોટું, કરે મન ઉપવાસ. Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી જિનપૂજા રચીને, સ્નાત્ર મહત્સવ કીજે; ઢેલ દદામા ભેરી નફેરી, ઝલ્લરી નાદ સુણીજે; વીર પજુસણુની જિન આગળ ભાવના ભાવી માનવભવ ફળ લીજે, થાય. પરવ પજુસણ પૂરવ પુણ્ય, આવ્યાં એમ ગણું જેજી : ૧ મે માસ પાસ વળી દસમ દુવાલસ, ચત્તારી અઠ્ઠ કીજે; ઉપર વળી દશ દેય કરીને, જિન ચાવીશ પૂજીજે; વડા કલ્પને છઠ્ઠ કરીને, વીરચરિત્ર સુણજે જી; પડવેને દિન જન્મમહોત્સવ, ધવળ મંગળ વરતીજે છે ૨ આઠ દિવસ લગે અમારિ પળાવી, અઠ્ઠમનું તપ કીજે; નાગકેતુની પરે કેવળ લહીએ, જે શુભ ભાવે રહીએજી, તેલાધર દિન ત્રણ કલ્યાણક, ગણું ધરવાદ વદીજે; પાસ નેમીસર અંતર ત્રીજે, કાષભચરિત્ર સુણુંજેજી કા બારસેં સૂત્ર ને સામાચારી, સંવછરી પડિક્કમીએજી; ચૈત્યપ્રવાડી વિધિશું કીજે, સકલ જંતુને ખામીજે; પારણાને દિન સ્વામિવચ્છળ, કીજે અધિક વડાઈજી; માનવિજય કહે સકળ મનેરથ, પૂર જેવી સિદ્ધાઈજી છે કે જિનશાસન વંછિત, પૂરણ દેવ રસાળ, સિદ્ધચકની ભાવે ભવિ ભણીએ, સિદ્ધચક ગુણમાળ; થાય. ત્રિતું કાળે એહની, પૂજા કરે ઉજમાળ, તે અજર અમર પદ, સુખ પામે સુવિશાળ. સકળ કરમ વારી, મોક્ષમાર્ગાધિકારી, નિત્યસ્તુતિ. ત્રિભુવન ઉપકારી, કેવલજ્ઞાનધારી, ભવિયણ નિત્ય સેવ, દેવ એ ભક્તિભાવે, એ જિન ભજતાં, સર્વ સંપત્તિ આવે. Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ अशोकक्षः सुरपुष्पवृष्टिः स्तुति अव्य. दिव्यध्वनिश्चामरमासनं च, भामंडलं दुंदुभिरातपत्रम् सत्मातिहार्याणि जिनेश्वराणाम्. Mis४ थी. - ચોવીશ તીર્થંકરનાં ચૈત્યવંદને, સ્તવને તથા થે. तुभ्यं नमस्त्रिभुवनार्तिहराय नाथ, तुभ्यं नमः क्षितितलामलभूषणाय । तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय, तुभ्यं नमो जिन भवोदधिशोषणाय ।। अद्याभवत् सफलता नयनद्वयस्य, देव त्वदीयचरणांबुजवीक्षणेन अद्य त्रिलोकतिलकः प्रतिभासते मे, संसारवारिधिरयं चुलुकः प्रमाणम् ।। अद्य मे सफलं जन्म, अद्य मे सफला क्रिया । शुभो दिनोदयोऽस्माकं, जिनेंद्र तव दर्शनात् ।। Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૪૭ આદિ દેવ અલવેસરૂ, વિનીતાને રાય; 4. નાભિ રાયા કુલમંડ, મરૂદેવા માય. ૧ ચૈત્યવંદન. * પાંચસે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાલ; ચેરાશી લખ પૂર્વનું, જસ આયુ વિશાલ ૨ વૃષભ લંછન જિન વૃષધરૂ એક ઉત્તમ ગુણ મણિખાણું તસ પદ પદ્મ સેવન થકી, લહીએ અવિચળ ઠાણ. ૩ અજિતનાથ પ્રભુ અવતર્યા, વિનીતાને સ્વામી, શ્રી અજિતનાથ જ - જિતશત્રુ વિજ્યા તણુ, નંદન શિવગામી. ૧ * બહેતર લાખ પૂરવ તણું, પાલ્યું જીણે આય; * ગજ લંછન લંછન નહીં, પ્રણમે સુરરાય. ૨ સાડાચારસેં ધનુષની એ, જિનવર ઉત્તમ દેહ, પાદપદ્ય તસ પ્રણમીએ, જિમ લહીએ શિવગેહ. ૩ સાવથ્થી નયરી ધણી, શ્રી સંભવનાથ, શ્રીસંભવના- જિતારિ ગૃપ નંદને, ચલવે શિવ સાથ. થ ચૈત્યવં. સેના નંદન ચંદને, પૂજે નવ અગે, દન, ચારસેં ધનુષનું દેહમાન, પ્રણમું મનરંગે. ૨ સાઠ લાખ પૂરવ તણું એ, જિનવર ઉત્તમ આય; તુરગ લંછન પદ પદ્યને, નમતાં શિવસુખ થાય. ૩ ૧ નંદન સંવર રાયના, ચેથા અભિનંદન, શ્રીઅભિનં- કપિ લંછન વંદન કરે, ભવદુઃખ નિકંદન. હન ચૈત્યવં સિદ્ધારથા જસ માવડી, સિદ્ધારથ જસ તાય; - દન, સાડાત્રણસેં ધનુષ માન, સુંદર જસ કાય. Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ વિનીતા વાસી વંદીએ એ, આયુ લખ પંચાસ; પૂરવ તસ પદ પદ્યને, નમતાં શિવપુરવાસ. સુમતિનાથ સુહંક, કેશલ્લા જસ નયરી, શ્રી સુમતિના- મેઘરાય મંગલા તણે, નંદન જિત વયરી. ૧ થ ચૈત્યવંદન. ફ્રેંચ લંછન જિનરાજીઓ, ત્રણસેં ધનુષની દેહ, ચાલીશ લાખ પૂરવ તણું, આયુ અતિ ગુણગેહ. ૨ સુમતિ ગુણે કરી જે ભર્યો એ, તર્યો સંસાર અગાધ, તસ પદ પ સેવા થકી, લહો સુખ અવ્યાબાધ. ૩ કેસંબી પુરી રાજીઓ, ધર નરપતિ તાય; શ્રી પદ્મપ્રભ પદ્મપ્રભ પ્રભુતામયી, સુસીમા જસ માય. ચૈત્યવંદન. ત્રીશ લાખ પૂરવ તણું, જિન આયુ પાલી; ધનુષ અઢીસે દેહડી, સવિ કર્મને ટાલી. ૨ પદ્ય લંછન પરમેશ્વરૂ એ, જિનપદપની સેવ; પદ્યવિજ્ય કહે કીજીએ, ભવિજન સહુ નિત્યમેવ. ૩ ૧ શ્રી સુપાસ જિણંદ પાસ, ટાળે ભાવફેર; શ્રી સુપાર્શ્વનાથ પૃથ્વી માતાને ઉરે, જાયે નાથ હમેરે. ચૈત્યવંદન. પ્રતિષ્ઠિત સુત સુંદર, વાણુરસી રાય; વશ લાખ પૂરવ તણું, પ્રભુજીનું આય. ધનુષ બસેં જિન દેહડી એ, સ્વસ્તિક લંછન સાર; પદ પધે જસ રાજતે, તાર તાર ભવ તાર. ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભ ચૈત્યવંદન. સુવિધિનાથ નવમા નમુ, સુગ્રીવ જસ તાત; શ્રી સુવિધિનાથ મગર લછન ચરણે નમું, રામા રૂડી માત. ચૈત્યવ'દન, શ્રી શીતલનાથ ચૈત્યવંદન. શ્રી શ્રેયાંસનાથ ચૈત્યવદન. ૪ ૪૯ ૧ લક્ષ્મણા માતા જનમીઆ, મહુસેન જસ તાય; ઉડુપતિ લછન દીપતા, ચંદ્રપુરીના રાય. દશ લખ પૂરવ ઉભુ, દોઢસા ધનુષની દેહ; સુર નરપતિ સેવા કરે, ધરતા અતિ સસને. ૨ ચંદ્રપ્રભ જિન આઠમા એ, ઉત્તમ પદ દાતાર; પદ્મવિજય કહે પ્રણમીએ, મુજ પ્રભુ પાર ઉતાર.૩ Jain Educationa International ૧ ર આયુ બે લાખ પૂરવ તણું, શત ધનુષની કાય; કાકઢી નયરી ધણી, પ્રણમ્ પ્રભુ પાય. ઉત્તમ વિધિ જેહથી લહેા એ, તેણે સુવિધિ જિન નામ; નમતાં તસ પદ્મપદ્મને, લડ્ડીએ શાશ્વત ધામ. ૩ નંદા દઢરથ નૠના, શીતલ શીતલનાથ; રાજા ભદ્દીલપુર તણા, ચલવે શિવ સાથ. લાખ પૂરવનું આઉખુ”, નેવુ ધનુષ પ્રમાણ; કાયા માયા ટાલીને, લહ્યા પંચમ નાણુ. શ્રીવત્સ લંછન સુદર્ એ, પદપડ્યે રહે જાસ; તે જિનની સેવા થકી, લહીએ લીલિવલાસ. શ્રી શ્રેયાંસ અગ્યારમા, વિષ્ણુ નૃપ તાય; વિષ્ણુ માતા જેની, એશી ધનુષની કાય. વર્ષ ચારાશી લાખનું, પાલ્યુ જેણે આય; For Personal and Private Use Only ૩ ૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૫૦. પર્શી લંછન પદક, સિંહપુરીને રાય. ૨ રાજય તજી દીક્ષા વરી એ, જિનવર ઉત્તમ જ્ઞાન, પામ્યા તસ પદપદ્મને, નમતાં અવિચલ થાન.૩ વાસવ વંદિત વાસુપૂજય, ચંપાપુરી કામ; શ્રી વાસુપૂજય વાસુપૂજ્ય કુલ ચંદ્રમા, માતા જયા નામ. ૧ ચૈત્યવંદન. મહિષ લંછનજિન બારમા, સીતેર ધનુષ પ્રમાણે કાયા આયુ વરસ વલી, બહોતેર લાખ વખાણું. ૨ સંઘ ચતુર્વિધ સ્થાપીને એ, જિન ઉત્તમ મહારાય, તસ મુખપ વચન સુણ, પરમાનંદિત થાય. ૩ કંપિલપુરે વિમલ પ્રભુ, શ્યામા માત મલાર; શ્રી વિમલનાથ કૃતવર્મા નૃ૫ કુલ નભે, ઉગામી દિનકાર. ૧ ચૈત્યવંદન, લંછન રાજે વરાહનું, સાઠ ધનુષની કાય; સાઠ લાખ વરસાં તણું, આયુ સુખદાય. ૨ વિમલ વિમલ પિતે થયા એ, સેવક વિમલ કરે; તુજ પદપદ્મ વિમલ પ્રત્યે, એવું ધરી સસનેહ, ૩ અનંત અનંત ગુણ આગરૂ, અધ્યાવાસી, શ્રી અનંતનાથ સિંહસેન નૃપ નંદને, થયે પાપ નિકાસી. ૧ ચૈત્યવંદન. સુજસા માત જન્મી, ત્રીશ લાખ ઉદાર; વરસ આઉખું પાળીઉં, જિનવર જયકાર. ૨ લંછન સિંચાણ તણું એ, કાયા ધનુષ પચાસ; જિનપદપક્વ નમ્યા થકી, લહીએ સહજ વિલાસ. ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ભાનુનંદન ધર્મનાથ, સુવ્રતા ભલી માત, શ્રી ધર્મનાથ વજી લંછન વજી નમે, ત્રણ ભુવન વિખ્યાત. ૧ ચૈત્યવંદન. દશ લાખ વરસનું આઉખું, વપુ ધનુષ પીસ્તાલીશ; રત્નપુરીને રાજીઓ, જગમાં જાસ જગીશ. ૨ ધર્મ મારગ જિનવર કહે એ, ઉત્તમ જન આધાર; તિ તુજ પાપ તણી, સેવા કરૂં નિરધાર. ૩ શાંતિ જિનેશ્વર સેળમા, અચિરાસુત વંદે, શ્રી શાંતિનાથ વિશ્વસેન કુળનભમણિ, ભવિજન સુખક. ૧ ચૈત્યવંદન. મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ; હથ્થિણાઉનયરી ધણી, પ્રમુજી ગુણમણિખાણું. ૨ ચાલીશ ધનુષની દેહડી એ, સમચોરસ સંડાણ વદનપદ્મ ચંદલે, દીઠે પરમ કલ્યાણ. શ્રી કુંથુનાથ ચૈત્યવંદન. કુંથુનાથ કામિત દીયે, ગજપુર રાય; સિરિ માતા ઉરે અવતર્યો, સુર નરપતિ તાય. ૧ કાયા પાંત્રીશ ધનુષની, લંછન જસ છાગ; કેવળજ્ઞાનાદિક ગુણા, પ્રણમે ધરી રાગ. ૨ સહસ પંચાણું વરસનું એ, પાળી ઉત્તમ આય; પદ્યવિજય કહે પ્રણમીએ, ભાવે શ્રી જિનરાય. ૩ શ્રી અરનાથ ચૈત્યવંદન. નાગપુરે અર જિનવરૂ, સુદર્શન નૃપનંદ; દેવી માતા જન્મીયે, ભવિજન સુખકંદ. લંછન નંદાવર્ત નું, કાયા ધનુષહ ત્રીશ; Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ પર સહસ ચોરાશી વરસનું, આયુ જાસ જગીશ. ૨ અરૂજ અજર અજ જિનવરૂએ, પામ્યા ઉત્તમ ઠાણું ! તસ પદપ આલંબતાં, લહીએ પદ નિરવાણુ. ૩ મલ્લિનાથ ઓગણીશમા, જસ મિથિલા નથી, શ્રી મલ્લિનાથ પ્રભાવતી જસ માવડી, ટાળે કર્મવયરી. ૧ ચૈત્યવંદન, તાત શ્રી કુંભ નરેસરૂ, ધનુષ પચવીશની કાય; લંછન કલશ મંગલકરૂ, નિર્મમ નિરમાય. ૨ વરસ પંચાવન હસનું એ, જિનવર ઉત્તમ આય પદ્મવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય. ૩ મુનિસુવ્રત જિન વશમા, કચ્છપનું લંછન; શ્રી મુનિસુવ્રતસ્વા-પઢા માતા જેહની, સુમિત્ર નૃપનંદન. ૧ મી ચૈત્યવંદન. રાજગૃહી નયરી ઘણું, વીશ ધનુષ શરીર, કર્મ નિકાચિત રેણુવ્રજ, ઉદ્દામ સમીર. ૨ ત્રીશ હજાર વરસ તણું એ, પાળી આયુ ઉદાર; પદ્મવિજય કહે શિવ લહ્યા, શાશ્વત સુખનિરધાર.૩ મિથિલા નયરીને રાજીઓ, વપ્રા સુત સાચે શ્રી નમિનાથ વિજયરાય સુત છેડીને, અવરા મત મા. ૧ ચૈત્યવંદન, નીલ કમલ લંછન ભલું, પર ધનુષની દેહ નમિ જિનવરનું હતું, ગુણગણ મણિ ગેહ. ૨ દશ હજાર વરસ તણું એ, પાળ્યું પરગટ આય; પદ્મવિજય કહે પુણ્યથી, નમીએ તે જિનરાય. 3 Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૫૩ નેમિનાથ બાવીશમા, શિવાદેવી માય; શ્રી નેમિનાથ સમુદ્રવિજય પૃથિવીપતિ, જેહ પ્રભુના તાય. ૧ ચૈત્યવંદન, દશ ધનુષની દેહડી, આયુ વરસ હજાર; શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર. ૨ સેરીપુર નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન; જિન ઉત્તમ પદપને, નમતાં અવિચળ થાન. ૩ આશ પૂરે પ્રભુ પાસજી, ગેડે ભવપાશ શ્રી પાર્શ્વનાથ વામાં માતા જનમીયે, અહિ લંછન જાસ. ૧ ચૈત્યવંદન, અશ્વસેન સુત સુખકરૂ, નવ હાથની કાયા; કાશી દેશ વાણારસી, પુણ્ય પ્રભુ પાયા. ૨ એકસો વરસનું આઉખું એ, પાળી પાસકુમાર; પદ્ય કહે મુગતે ગયા, નમતાં સુખ નિરધાર. ૩ સિદ્ધારથ સુત વંદીએ, ત્રિશલાને જાય; શ્રી મહાવીર- ક્ષત્રીકુંડમાં અવતર્યો, સુરનરપતિ ગાયે. ૧ સ્વામી ચૈત્ય- મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાયા; વંદન, બહોતેર વરસનું આઉખું, વીર જિનેશ્વર રાયા. ૨ ખિમાવિજય જિનરાજના એક ઉત્તમ ગુણ અવદાત; સાત બોલથી વર્ણવ્યા, પદ્મવિજય વિખ્યાત. ૩ રરરરરરકન્નરક્તક્ટર इति श्री चोवीश जिन चैत्यवंदन. ક ચ્છકક છે Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ માતા મરૂદેવીના નંદ, દેખી તાહરી મૂરતિ મારું શ્રી આદીશ્વર પ્ર. મન લેભાગુંજી, મારું દિલ લોભાણું છે. દેખી ભુનું સ્તવન. કરૂણાનાગર કરૂણાસાગર, કાયા કંચનવાન; (૧) ધરી લંછન પાઉલે, કાંઈ ધનુષ પાંચસે માન.માતા. ત્રિગડે બેસી ધર્મ કહેતા, સુણે પર્ષદા બાર; જન ગામની વાણી મીઠી, વરસતી જલધાર. માતા૨ ઉર્વશી રૂડી અપ્સરાને, મા છે મનરંગ; પાયે નેપુર રણઝણે કાંઈ, કરતી નાટારંભ. માતા. ૩ તુંહી બ્રહ્મા તુંહી વિધાતા, તુ જગ તારણહાર; તુજ સરિખે નહિ દેવ જગતમાં અરવડીયા આધાર માતાજ તુંહી ભ્રાતા તુંહી ત્રાતા, તુંહી જગતનો દેવ; સુર નર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ. માતા. ૫ શ્રી સિદ્ધાચલ તીરથ કેરે, રાજા રાષભ નિણંદ કિત્તિ કરે માણેક મુનિ તાહરી, ટાળો ભવભયકંદમાતા. ૬ (લલિત.). અજિતનાથજી અર્જ ઉચરું, તુજ કૃપા વડે ભવનિધિ તરું; શરણ આવી આ દાસ આ સમે, વિનયથી વિભુ શ્રી અજિતનાથ વંદીએ અમે. ૧ વિજયથી ચવ્યા વિનીતા પતિ, પ્રભુનું સ્તવન, જનની આપનાં વિજયા સતી, રમણ મુક્તિથી રોજ તું રમે, વિનયથી વિભુ વંદીએ અમે. ૨ જય જગત્પતિ જિન જાચીએ, ભજન ભક્તનું ભક્તિ સાચી એક તરૂણ તારણું તાત છે તમે વિનયથી વિભુ વંદીએ અમે. ૩ કુટિલ થઈ કર્યા પાપ મેં ઘણા, કુશીલ સેવતાં રાખી ના મણા સુખદ Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ - ૫૫ સેવથી પાપ મેં શમે, વિનયથી વિભુ વંદીએ અમે. ૪ વિષયવૃત્તિથી વ્રત ના કર્યું, ધન ધૂતી ઘણું ધૂળમાં ધર્યું, અવર દેવતા દિલ ના ગમે, વિનયથી વિભુ વંદીએ અમે. ૫ સ્મરણ સ્વામીનું હું કરૂં સદા, તરત ટાળશો આપ આપદા, સુરપતિ સૈ નાથને નમે, વિનયથી વિભુ વંદીએ અમે. ૬ જેનની સભા જિનજી જપે, ખચિત સર્વનાં પાપ તે ખપે સમજતો નથી વંદના વિધિ, વિનતિ આપની કેશવે કીધી. ૭. સાહેબ સાંભળે રે, સંભવ અરજ હમારી, ભભવ હું ભમ્યા રે, ન લહી સેવા તમારી નરક નિગેશ્રી સંભવનાથ દમાં રે, તિહાં હું બહુ ભવ ભમી, તુમ પ્રભુનું સ્તવન. વિના દુઃખ સહ્યાં રે, અહોનિશ કોધે ધમધમી. (૩) સા. ૧ ઈદ્રિયવશ પો રે, પાળ્યાં વ્રત નવિ સોસે, ત્રસ પણ નવિ ગણ્યા રે, હણીયા થાવર હેશે, વ્રત ચિત્ત નવિ ધર્યા રે, બીજું સાચું ન બોલ્યું; પાપની ગોઠડી રે, તિહાં મેં હઈડલું ખોલ્યું. સા૨ ચેરી મેં કરી રે, ચલવિહ અદત્ત ન ટાળ્યું, શ્રી જિન આણશું રે, મેં નવિ સંજમ પાળ્યું, મધુકર તણું પરે રે, શુદ્ધ ન આહાર ગવે, રસના લાલચે રે, નીરસપિંડ ઉવેખે. સા૩નરભવદેહિ રે, પામી મેહવસ પડીયે, પરસ્ત્રી દેખીને રે, મુજ મન તિહાં જઈ અડીયે; કામ ન કે સયાં રે, પાપે પિંડ મેં ભરીયે, શુદ્ધ બુદ્ધ નવિ રહી રે, તેણે નવિ આતમ તરીયે. સા. ૪ લક્ષમીની લાલચે રે, મેં બહુ દીનતા દાખી, તેપણ નવિ મળી રે, મળી તે નવિ રહી રાખી; જે જન અભિષે રે, તે તે તેહથી નાસે, તૃણ સમજે ગણે રે, તેની Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૫૬ નિત્ય રહે પાસે. સા૦ ૫ ધન્ય ધન્ય તે નરા રે, એહના માહ વિછેડી, વિષય નિવારીને રે, જેહને ધમ માં જોડી, અભક્ષ્ય તે મેં લખ્યાં રે, રાત્રિલેાજન કીધાં, વ્રત છ નવિ પાળીયાં રે, જેહવાં મૂળથી લીધાં. સા૦ ૬ અનંત ભવ હું ભમ્યા રે, ભમતાં સાહિબ મળીયે, તુમ વિષ્ણુ કાણુ દીયે રે, બેધરયણ મુજ બળીયા; સંભવ આપજો રે, ચરણુકમલ તુમ સેવા, નય એમ વિનવે રે, સુણજો દેવાધિદેવા. સા૦૭ ( કહુ' શુ. નસીબે દુ:ખીએ કીધો છે-એ રા.) કરૂણા નજરથી પ્રભુજી કૃપાળુ, દીજીએ શિન દેવ દયાળુ. કરૂણા એ ટેક (૪) શ્રી અભિનંદન પ્રભુસ્તવન અભિનંદન પ્રભુ પાપનિક દન, ભક્તિ થકી ભવભયદુઃખ ટાળું. ચરણુ શરણુ સ્વામી કરણુ હુ આવ્યા, આપ પ્રતાપથી પાપ પ્રજાળુ. ભવભયભજન ભજન કરતાં, સાહિબ સમકિત ગુણુ અજવાળુ જૈન પ્રવક શિવસુત કેશવ, નીહાલ થયા પ્રભુ મુખડું' નીહાળું. કા॰ ૨ કા॰ ૩ કા॰ ૪ જગતગુરૂ સુમતિનાથ સાચા રે (૨) વ્યસન સાત સખ દૂર કરીને, એ જિનને રાચા (૨) જગત॰ ચતુર શ્રી સુમતિનાથ નર ચારી પરહરવી રે (૨) માંસ મદિરા જુગાર પ્રભુનુ સ્તવન, હિંસા, કદીએ નવિ કરવી (૨)તો પરનારી મેરી જાન તજો પરનારી, વેશ્યાથી થાયે ખુવારી, સુમત ધરી પ્રભુ આગળ નાચા રે (૨) બ્યુસન (૫) Jain Educationa International કરૂણા ૧ For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૫૭ સાત સખ દૂર કરીને એ જિનને ચા. જ૦ રાવણ પરનારીથી લલચાયા હૈ (૨) મહા દુ:ખની ખાણુ નરકમાં, ખૂબ લપટાયા રે (૨) મેરી ધ્યાન શીયળ તપ ધરો, ભાવે રૂડા તપ કરો; સુમત ધરી જિનપૂજા રાચા રે. વ્યસન. ૪૦ નગરમાં જૈનશાળા સારી રે (૨) લઘુ સભા ખુશી જિનપૂજાથી, સદા આનંદકારી (૨) મેરી ધ્યાન પૂજન નિત્ય કરવુ', માહરાયની સાથે લડવું; સિદ્ધિસુખ વરવા વિ ાચા રે. વ્યસન. ૪૦ ( રાગ ઇંદ્રસભાનો. ) હે પદમ પ્રભુજી પરમ કૃપાળુ, પ્રણમું ધરી હું પ્રેમ; કિંકર કેરાં કર્યાં વિદ્યારા, તાર ધરીને રહેમ. ૧ ચાર ગતિમાં હું ભમી આવ્યા, વાર અનતી અનંત; પૂરવ પુન્ય થકી હવે મળીયા, પુરૂષાત્તમ ભગવંત. ૨ સુરપતિ પૂજિત શંકર સ્વામી, પરમેશ્વર જિનદેવ; અક તારા તુડે માગે, પદ પકેરૂ સેવ. ૩ જૈન પ્રવક મંડળ જિનજી, નિશદિન ગુણુ તુજ ગાય; મુનિ માણેક કર જોડી વદે, જગદીશ્વર તુમ પાય. ૪ ઇતિ. શ્રી પદ્મપ્રભુનું સ્તવન. (૬) ( ભેખ રે ઉતારા રાજા ભરથરી.—એ રાગ. ) તાર પ્રભુ તાર મુજને, જગજીવન જગરાજજી; શરણે આવ્યે રે વિભુ તાહરે, કર જોડીને આજજી; અરજ સુણા કે શ્રી સુપાસજી. એ આંકણી. ક્ષમા રે કરા પ્રભુ માહરા, આવ્યા વાંક અપારજી; કરૂણાનિધિ કા કરી, આપા ભવજલ પારજી. અરજ॰ તરણતારણ જિન તુજને, નમ્ર વાર હુ શ્રી સુપાર્શ્વ પ્રભુ સ્તવન. (૭) Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જારજી; પરમ પ્રભુ પરમાતમા, મુજ દુરિત પ્રહારજી. અરજ મુક્તિ આપી જિનનાથજી, સાર સેવક કાજ; વિશ્વપતિ તુજને નમે, મુનિ માણેક આજ . અરજ (સજજન પૂરણ થયે છે–એ રાગ.) ચંદ્રપ્રભુ ભગવાન સે ભવિ ચંદ્રપ્રભુ ભગવાન –-ટેક. ચિત્ર - વદિ પંચમી દિને ચવીયા, શુભ વિજયવંત વિશ્રી ચંદ્રપ્રભુનું માન. સે. પિષ વદિ બારસ દિન જનમીયા, સ્તવન. ચંદ્રપુરી શુભ સ્થાન. સેલક્ષ્મણે જનની જાયા, પ્રભુ શિવશર્મ નિદાન સેવ મહાસેનગ્ન પતિ પ્રભુના પિતા, પરિપૂરણ પુન્યવાનું . સે૦ ઉડુપતિ લંછન પાયા જિનજી, કાયા ઇંદુ સમાન. સેવ દીક્ષા લઈ પ્રભુ કેવળ પામ્યા, પામ્યા શિવપુર સ્થાન. સે. જેન સભા મુનિ માણેક માગે, આપે કેવળજ્ઞાન. સે (પ્રભાતી રાગ.) મુજરા સાહેબ, મુજરા સાહેબ, સાહેબ મુજરા મેરા રે, સાહેબ સુવિધિ જિનેશ્વર પ્યારા, ચરણ પખાળું પ્રભુ શ્રી સુવિધિનાથ તેરા રે, મુજરા ૧ કેશર ચંદન ચર્ચ અંગે, પ્રભુનું સ્તવન. ફૂલ ચડાવું સેહરા રે, ઘંટ બજાવું અગર ઉખે' (૯) વું, કરૂં પ્રદક્ષિણ ફેરા રે. ગુજરા૦ ૨ પંચ શ. બ્દકે બાજે બજાઉં, નૃત્ય કરું અતિ ગહિરા રે, રૂપચંદ ગુણ ગાવત હરખિત, દાસ નિરંજન તેરા રે. ગુજરા૦૩ Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ પહે રાગ અનઝારે।. ) હે શીતળનાથ જિન પ્યારા, મુજ સાહિમ મહનગારા. ટેક. તુમે નંદાદેવીના જાયા, શુભ માઘ માસમાં આયા; શ્રી શીતળનાથ વિદે ખારસ જન્મ તુમારા, મુજ સાહિબ માહનપ્રભુનું સ્તવન. ગારા. હું શીતળ॰ શુભ માઘ વદિ પ્રભુ મારે, (૧૦) કર્યા દીક્ષાઓચ્છવ પ્યારે; ધન્ય દિન તે મંગળકારા, મુજ સાહિમ મેાહનગારા, હે શીતળ તુમ ભદ્દીલપુરની માંહિ, અની સભા અતિ શુભ ત્યાંહિ; મળ્યા સાધુઆ વીશ હજારા, મુજ સાહિમ માહનગારા. હું શીતળ॰ વળી ગણુધર એક ને એશી, તેની મૂતિ ચંદ્રજ જેસી; વળી શ્રાવક સાથ અપારા, મુજ સાહિબ મેાહનગારા. હું શીતળ॰ પ્રભુ પાષ તણા દિન સારા, વિદે ઐાદશ મ’ગળકારો; પ્રભુ કેવળજ્ઞાન સુધાર્યો, મુજ સાહિમ મહનગારા. હું શીતળ હું વળી પૂજા કરવા આવુ, શુભ કેસર ચંદન લાવું; વળી પુષ્પ અને ફળ પ્યારાં, મુજ સાહિબ માહનગારા. હું શીતળ॰ પ્રભુ જ્ઞાનાદય ગુણ ગાવે, શીશ વાડીલાલ નમાવે; ઘા શિવરમણી આ વારા, મુજ સાહિબ મેાહનગારા, હે શીતળનાથ જિન પ્યારા. ઇતિ. ( દીનના દયાળ છેાડી કાને શરણે જાઉ—એ દેશી. ) જિનપતિ શ્રેયાંસનાથ અરજ આ સ્વીકારશ, એ ટેક. તરણુ તુજ સ્મરણ કરૂં, ચૈાગતિ નિવારા, જિન૦ ૧ ચરણ શરણ કરણ આવ્યા, ભવસમુદ્ર તારા; જનમ મરણુ દુ:ખ મુજ, જિનજી વિદ્યારા. જિન૦ ૨ જગત ભ્રાત તાત સ્વામી, દાસ છું તમારા; નમું નમું નમું પ્રભુ, અઘસમૂહ વારો. શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું સ્તવન. (૧૧) Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ જિન ૩ માફ કરજે મેં ઉથાપી, આણ જે હજારે; દીનદયાળ છેડે હવે, નથી હું છોડનારે. જિન મેક્ષ સાત સ્વામી, શિષ્ય કાજ સારે, માણેકવિજય સહિત વિભુ, જૈન સેવક તારે. જિન૫ | (સાહેબ તીડે હમારે–એ દેશી.) સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારૂં ચારી લીધું; સાહેબા વાસુપૂજ્ય જિમુંદા, મેહના વાસુપૂજ્ય શ્રી વાસુપૂજ્ય જિર્ણોદા–એ આંકણું. અમે પણ તુમશું કાપ્રભુનું સ્તવન, મણ કરશું, ભક્તિ ગ્રહી મન ઘરમાં પરશું. સા (૧૨) હેબા, ૧ મન ઘરમાં ધરીયા ઘર શોભા, દેખત નિત્ય રહેશો થિર ભા; મન વૈકુંઠ અકુંઠિત ભક્ત યેગી, ભાખે અનુભવ યુક્ત. સાહેબા ૨ કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મનને ભવપાર જે વિશુદ્ધ મન ઘર તમે આવ્યા, પ્રભુ તે અમે નવ નિધિ રિદ્ધિ પામ્યા. સાહેબા ૩ સાત રાજ અલગા જઈ બેઠા, પણ ભગતે અમ મનમાં પેઠા અલગાને વલગા જે રહેવું, તે ભાણા ખડખડ દુ:ખ સહેવું. સાહેબા ૪ ધ્યાયિક ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે; ખીર નીર પરે તુમશું મળશું, વાચક યશ કહે છે જે હળશું. સાહેબ૦ ૫ (લલિત છંદ.) વિમલનાથજી સુણજે તમે, અરજ આજ તે ઉચારીએ અમે, અજરનાથજી ત્રિજગતપતિ, દીનદયાળ તું આપ શ્રી વિમલનાથ સન્મતિ. ૧ અહનિશ તાહરે જાપ જપીએ, તુમ પ્રભુનું સ્તવન. કૃપા થકી દુઃખ કાપીએ શુભદ જિનજી વાર દુ ગતિ, દીનદયાળ તું આપ સન્મતિ. ૨ પરમ ભાવથી વંદીએ તને, ભવસારિતપતિ તાર દાસને, (૧૩) Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ વિભુ નિવારજે મુજ કુમતિ, દીનદયાળ તું આપ સન્મતિ. ૩ જગતમાં ઘણા દેવ તે ભમે, તુજ વિના પ્રભુ મુજ ના ગમે; જિનપતિ થકી જાય વિપત્તિ, દીનદયાળ તું આપ સન્મતિ. ૪ ચરણપદ્રની સેવના કરું, ભવસમુદ્રથી પાર ઉતરું; હૃદય ધારજો માણિક વિનતિ, દીનદયાળ તું આપ સન્મતિ. ૫ (અરે લાલદેવ ઈસ તરફ જલદી આવ–એ દેશી.) નમું હું કરે રે કૃપા જિનરાય, દીયે સેવ આજે અતિ સુખ કાર; ન રૂ૫ સરૂપ ન લોભ ન માન, ચિદાશ્રી અનંતનાથ નંદ રૂપે નમે બાળજ્ઞાન. ૧ કરી પાપ દરે વર્યા પ્રભુનું સ્તવન. શિવનાર, હવે રાજ રાજેશ્વરા મુજ તાર; દયાળુ (૧૪) જિનંદા દયાના નિધાન, ચિદાનંદ રૂપે નમે બાળજ્ઞાન. ૨ કર્યા મેં અનંતાં નહીં જવાય પાર, ભરી પાપપેટી ન કીધા વિચાર, નહીં દિન એકે ધર્યું તુજ ધ્યાન, ચિદાનંદ રૂ૫ નમે બાળજ્ઞાન. ૩ ભયે ભૂતળે હું સુણે આજ વાત, અન્ય રાય રાંક અનંતીજ જાત, નહીં ધર્મ કીધું નહીં શુભ દાન, ચિદાનંદ રૂપ નમે બાળજ્ઞાન. ૪ ધરી પ્રેમ પૂરે હું આ જ આજ, જિનંદા હવે હું સુધારેજ કાજ; કરૂં સેવ જે હું લીયે આપ કાન, ચિદાનંદ રૂપ નમે બાળજ્ઞાન. ૫ જિનંદા જિનંદા જવું નામ હું, કૃપાનાથ આજે દીયે હાય તું; નહીં અન્ય તારા વિના ગુણવાન, ચિદાનંદ રૂપં નમે બાળજ્ઞાન. ૬ નમી કોડ વારે વદે વાડીલાલ, દીયો રત્નમાળા વરૂં શિવમાળ, સભા જેન ગાવે પ્રભુ ગુણગાન, ચિદાનંદ રૂપ નમે બાળજ્ઞાન. ૭ Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ (લલિત છંદ) જગતપાલજી ધર્મનાથ રે, ભવક તાર ઝાલી હાથ રે, સુખદ દેવ ભાવ હું ધરી, જિન તને નમું ઘસ સર્વ શ્રી ધર્મનાથ રી. ૧ લપન તાહરૂં દેખી આજ રે, હરખ પાપ્રભુનું સ્તવન, મીયો વિશ્વરાજ રે; સફળ તાહરૂં નાથ મેં કરી, (૧૫) જિન તને નમું ઘસ સર્વરી. ૨ શરણ તાહરૂં હવે કરૂં, પલક એકમાં મુક્તિને વરૂ; જનમ મરણનાં દુઃખને હરી, જિન તને નમું ઘસ સર્વરી. ૩ પૂરણ પુન્યથી તું હવે મળે, સકળ કષ્ટના ઓઘને ડ; અરજ મુનિ માણેકની ધરી, જિન તને નમું ઘાસ સર્વરી. ૪ શાંતિ પ્રભુ વિનંતિ એક મોરી રે તારી આંખડી કામણગારી— શાંતિવિશ્વસેન રાજા તુજ તાય રે, રાણી અને ... શ્રી શાંતિનાથ પ્ર- ચિરા દેવી માય રે, તું તે ગજપુરી નયરીને ભુનું સ્તવન. રાય–શાંતિ. ૧ પ્રભુ સેવન કાંતિ બિરાજે રે, (૧૬) મુગટે હીરા મણિ છાજે રે; તારી વાણી ગંગાપુર ગાજે–શાંતિ ૨ પ્રભુ ચાલીશ ધનુષની કાયા રે, ભવિજનના દિલમાં ભાવ્યા રે; કાંઈ રાજ રાજેસર રાયા–શાંતિ ૩ પ્રભુ મારા છે અંતરજામી રે, કરૂં વિનંતિ હું શિર નામી રે, ચાદ રાજના છે તમે સ્વામી–શાંતિ, ૫ પ્રભુ પરષદો બારે માંહે રે, દીયે દેશના અધિક ઉછાહે રે, પ્રભુ અંગીયાં ભેટ્યાં ઉમાહે શાંતિ ૬ શ્રાવક શ્રાવિકા બહુ પુણ્યવંતાં રે, શુભ કરણ કરે મહંતો રે; શાંતિનાથનાં દરશન કરતાં—શાંતિ- ૬ સંવત્ અઢાર અઢાણું સાર રે, માસકલ્પ કર્યો તેણુવાર રે, સૂરિ મુક્તિપદના ધાર– શાંતિ- ૭ Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ કુંથુ પ્રભુજી દયા દિલ ધારે, સેવકને ભવપાર ઉતારે. કુંથુ પ્રભુ ૧ ભવભયભંજન શિવપુરગામી, જનમ શ્રી કુંથુનાથ મરણ ભય દુઃખ વિદારે. કુંથ પ્રભુ શરણ પ્રભુનું સ્તવન, તમારે હું શંકર આવ્યો, ચાર ગતિ મુજ દૂર નિ. (૧૭) વારે. કુંથુ પ્રભુત્ર ૩ દુરિત નિવારક શ્રીજિનચંદા, અવિચળ દો મુજ શિવવાસ સાકુંથુ પ્રભુચરણુજલજ વંદે શીરનામી, મુનિ માણેક પ્રભુ મૃત્યતમારે. કુંથ પ્રભુ ૫ આ અરજી અર જિનવરજી. (૨) અમ તારે ગરીબ નિવાજ, બિરૂદ તુજ રાજ સહાયતા કરજી. ચાર ગતિમાં શ્રી અરનાથ પ્ર. લાખ ચોર્યાશી, યોનિ દુઃખની ખાણ, કાળ અને ભુનું સ્તવન. નાદિ ભવઅટવીમાં, ભ્રમણ કર્યું ભગવાન. સહા(૧૮) યતા કરજી–આ અરજી કામ કોધ મદ મેહ માનથી, છેડા જગનાથ; પામર પ્રાણું કરૂં પ્રાર્થના, ગ્રહ સેવકને હાથ. સહાયતા કરજી–આ અરજી અનંત બળી પણ અબળ થયે છું, જગ વિષે જિનરાજ; કહે સેવક મંગળ માગું, પ્રભુ તુજ પદ આધાર. સહાયતા કરજી–આ અરજી (ઈક સભાની દેશી.) મલ્લિ જિનેશ્વર હમસેં બેલે, પ્રેમ ધરી મહારાજ સેવક ઉભે અરજ કરે છે, કર જોડી જિનરાજ. ૧ જયંત શ્રી મલ્લિનાથ નામ વિમાનથી ચવીયા, ફાગણ સુદિ ચેથમપ્રભુનું સ્તવન. થુરાનગરી શોભતી, ઈક્ષાગકુળનો ઓથ. ૨ મા(૧૯) ગશિર સુદિ અગીયારસ જાણું; જન્મતિથિ સુખકાર સુર નર કિન્નર ઓચ્છવ કરતાં, હુઓ Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ તે જયજયકાર. ૩ પ્રભાવતી માતાના જાયા, મેષ રાશિ સહાયકુંભ રાજા કુળચંદલો, પચીશ ધનુષની કાય. ૪ આયુ વર્ષ પંચાવન સહસ્રનું, નીલાવણી કાય; કુમારપદવી ભેગવી, કળશ લંછન પ્રભુ પાય. ૫ ત્રણસો સાધુ સાથે દીક્ષા, લીધી પ્રભુ નિજ હાથ, ઓચ્છવ મહોત્સવ અતિતી ભારી, કરતા થઈ સનાથ. ૬ માગશિર સુદિ અને ગયારસ પ્યારી, દક્ષાતિથિ સુખકાર; પ્રથમ પારણું આનંદકારી, વિશ્વસેન ઘરે સાર. ૬ માગશર સુદિ અગ્યારસ જાણુ, કેવળ લૉ મહારાજ; ફાગણ સુદિની દ્વાદશી, પહોંચ્યા મુક્તિ વિભુરાજ. ૮ અને રજ દાસની સુણે મદ્વિજી, છો ત્રિજગતના તાત; જ્ઞાનપ્રવર્તક મંડળી મળીને, પ્રીતે જિનગુણ ગાત. ૯ (મારા સ્વામી મારાથી છોટા--એ રાહ.) નમું મુનિસુવ્રત જિરાયા, રાજા સુમિત્ર કુળે આવ્યા. નમુંo શ્યામવરણ પ્રભુની કાયા, પદમાવતી માત તણું શ્રી મુનિસુવ્રત વાયા.નમું લંછન કૂર્મ તણું સહે, દેખી ભવિસ્વામીનું સ્તવન, જનનાં મન મેહે નમું. રાજગૃહી નગરી સ્વામી, (૨૦) પુરંદર વંદે શિરનામી. નમું આયુ ત્રીશ સહસ તાણું પાળી, વર્યા શિવરમણું રૂપાળી. નમું. જે પ્રભુ પદપંકજ પૂજે, તેને અષ્ટકમ્ રિપુ ધ્રુજે. નમું૦ કિકર હું છું પ્રભુ તારે, ભવાબ્ધિ થકી મુજને ઉતારે. નમું તુજ ગુણ જેન સભા ગાવે, માણિક અઘસંચય જાવે. નમું. Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ (રાગ બનઝારો.) નમિનાથ ભજે જયકારી, મત ભૂલા ભમે નર નારી. એ આંક ણી. એ અનંતબલી ચિદરૂપ, જસ સેવક સુર પ્રભુનું સ્તવન, નર ભૂપ રે; જુઓ નિરભય આયુધ છાંરી, મત ' ભૂલાવ જે આપ આપ જગદીશ, કિમ સમરે (૨૧) એરણ ઈશ રેતિણે જપમાળા નહીં ધારી, મત ભૂલા ગત રાગ દ્વેષ મદ હાસ, હત વેદ ઉદય પર આશરે; રતિ અરતિ રામા છરી, મત ભૂલા સર્વ વેદી ગત ભરમે, જે પૂરણ છે સવિ ધરમે રે, તે દેવી લક્ષણ જુઓ ધારી, મત ભૂલા) વૃદ્ધિ ગંભીર સુખ સેવે, નિજ રૂ૫ લહો જિનદેવે રે, હાય સુરશિવ મંગલકારી, મત ભૂલા (રાગ બનઝારો.) સાંભળ રે સખીયાં હમારી, મુજ નેમ પિયાને વિસારી. ટેક. પ્રભુ તોરણÉ જબ આયે, તબ સેર પશુને સુશ્રી નેમિનાથ નાયે રેપ્રભુ જઈ ચઢે ગઢ ગિરનારી, મુજેને૦ પ્રભુનું સ્તવન, ૧ સખી રાજુલકું જઈ સુનાવે, તેહે નેમ પ્રભુ (૨૨) છટકાવે રે વે પર મુગતિ નારી, મુજે નેમ ૨ એ તો શોક કહાંસે આઈ, મેરે યારેકું ભરમાઈ રે, મેં ભઈ હું નિરાધારી, મુજે નેમ ૩ તુમ માત પિતા સુનો ભાઈ, મેં સંયમ લેવું જાઈ રે, પ્રભુ પહેલાં ગઈ શિવ પ્યારી, મુજે નેમ. ૪ જેન પ્રકાશ અમૃત ફળ પાવે, ગુણચંદ ગોપાળ ગાવે રે, પ્રભુ ચરણકમળ ચિત્ત ધારી, મુજે નેમ પ Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ યારે આજે તમે શિક કરે છે આવો આવે પાસજી સુજ મળીયા રે, મારા મનના મનોરથ ફળીયા. . તારી મૂરતિ મેડનગારી રે, શ્રી પાર્શ્વનાથ સહ સંધને લાગે છે પ્યારી રે, તમને મેહી રહ્યાં પ્રભુનું સ્તવન. સુર નર નારી. આવો અલબેલી મૂરત પ્રભુ (૨૩) તારી રે, તારા મુખડા ઉપર જાઉં વારી રે; નાગ નાગિણીની જોડ ઉગારી. આ૦ ધન્ય ધન્ય દેવાધિદેવા રે, સુરલેક કરે છે સેવા રે અમને આપો શિવપુર મેવા. આ તમે શિવરમણના રસિયા રે, જઈ એક્ષપુરીમાં વસીયા રે મારા હૃદયકમળમાં વસીયા. આ. જે કોઈ પાશ્વ તણા ગુણ ગાવે રે, તેનાં ભવભવનાં પાતીક જાશે રે, તેનાં સમકિત નિર્મળ થાશે. આ પ્રભુ ત્રેવીશમાં જિનરાયા રે, માતા વામાદેવીના જાયા રે અમને દર્શન શોને દયાળા. આવોહું તો લળી લળી લાગું પાયરે, મારા ઉરમાં તે હરખ ન માય રે; એમ માણેકવિજય ગુણ ગાય. આવો સિદ્ધારથના રે નંદન વિનવું, વિનતડી અવધાર; ભવમંડપમાં રે નાટક નાચી, હવે મુજ પાર ઉતાર. સિદ્ધાશ્રી મહાવીર- રથ૦ ૧ ત્રણ રતન મુજ આપે તાતજી, જીમ સ્વામીનું સ્તવન, નાવે રે સંતાપ; દાન દીયંતા રે પ્રભુજી કેસર (૨૪) કીસે, આપે પદવી રે આ૫. સિવ ૨ ચરણઅં ગુઠે રે મેરૂ કંપાવીયે, સુરનું માથું રે માન; અષ્ટ કરમના રે ઝગડા જીતવા, દિધું વરસી રે દાન. સિ. ૩ શાસનનાયક સવિ સુખદાયક, ત્રિશલા કુખે રતન, સિદ્ધારને રે વંશ દીપાવી, પ્રભુજી તમે ધન્ય ધન્ય. સિત્ર ૪ વાચકશેખર કીર્તિ વિજય ગુરૂ, પામી તાસ પસાય; ધર્મ તણા એ જિન ચોવીશમા, વિનયવિજય ગુણ ગાય. સિ. ૫ Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ વીર જિનેશ્વર સાહેબ મેરા, પાર ન લહે તેરા મહેર કરી ટાળો મહારાજજી, જન્મ મરણના ફેરા હો શ્રી મહાવીર પ્રભુ- જિનજી, અબ હું શરણે આવ્યું. ગર્ભવાસ તણું નું સ્તવન. દુઃખ મેટાં, ઉધે મસ્તક રહીએ, મલ મૂતર | (૨) માં લપટાણે, એવાં દુ:ખ મેં સહી હો જિનજીર નરક નિગેદમાં ઉપને ને ચવી, સૂક્ષમ બાદર થઈએ; વિંધાણે સુઈને અગ્રભાગે, મન તિહાં કિહાં રહીઓ હે જિનજીક નરક તણું વેદના અતિ ઉદ્ભસી, સહી તે જીવે બહ પરમાધામીને વશ પડીયે, તે જાણે તમે સહુ હે જિનજી ૪ તિર્યંચ તણા ભવ કીધા ઘણેરા, વિવેક નહિ લગાર; નિશદિનને વહેવાર ન જાણે, કેમ ઉતરાય ભવપાર હે જિનજી ૫ દેવ તણી ગતિ પુત્યે પામ્યો, વિષયા રસમાં ભી; વ્રત પચ્ચખાણ ઉદય નહિ આવ્યાં, તાન માન માંહે લી હે જિન દમનુષ્યજનમ ને ધર્મ સામગ્રી, પાયે છું બહુ પુણ્ય, રાગ દ્વેષ માંહે બહુ ભલીઓ, ન ટળી મમતા બુદ્ધિ હો જિનજી ૭ એક કંચન ને બીજી કામિની, તેહશું મનડું બાંધ્યું; તેના ભાગ લેવાને હું શેરે, કેમ કરી જિન ધર્મ સાધુ હોજિન ૮ મનની દેડ કીધી અતિ ઝાઝી, હું છું કેક જડ જે કલી કલી કલ્પનામેં જન્મ ગુમા, પુનરપિ પુનરપિ તેહ હે જિનજી ૯ ગુરૂ ઉપદેશથી હું નથી ભીને, નાવી સહણ સ્વામી હવે વડાઈ જોઈએ તમારી, ખીજમત માંહે ખામી હે જિનજી ૧૦ ચાર ગતિ માંહે રવડી, તેઓ ન સિધ્યાં કાજ; ઇષભ કહે તારે સેવકને, બાંહે ગ્રહ્યાની લાજ હો જિનજી ૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ થયો અથવા સ્તુતિઓ. ભવ્યભેજવિબોધનકતરણે વિસ્તારિકવલી–રંભાસામજનાતી. ભિનંદન મહાનષ્ટાપદાભાસુરે ભકત્યા વંદિત - પાદપદ્મ વિદુષી સંપાદય પ્રાન્ઝિતા–રંભાસામ સ્તુતિ, જનાભિનંદન મહાનષ્ટાપદાભાસુરે: ૧ (પુષિતામ્રા વૃત્ત) તમજિતમભિનમિ વિરાજદ્ધનઘનમેરૂપરાગમસ્તકાંતમ ! નિજજનનમહોત્સવેડધિતષ્ઠાવનઘનમેરૂ પરાગમશ્રી અજિતના- સ્તકાંતમ્ | ૧ | સ્તુત જિનનિવહં તમતિ થતુતિ, તપાધ્વનરસુરામરણ વસ્તુવંતિ યમમરપતયઃ પ્રગાય પાશ્વવનસુરામરવેણુવતુવંતિ છે ૨ છે (આય ગીતિ વૃત્ત) નિભિન્નશત્રુભાવભય ભવકાંતારતાર તાર અમારા વિતર વાતજગત્રય શંભવ કાંતારતારતારમમારું ના શ્રીસંભવનાથ- આશ્રય, તવ પ્રણ વિભયા પરમા રમામાનસ્તુતિ મદમરે: સ્તુત રહિત જિનકદંબક વિભયાપર માર મારમાનમદમ: ૨ (કુતવિલંબિત વૃત્ત) ત્વમશુભાન્યભિનંદન નંદિતાસુરવધૂનયન: પરમદિર: સ્મર કરીંદ્રવિદારણકેસરિનસુરવ ધૂન) ન: પરમેડદર શ્રીઅભિનંદન- છે ૧જિનવરા: પ્રયતધ્વમિતામયા મમ તમેસ્તુતિ. હરણાય મહારિણ: પ્રદધતો ભુવિ વિશ્વજની નતામત મેહરણ યમહારિણ: ૨ છે Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ (આર્યા ગીતિ વૃત્ત) મદમદનરહિત નરહિત સુમતે સુમતેન કનકતારેતારે છે દમ દમપાલય પાલય દરાદરાતિક્ષતિક્ષપાત: પાતઃ શ્રી સુમતિનાથ- ૧ વિધુતારા વિધુતારા સદા સદાના જિના સ્તુતિ. જિતાઘાતાઘા: તનતાપાતનુતાપા હિતમાહિત માનવનવિભવા વિભવાદ છે ૨ છે (વસંતતિલકા વૃત્ત) પાદદ્વયી દલિતપવમૃદુ પ્રદ-મુમુદ્રતામરસદામલતાંત પાત્રી પાઘપ્રભી પ્રવિદધાતુ સતાં વિતી–મુન્દ્રતાશ્રીપપ્રભ- મરસદા મલતાંતપાત્રી છે ૧છે સા મે મર્તાિ સ્તુતિ. વિતનુતાજિજનપંક્તિરસ્ત–મુદ્રા ગતામરસભાસુ રમધ્યગાાં રત્નાંશુભિર્વિદધતી ગગનાંતરાલ– મુદ્રાગતામરસભાસુરમધ્યગાથાં છે ૨ (માલિની વૃત્ત) કૃતનતિ કૃતવા જંતુજાત નિરસ્ત–સમરપરમદમાયામાન બાધાયશસ્ત | સુચિરમવિચલત્વ ચિત્તવૃત્તઃ શ્રી સુપાર્શ્વના- સુપાશ્વ સ્મર પરમદમાય માનવાધાય શસ્ત થસ્તુતિ. ૧ વ્રજતુ જિનતતિઃ સા ગોચર ચિત્તવૃત્તઃ સદમરસહિતાયા વડધિકા માનવાનાં પદમુપરિ દધાના વારિજાનાં વ્યહાષી–ત્સદમરસહિતાયા યા બેધિકામ નવાનાં છે ૨ છે Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ (મંદાક્રાંતા વૃત્ત.) તુલ્ય ચંદ્રપ્રભ જિન નમસ્તામસોભિતાનાં, હાને કાંતાન લસમ દયાવંદિતાયાસમાના વિદ્વત્પત્યા પ્રકટિશ્રીચંદ્રપ્રભ તપૃથસ્પષ્ટદષ્ટાંતeત-હાનેકાંતાનસમદયા વંદિસ્તુતિ. તાયાસમાન છે ? (ઉપજાતિ વૃત્ત) તવાભિવૃદ્ધિ સુવિધિવિધેયાત્સ ભાસુરાલીનતપ દયાવના ગિપત્યા પ્રણતે નભસત્સભાસુરાલીનતશ્રીસુવિધિનાથ- પાદયાવન છે ૧ યા જંતુજાતાય હિતાનિ રાજી સ્તુતિ. સારા જિનાનામપદ્મમાલં દિશ્યાખ્યુદં પાદયુ ગં દધાના સા રાજિનાનામપદ્મમાલ છે ૨ છે (કુતવિલંબિત વૃત્ત) જયતિ શીતલતીર્થકૃતઃ સદા ચલનતામરસં સદલં ઘનં. નવકમબુરહાં પથિ સંસ્કૃશચલનતામરસશ્રી શીતલનાથ- સદલંઘન છે ૧ સ્મર જિનાનપરિગુજ્ઞજરાસ્તુતિ. રજનનતાનવ દયમાનતઃ પરમનિવૃતિ શર્મ તો થતો જન નતાનવતાડદયમાનતા છે ૨ છે (હરિણી વૃત્ત) કુસુમધનુષા યસ્માદળ્યું ન મેહવશ વ્યધુ કમલસદશાં ગી તારાવા બલાદયિ તાપિત પ્રણમતતમાં દ્રા શ્રીશ્રેયાંસનાથ- શ્રેયાંસ ન ચાહુત યન્મનઃ, કમલસદશાંગી તારા સ્તુતિ. વાખલા દયિતાપિ નં ૧ છે Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૭૧ પૂજ્ય શ્રીવાસુપૂજ્યવૃજિન જિનાતે નૂતનાદિત્યશ્રીવાસુપૂજ્ય. કાન્ત-ડમાયાસંસારવાસાવન વર તરસાલી નવાસ્તુતિ, લાનબાહે આનમ્રા ત્રાયતાં શ્રીપ્રભવભવભયા બ્રિભ્રતી ભક્તિભાજા-માયાસં સારવાસાવન વરતરસાલીનવાલાનબાહે છે ૧ અપાપદમલે ઘનશમિતમાનમા હિત શ્રીવિમલનાથ- નતામરસભાસુર વિમલમાલયાદિતમા સ્તુતિ. અપાપદમલંઘને શમિતમાનમા હિત ન તામરસભાસુર વિમલમાલયાદિતમ છે ૧૫ સકલÈતસહાસનેમેરવસ્તવ દિશર્વાભિષેકજલ શ્રી અનંતનાથ પ્લવા મતમત્તેજિતઃ સ્મપિતેશ્વસત્સકલસ્તુતિ. તસહાસનેમેરવ: ૧ મમ રતામરસેવિત તે ક્ષણપ્રદ નિહતુ જિનેન્દ્રકદઅકા વરદ પાદયુગં ગતમજ્ઞતામમરતામરસે વિતતક્ષણ છે ૨ નમ: શ્રીધર્મ નિષ્કર્મોદયાય મહિતાય તે શ્રીધર્મનાથ મર્યામરેદ્રનાગેયાયમહિતાય તે છે ? સ્તુતિ. જીયાજિજન બ્રાન્તાન્ત તતાન લસમાનયા ભામંડલત્વિષા યઃ સ તતાનસમાનયા ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રી શાંતિનાથ રાજન્યા નવપદ્યરાગરુચિ: પાર્જિતાષ્ટાપદાઢેડકેપતૃત જાતરૂપવિયા તવાર્ય ધીર ક્ષમામા બિભ્રત્યામરસેવ્યયા જિન પતે શ્રી શાંતિનાથાસ્મરકૈકેપતૃત જાતરૂપવિયાતન્વાર્યધી રક્ષમામ ના સ્તુતિ. શ્રી કુંથુનાથ સ્તુતિ, ભવ, મમ મનઃ શ્રીકુંથુનાથાય તસ્માયમિતશમિતહાયામિતાપાય હદ: . સકલભરતભભૂજિsધ્યક્ષપાશાયમિતશમિતહાયામિતાપાયહુદ: ૧ શ્રીઅરનાથ સ્તુતિ વ્યમુચચ્ચક્રવર્તિલક્ષ્મીમિહતૃણમિવય ક્ષણેનત સન્નમદમરમાન સંસારમનેકપરાજિતામરમ છે કૂતકલતકાન્તમાનમતાનેન્દ્રિતભૂરિભક્તિભાસંનદમરમાનસ સારમનેકપરાજિતામરમ ા શ્રી મલ્લિનાથ સ્તુતિ. તુર્દસ્તનું પ્રવિતર મલ્લિનાથ મે પ્રિયંગુચિર ચિચિતાં વરમ ! વિડમ્બયન્વરચિમંડલેજવલ: પ્રિયે ગુડચિરચિરચિતાંબરમાળા જવાત જગદવ પુર્વ્યથાકદમ્બકૈરવશતપત્રસં પદમા જિનેત્તમાસ્તુત દધતઃ સર્જ ફુરત્કદમ્બકૈરવશતપત્રસંપદમ ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૩. - જિનમુનિસુવ્રત: સમવતા જનતાવનતઃ શ્રી મુનિસુવ્રત- સમુદિતમાનવા ધનમભવતે ભવતઃ અવનિવિકીર્ણમાદિષત યસ્ય નિરસ્તમન:સમુદિતમાનબાધનમલે ભવતો ભવત: ૧ સ્તુતિ , કુરકિધુકાનતે પ્રવિકિર વિતત્વન્તિ સતત શ્રી નમિનાથ- મમાયા ચારે દિતમ નમેડઘાનિ લપિતા: સ્તુતિ. નર્મદભવ્યભવભયભિદાં હદ્યવસા મમાયાસંચાદિતમદમેઘાનિલ પિતઃ ના ચિશે પેજિતરાજકરણમુખે લક્ષસંખ્ય ક્ષણશ્રીનેમિનાથ- દક્ષામં જન ભાસમાનમહસં રાજીમતતાપદમા સ્તુતિ. તે નેમિં નમ નમ્રનિવૃતિકર ચકે યહૂનાં ચ યે દક્ષામંજનભાસમાનમહસં રાજીમતીતાપદમ માલામાલાનબાહુદ્ધદદધદર યામુદારા મુદારાશ્રી પાર્શ્વનાથ- લ્હીનાલીનામિહાલી મધુરમધુરસાં સૂચિતેમાસ્તુતિ, ચિત મા પાતાત્પાતાત્સ પાર્ક રુચિરરુચિ રદે દેવરાજીવરાજી-પત્રાપત્રા યદીયા હનુરતનુર નન્દકે નદકે નો છે નમદમરશિરેહસસ્તસામે નિનિદ્રન્દારશ્રી મહાવીર- માલારરંજિતાંહે ધરિત્રીકૃતા–વન વરતમ સંગસ્તુતિ, મદારતાદિતાનંગનાર્યાવલીલાપદેહેક્ષિતામ હિતાક્ષે ભવાના મમ વિતરતુ વીર નિર્વાણશ Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ મણિ જાતાવતાર ધરાધીશસિદ્ધાર્થ ધાગ્નિ ક્ષમાલંકૃતા–વનવરતમસંગમેદારતાદિતાનંગનાથવા લીલાપદે હે ક્ષિતામે હિતાવાન છે ૧છે ત્રિદશવિહિતમાન, સહસ્તાંગમાન, દલિત મદનમાન, સદ્શ્રી મહાવીર . 5. ગુણવંદ્ધમાનમાદનવરતમિમાન, કલમસ્યસ્યસ્વામીની થાય છે માનમ; જિનવરમસમાન, સંસ્તુ વદ્ધમાનમ છે અસમાન સજીવ ° છે ૧ | શ્રી સીમંધર જિનવર, સુખકર સાહિબ દેવ, શ્રી સીમંદિરસ્વા. અરિહંત સકળની, ભાવ ધરી કરૂં સેવ; મીની થાય. સકળ આગમ પારક, ગણધર ભાખિત વાણું, જયવંતી આણ, જ્ઞાનવિમળ ગુણખાણું. શ્રી શત્રુંજયમુખ્યતીર્થ તિલક શ્રીનાભિરાજગજ, વંદે રૈવતશે લલિમુકુટું, શ્રીનેમિનાથં યથા છે તારંગેખ્યશ્રી પંચતીર્થની જિતં જિનં ભૂગપુરે શ્રીસુવ્રત સ્તંભને, શ્રીપાથયે. 4 પ્રણમામિ સત્યનગરે શ્રીદ્ધમાન વિધા છે ૧ વંદેડનુત્તરકલ્પત૮૫ભુવને, રૈવેયકવ્યું તર-તિબ્બામરકંદરાદ્ધિવસતીસ્તીર્થકરાનાદરાન્ ! જંબુપુષ્કરઘાતકીપુ રુચકે નંદીશ્વર કુંડલે, યે ચાન્ડેડપિ જિના નમામિ સતતં તાન કૃત્રિમાકૃત્રિમાનું મેરા શ્રીમદ્ધીરજિનસ્ય પદતો નિર્ગ તે ગતમં, ગંગાવર્તનમેત્ય યા પ્રવિભિદે મિથ્યાત્વવૈતાઢ્યક છે ઉત્પત્તિસ્થિતિસંહતિત્રિપથગા જ્ઞાનાંબુદા વૃદ્ધિગા, સા મે કર્મમાં હરત્વવિકલું શ્રીદ્વાદશાંગી નદી છે ૩ | શકઢંદ્રરવિગ્રહાશ્ચ ધરણબ્ર Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૭૫ હેન્દ્રશાંત્યંબિકા, દિક્ષાલા: સકપર્ગોિમુખગણિશ્ચકેશ્વરી ભારતી ચેડજો જ્ઞાનતપ:કિયાવ્રતવિધિશ્રીતીર્થયાત્રાદિષ, શ્રીસંઘસ્ય તુરા ચતુર્વિધસુરાતે સંતુ ભદ્રંકરા: ૪ (પુંડરગિરિ મહિમા.એ દેશી.) શત્રુંજય મંડણ રાષભ નિણંદ દયાલ, મરૂદેવાનંદન વંદન કરૂં ત્રણ હું કાલ; એ તીરથ જાણી પૂર્વ નવાણું શ્રી સિદ્ધાચલ- વાર, આદીશ્વર આવ્યા જાણું લાભ અપાર. ૧ છની થાય. ત્રેવીસ તીર્થકર ચઢ્યા એણે ગિરિ ભાય, એ તીરથના ગુણ સુરસુરાદિક ગાય; એ પાવન તીરથ ત્રિભુવન નહીં તસ તેલે, એ તીરથના ગુણ સીમંધર મુખ બોલે. ૨ પુંડરગિરિ મહિમા આગમમાં પરસિદ્ધ, વિમલાચળ ભેટી લહીએ અવિચળ રિદ્ધ, પંચમી ગતિ પહોતા મુનિવર કડાકોડ, એણે તીરથ આવી કર્મવિપાક વિછોડ. ૩ શ્રી શત્રુંજય કેરી અનીશ રક્ષાકારી, આદિ જિનેશ્વર આણુ હૃદયમાં ધારી, શ્રી સંઘ વિઘર કવડ જક્ષ ગણ ભૂર, શ્રી રવિબુદ્ધસાગર સંઘના સંકટ ચૂર. ૪ (માલિની છંદ.) ગજપુર અવતાર, વિશ્વસેન કુમાર, અવનીતલે ઉદારા, ચક્કવિ લચ્છી ધારા, પ્રતિ દિવસ સવારા, સેવીએ શાંતિજિન થાય. શાંતિ સારા, ભવજળધિ અપાર, પામીએ જેમ પાર. ૧ જિનગુણ જ મલ્ટિ, વાસના વિશ્વવલિ, મન સદન ચ સદ્ધિ, માનવંતી નિસદ્ધિ, સકલ કુશળ વલ્લી, ફુલડે વેગ કુલ્ફી, દુરગતિ તસ્સ દુદ્ધિ, તાસદા શ્રી બહદ્ધિ. ૨ જિન કથિત Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ વિશાલા, સૂત્ર શ્રેણી રસાલા, સકલ સુખ સુખાલા, મેળવા મુક્તિ બાલા; પ્રવચનપદ માલા, દૂતિકા એ દયાલા, ઉર ધરી સુકમાલા, મૂકીએ મેહજાલા. ૩ અતિ ચપલ વખાણી,સૂત્રમાં જે પ્રમાણી, ભગવતી બ્રહ્માણ, વિદ્મહેતા નિવણું; જિનપદ લપટાણી, કેડી કલ્યાણ ખાણી, ઉદયરત્ન જાણું, સુખદાતા સયાણી. ૪ (હરિગીત છંદ.) શ્રી આદિ શાંતિ નેમિ પાસ, વીર શાસનપતિ વલી, નમો શ્રી જિન પંચક છે : વર્તમાન અતીત અનાગત, વીશે જિન મન * મળી; જિનવરની વાણી ગુણની ખાણી, પ્રેમ * પ્રાણું સાંભળી, થયા સમકિત ધારી ભવ નિઠ્ઠારી, સેવે સુરવર લળી લળી. પંચમ મહ. પ્રકીર્ણ સ્તવન સંગ્રહ તથા ચૈત્યવંદન, કારબિન્દુસંયુક્ત નિત્યં યાન્તિ ગિન: કામદં મોક્ષદ ચિવ કારાય નમો નમ: ય એવ વીતરાગ: સ દેવે નિશ્રયતાં તતઃ | ભવિનાં ભવદંભલિ સ્વતુલ્ય પદવીપ્રદ છે વીતરાગ યતે ધ્યાયન વીતરાગ ભદભવી ઈલિકા ભ્રમરીભીતા ધ્યાયંતિ ભ્રમરી યથા છે Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ G૭ | શ્રી વીશ તીર્થકરનું ચૈત્યવંદન છે પ્રહ સમ ભાવ ધરી ઘણે, પ્રણમું મન રે આનંદ, ધન્ય વેળા ધન્ય તે ઘડી, નિરખું પ્રભુ મુખચંદ. રિખભ અજિત સંભવ ભલા, અભિનંદન વંદું; સુમતિ પદ્મપ્રભુ જિનવરા, શ્રી સુપાર્શ્વ જિનેદુ. ચંદ્રપ્રભુ સુવિધિ નમું, શીતલ શ્રેયાંસ; વાસુપૂજ્ય વિમલ પ્રભુ, અનંત ધર્મ જિનેશ. શાંતિ કુંથુ અર જિનવરા, એ ત્રણ ચકી કહીજે; મલ્લિ મુનિસુવ્રત પ્રભુ, નમિ નેમ નમીજે. પાશ્વ વીર નિત્ય વંદીએ, એહવા જિન ચોવીશ; જ્ઞાનવિમલ સૂરિ પ્રણમતાં, નિત્ય હોય જગીશ. શ્રી મહાવીર સ્વામીનું સ્તવન છે (શ્રી શંખેશ્વરા પ્રભુ પા જિનવરા–એ રાગ. ) શ્રી જિનેશ્વરા મહાવીર ભયહરા, ઉમંગ સંગ નમન કરૂં અચલ સુખકરા છે એ ટેક છે તારક તુજ સમ ત્રણ ભુવનમાં, બીજે ન મલે નાથ છે વારક ભવભયહારક જિનપદ, શિવપુર કેરે સાથ છે શ્રી જિ. મારા મહાદેવ બ્રહ્મા જગદીશ્વર, વીતરાગ અવિકાર; નિર્મોહી નિર્માથી અલોભી,તિમ નહિ કેધ લગાર શ્રી જિ. ભાવ તુજ શાસન રાજે જગ ગાજે, મંગળ આનંદપૂર; શિવસુખ ઉત્તમ પદ માગે છે, દિનદિન વધતું નૂરા શ્રી જિનેશ્વરા ૪ Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ | શ્રી પાર્શ્વનાથ સ્તવન | પાસ જિણુંદ સદા શિવગામી, વાલજી અંતરજામી રે, જગજીવન જિનજી, મૂરત તાહરી મેડનગારી, ભવિયણને હિતકારી રે–જગજીવન જિનજી | ૧ | વામા રે નંદન સાંભળે સ્વામી, અરજ કરૂં શિર નામી રે, જગo દેવ ઘણું મેં તે નયણે રે દીઠા, તમે લાગો છો મીઠા રે-જગળ પરા મેં તે મન માંહે તુંહીંજ ધ્યા, રત્નચિંતામણિ પાયે રેજગ રાત દિવસ મુજ મન માંહેવસીયે, હું છું તુમ ગુણ રસિયા રે. જમારા મહેર કરીને સાહેબા નજરે નિહાલે, તુમે છે પરમ કૃપાલુ રે, જગ ગઠી રે ગામમાં તુંહીજ સેહીયે, સુર નરનાં મન મેહીયે રે. જો નાકા બે કર જોડીને પ્રભુ પાય લાગું, નિત નિત દરિશણ માણું રે, જગ દેવ નહીં કે તાહેરી તેલે, નિત્ય લાભ એણું રે બોલે રે.જો ૫ છે || શ્રી નેમિનાથનું સ્તવન છે. (રઘુપતિ રામ હૃદયમાં રેજો રે–એ દેશી.) ભવિ તમે નેમનાથને સેવે રે, જે મેક્ષ બતાવણ મે. ભવિના પ્રભુ શિવાદેવીના જાયા રે, શુભ સમુદ્રવિજયકુળ આયા રે, સોહે શ્યામ વરણ શુભ કાયા. છે ભવિ૦ ૧ જેમ તારામાં ચંદ્ર વખાણું રે, તેમ મુખ તણું તેજ જાણું રે, વળી લંછન શંખ પ્રમાણું રે. ૫ ભવિ૦ મે ૨ જેની દશ ધનુષ્યની કાયા રે, સેરીપુરમાં જન્મ ધરાયા રે; રથ તેરણથી જે ફરીયા. છે ભવિ૦ ૩ છે જેણે ઠંડી છે રાજુલ નારી રે, જાઈ ચઢ્યા ગઢ ગિરનારી રે, લીધો સંજમ ત્યાં સુખકારી. છે ભવિ૦ + ૪ Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ શુભ કેશર ચંદન રંગ રે, ઘેળી મૃગમદ પરિમળ સંગ રે; પૂજે પરમાતમ નવ અંગે. છે ભવિ૦ ને ૫ છે ગુણ બાળ જ્ઞાનેદય ગાવે રે, વાડીલાલ તે શીશ નમાવે રે, જેથી જનમ મરણ દુઃખ જાવે. છે ભવિ૦ છે ૬ || શ્રી કષભદેવનું સ્તવન છે. (વિનતિ ધરજે એ ધ્યાન–એ રાગ.) ભવજળ પાર ઉતાર, જિણંદજી, ભવજળ પાર ઉતારક મુજ પાપીને તાર, જિર્ણદજી–એ ટેક. શ્રી સિદ્ધાચળ તીરથ રાજા, ત્રણ ભુવનમાં સાર; જિ. પૂર્વ નવાણું વાર શેત્રુજે, આવ્યા શ્રી નાભિકુમાર જિ. ૧ આજ હમારે સુરતરૂ પ્રગટ્ય, દીઠ પ્રભુ દેદાર, જિ. ભવભવ ભટકી શરણે આવ્યા, રાખ લાજ આ વાર જિવારા ભરતાદિક અસંખ્યને તાર્યા, તિમ પ્રભુ મુજને તાર; જિ માતા મરૂદેવાને દીધું, કેવળજ્ઞાન ઉદાર જિ. ૩ ક્ષાયક સમકિત મુજને આપો, એહીજ પરમ આધાર; જિ. દીનદયાળુ દરિશણ દીજે, પાય પડું સવાર છે જિવ છે ૪ અવસર પામી અરજ સુણીને, વિનતડી અવધાર; જિ. નીતિવિયના બાળ સિદ્ધિની, આવાગમન નિવાર છે જિગ પ છે અથ સ્તુતિ કાવ્ય છે અષ્ટાપદે શ્રી આદિ જિનવર,વીર પાવાપુરી વરૂ, વાસુપૂજ્ય ચંપા નયર સિદ્ધા, નેમ રેવા ગિરિવરૂ. ૧ Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સમેતશિખરે વીશ જિનવર, મેાક્ષ પહેાતા મુનિવરૂ ચાવીશ જિનવર નિત્ય વર્તુ, સયલ સંધ સુ કર ૫ શ્રી પંચ તીથ સ્તુતિ । આવ્યુ અષ્ટાપદ ગિરનાર, સમેતશિખર શેત્રુ એ પચે તીરથ ઉત્તમ ડામ, સિદ્ધિ ગયા તેને કરૂ પ્રણામ ॥ ૧ ॥ સાર; ॥ ચૈત્યવંદન ॥ આજ દેવ અરિહંત નમું, સમરૂ તારૂ નામ; જ્યાં જ્યાં પ્રતિમા જિન તણી, ત્યાં ત્યાં કરૂ પ્રણામ શેત્રુજે શ્રી આદિ દેવ, નેમ નમુ' ગિરનાર; તારગે શ્રી અજિતનાથ, આબુ ઋષભ હાર અષ્ટાપદ ગિરિ ઉપરે, જિન ચાવીશે જાય; મણિમય મૂરતિ માનજી, ભરતે ભરાવી સાય સમેતશિખર તીરથ વડું, જ્યાં વીશે જિનપાય; વૈભાર ગિરિ ઉપરે, વીર જિનેશ્વર રાય માંડવગઢના રાજીયા, નામે દેવ સુપાશ; રિખવ કહે જિન સમરતાં, પહોંચે મનની આશ ॥૨॥ Jain Educationa International For Personal and Private Use Only me રા તારા "જા ।। શ્રી આદિનાથ સ્તવન ॥ ( મહાવિદેહ ક્ષેત્ર સાહામણા—એ દેશી. ) જગજીવન જગ વાલ હા, મરૂદેવીના નંદ લાલ રે; મુખ દ્વીડે સુખ ઉપજે, દન અતિહિ આનદ લાલ રે જગા આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શિશ સમ ભાલ લાલ રે; વદન તે શારદ ચંદલા, વાણી અતિહિ રસાલ લાલ રે ાજગારા પા Page #134 -------------------------------------------------------------------------- ________________ ૮૧ લક્ષણ અંગે વિરાજતાં, અહિય સહસ ઉદાર લાલ રે; રેખા કર ચરણાર્દિકે, અભ્યંતર નહીં પાર લાલ રે ાજગનારા ઈંદ્ર ચંદ્ર રવિ ગિરિ તણા, ગુણ લઇ ઘડીયુ અંગ લાલ રે; ભાગ્ય કિહાં થકી આવીયુ,અચરજ એહુ ઉત્તંગ લાલ રેાજગનાજા ગુણ સઘળા અંગે કર્યાં, દૂર કર્યાં સિવ દોષ લાલ રે; વાચક જવિજયે થુછ્યા, દેજો સુખના પાષ લાલ રેાજગનાપા ॥ શ્રી શાંતિ જિન સ્તવન ૫ શાંતિ પ્રભુ વિનતિ એક મારી રે, તારી આંખડી કામણુગારીાશાંના વિશ્વસેન રાજા તુજ તાય રે, રાણી અચિરા દેવી માય રે; તુ તા ગજપુર નગરીના રાય ॥ શાંતિ॰ ॥ ૧ ॥ પ્રભુ સાવન કાંતિ બિરાજે રે, મુગટે હીરા મણિ છાજે રે; તારી વાણી ગંગાપુર ગાજે ॥ શાંતિ॰ ॥ ૨ ॥ પ્રભુ ચાલીશ ધનુષ્યની કાયા રે, ભવિજનના દિલમાં ભાવ્યા રે; કાંઈ રાજ રાજેશ્વર રાયા ॥ શાંતિ॰ ॥ ૩ ॥ પ્રભુ માહારા છે. અંતરજામી રે, કરૂં વિનતિ હું શિર નાસી રે; ચૌદ રાજના છે। તુમે સ્વામી ॥ શાંતિ॰ ॥ ૪ ॥ પ્રભુ પદા ખારે માંહે રે, દીએ દેશના અધિક ઉચ્છાહે રે; પ્રભુ આંગીએ ભેટ્યાં માહે શ્રાવક શ્રાવિકા બહુ પુન્યવતાં રે, શુભ કરણી કરે મહતાં રે; શાંતિનાથનાં સિણુ કરતાં ॥ શાંતિ॰ ॥ ૬ ॥ સ ંવત્ અઢાર અઠાણુ એ સાર રે, માસકલ્પ કર્યાં તિણિ વાર રે; સુરિ મુક્તિપદના ધાર ॥ શાંતિ॰ u e ll Jain Educationa International ॥ શાંતિ॰ ॥ ૫ ॥ For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૮૨ છે શ્રી પાર્શ્વનાથનું સ્તવન છે રાતાં જેવાં ફુલડાં ને, સામલ જે રંગ; આજ તારી આંગીને, કાંઈ રૂડ બન્યા રંગ. મારા પાસજીહા લાલ દીનદયાલ મુને નયણે નીહાલ-એ આંકણી ૧ જોગીવાડે જાગતે ને, માતો ધીંગડ મલ્લ; શામળો સોહામણે ને, જીત્યા આઠે મલ્લ છે પ્યારા ૨ તું છે મારે સાહિબે ને, હું છું તારે દાસ; આશા પૂરે દાસની કાંઈ, સાંભલી અરદાસ છે પ્યારા ૩ દેવ સઘળા દીઠા તેમાં, એક તું અવઠ્ઠ લાખેણું છે લટકું તાહરૂં, દેખી રીજે દિલ્લ છે પ્યારા છે ૪ કોઈ નમે પીરને ને, કેઈ નમે રામ; ઉદયરત્ન કહે રે પ્રભુ, મારે તુમશું કામ છે યારા. પ . છે શ્રી મહાવીર જિન સ્તવન નારે પ્રભુ નહીં માનું, નહીં માનું રે અવરની આણું; નારે મહારે તારૂં વચન પ્રમાણે નારે પ્રભુ એ આંકણી. હરિ હરાદિક દેવ અનેરા, મેં દીઠા જગમાંય રે; ભામિની ભરમ ભ્રકુટીએ ભૂલ્યા, તે મુજને ન સુહાય. નારે૧ કેઈક રાગી ને કેઈક દ્વેષી, કેઈક લેભી દેવ રે, કેઈક મદમાયાથી ભરીયા, કેમ કરીયે તસ સેવ. નારે મારા મુદ્રા પણ તેમાં નવિ દીસે પ્રભુ, તુજ માહેલી તિલમાત રે, તે દેખી દિલડું નવિ રીઝે, શી કરવી તેહની વાત. નારેટ તું ગતિ તું મતિ તું મુજ પ્રીતમ, જગજીવન આધાર રે, રાત દિવસ સ્વપનાંતર તુંહી, તું માહારે નિરધાર. નારે ૪ Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ અવગુણ સહુ ઉવેખીને પ્રભુ, સેવક કરીને નીહાલ રે, જગબંધવ એ વિનતિ મેરી, મહારાં સવિ દુઃખ દૂરે ટાળ. નારે પા વીશમા પ્રભુ ત્રિભુવનસ્વામી, સિદ્ધારના નંદ રે, ત્રિશલાજીના ન્હાનડીયા પ્રભુ, તુમ દીઠે અતિ આનંદ. નારેદા સુમતિવિજય કવિરાયનો રે, રામવિજય કર જોડ રે; ઉપગારી અરિહંતજી મહારા, ભવભવના બંધ છોડ. નારે શ્રી સિદ્ધાચળ સ્તુતિ પૂણાનંદમયં મહાદયમયે કૈવલ્યચિદમયં, રૂપાતીતમયે સ્વરૂપમણું સ્વાભાવિકીશ્રીમય છે જ્ઞાનોતમય કૃપારસમયે સ્યાદ્વાદવિદ્યાલય, શ્રીસિદ્ધાચલતીર્થરાજમનિણં વંદેહમાદીશ્વર ૧ શ્રીમદુગાદીશ્વરમાત્મરૂપ, ગીગમ્ય વિમલાદિસંર્થ છે સદજ્ઞાનસુદષ્ટિસુદષ્ટક, શ્રીનાભિસુનું પ્રણમામિ નિત્ય ને ૨ રાજાદિનાધસ્તનભૂમિભાગે, યુગાદિદેવાંબ્રિસરે જપીઠ દેવેંદ્રવંઇ નરરાજપૂછ્યું, સિદ્ધાચલાગ્રસ્થિતમર્ચયામિ ને ૩ આદિપ્રર્દીક્ષિણદિગવિભાગે, સહસ્ત્રકૂટે જિનરાજમૂત: સૌમ્યાકૃતી: સિદ્ધિતતીનિભા, શત્રુંજયસ્થા: પરિપૂજયામિ ૪ કે આદિપ્રર્વત્રસરેરહાચ્ચ, વિનિર્ગતાં શ્રીત્રિપદીમવાખ્યા યે દ્વાદશાંગીં વિદધે ગણેશ, સપુંડરીકે જયતાચ્છિવા છે પ છે - - છે શ્રી સિદ્ધાચળ ખામણું છે સિદ્ધાચળ સમરૂં સદા, સેરઠ દેશ મઝાર; મનુષ્યજન્મ પામી કરી, વંદુ વાર હજાર Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ છે શ્રી સિદ્ધાચળનું ચૈત્યવંદન વિમલ કેવલજ્ઞાન કમળા, કલિત ત્રિભુવન હિતકરં; સુરરાજ સંસ્તુત ચરણપંકજ, નમે આદિ જિનેશ્વર છે ૧ છે વિમલ ગિરિવર શૃંગમંડણ, પ્રવર ગુણગણ ભૂધરે; સુર અસુર કિન્નર કેડિ સેવિત, નમે છે ૨ કરતી નાટક કિન્નરીગણ, ગાય જિનગણ મનહર; નિર્જરાવળી નમે અહોનિશ, નમે છે ૩. પુંડરીક ગણપતિ સિદ્ધિ સાધી, કેડી પણ મુનિ મનહર શ્રી વિમલ ગિરિવર ગિ સિદ્ધા, નમે છે ૪ નિજ સાધ્ય સાધન સુર મુનિવર, કેડિ (અનંત) એ ગિરિવરે; મુક્તિ રમણ વર્યા રંગે, નમે છે ૫ | પાતાલ નર સુરક માંહિ, વિમલ ગિરિવર તે પરં; નહિ અધિક તીરથ તીર્થપતિ કહે, નમે છે ૬ ઈમ વિમલ ગિરિવર શિખર મંડણ, દુઃખ વિહંડણ ધ્યાઈયે, નિજ શુદ્ધ સત્તા સાધનાર્થ, પરમ તિ નિપાઈએ ૭ જીત મેહ કેહ વિ છેહ નિદ્રા, પરમ પદ સ્થિત જયકર; ગિરિરાજ સેવા કરણ તત્પર, પવિજય સહિતકર છે. ૮ : છે શ્રી સિદ્ધાચળ સ્તવન વિમલાચલવાસી મારા વાલા, સેવકને વિસારે નહીં. વિ. જલવિના મીન દુઃખ અતિ પામે નિણંદ આપ જાણે સહી. જાવ દુઃખ હરનારા ભવિજન પ્યારા, શરણે છું મહારાજ ચાર ચાર મુજ કેડે પડીયા, પુણ્યરતનને કાજસેવક, વિમલા ૧ Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ પાપી ચંડાલો પકડી મુજ, માલ હરી લેનાર, જિનજી જે મુજ વારે આવે, તે શું ઉગરનાર. સેવક, વિમલા ૨ જન્મ મરણનાં દુઃખ વેઠયાં બહ, પણ નવ આ પાર; તે દુઃખને દૂર કરવા કારણ, આ મદરબારસેવક વિમલા. ૩ અરજી ઉર ધરી નેહ નજર કરી, સેવકની કરે સાર, કૃપા તણુ એ સિંધુ તુમવિણ, કેણુ ઉતારે પાર. સેવક, વિમલા. ૪ ભવદુઃખ ભંજન ભગવંત કરે, મુજ કઠણ કરમને નાશ; પદપંકજ રહે પ્રાણુ મધુકર, પૂરે મનની આશ.સેવક વિમલા ૫ છે શ્રી સિદ્ધાચલ સ્તવન છે શ્રી રે સિદ્ધાચલ ભેટવા, મુજ મન અધિક ઉમાહે; રાષભ જિર્ણોદ જુહારીને, લીજે ભવ તણે લાહો છે શ્રી માલા મણિમય મૂરતિ શ્રી રાષભની, તે નિપાઈ અભિરામ; ભુવન કરાવ્યાં કનકનાં, રાખ્યું ભારતે નામ છે શ્રી પર પૂર્વ નવાણું સેમેસર્યા, સ્વામી બાષભ નિણંદ, રામ પાંડવ મુકત ગયા, પામ્યા પરમાનંદ છે શ્રી. ૩ નેમ વિના ત્રેવીશ જિન, આવ્યા સિદ્ધક્ષેત્ર જાણ; શેત્રુજા સમું તીરથ નહીં, બેલ્યા સીમંધર વાણી | શ્રી લેજો પૂરવ પુણ્ય પસાયથી, વિમલાચલ પાયે; કાંતિવિજય હ કરી, વિમલાચલ ગુણ ગાયે . શ્રી પપા : છે શ્રી સિદ્ધાચલ સ્તવન છે મારું મન મેણું રે શ્રી સિદ્ધાચલે રે, દેખી હરષિત હોય; વિધિશું કીજે રે યાત્રા એહની રે, ભવભવનાં દુઃખ જાય મારૂંવાલા Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ પાંચમે આરે રે પાવન કારણે રે, એ સમું તીરથ કાય; મેહે મહિમારે મહીયલ એહને રે, આ ભરતે ઈહિ જોયામારૂં મારા એણે ગિરિ આવ્યા રે જિનવર ગણધરા રે, સિદ્ધા સાધુ અનંત, કઠિણકર્મ પણ એણે ગિરિફરસતાં રે, હાય કર્મનિશાંત મારૂં ૩ જૈન ધર્મને સાચે જાયે રે, માનવ તીર્થ એ થંભ; સુર નર કિન્નર નૃપ વિદ્યાધરા રે, કરતા નાટારંભ છે મારૂં ૪ ધન્ય ધન્ય દહાડો રે ધન્ય ધન્ય એ ઘડી રે, ધરી હૃદય મેઝાર; જ્ઞાનવિમલ પ્રભુ એહના ગુણ ઘણા રે, કહેતાં નાવે પાર મારૂં બાપા છેશ્રી સિદ્ધાચલ સ્તવન છે સિદ્ધાચળ ગિરિ ભેટયા રે, ધન્ય ભાગ્ય હમારાં. એ આંકણું. એ ગિરિવરને મહિમા મેટ, કહેતાં ન આવે પાર; રાયણ રિખભ સમોસર્યા સ્વામી, પૂરવ નવાણું વાર રે ૫ ધ૧ મૂલ નાયક શ્રી આદિ જિનેવર, ચામુખ પ્રતિમા ચાર, અષ્ટ દ્રવ્યથી પૂજે ભાવે, સમકિત મૂલ આધાર રે છે ધરા છે ૨ છે ભાવ ભક્તિશું પ્રભુ ગુણ ગાતાં, અપના જનમ સુધારે; જાત્રા કરી ભવિજન શુભ ભાવે, નરક તિર્યંચ ગતિ વારે રે ધાયા દૂર દેશાંતરથી હું આવ્યો, શ્રવણે સુણ ગુણ તારા; પતિત ઉદ્ધારન બિરૂદ તુમારે, એ તીરથ જગ સારો રે ઘ૦ ૪ અઢારસેં વ્યાશી માસ અષાડે, વદ આઠમ મારા, પ્રભુકે ચર્ણપસાયથી સંઘમાં, ખેમારતના પ્રભુ પ્યારા રે ધાપા છે શ્રી શેત્રુંજય ગિરિરાજ વિનતિ છે સુણ જિનવર શેત્રુંજા ધણજી, દાસ તણ અરદાસ; તુજ Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ આગળ બાળક પરેજી, હું તે કરૂં ખાસ રે, જિનજી મુજ પાપીને તાર તું તે કરૂણરસ ભર્યો રે, તું સહુને હિતકાર રે, જિનજી મુજ છે ૧ કે હું અવગુણને ઓરડેજી, ગુણ તો નહીં લવ લેશ; પરગુણ પેખી નવિ શકુંજ, કેમ સંસાર તરીશ રે, જિનજી મુજ છે ૨ જીવ તણા વધ મેં કર્યાજી, બેલ્યો મૃષાવાદ; કપટ કરી પરધન હયજી, સેવ્યા વિષય સવાદ રે, જિનજી મુજ છે ૩ હું લંપટ હું લાલચીજી, કર્મ કીધાં કેઈ કેડ, ત્રણ ભુવનમાં કે નહીંછ, જે આવે મુજ જેડ રે, જિનજી મુજ છે ૪ છિદ્ર પરાયાં અહોનિશેજી, જેતે રહું જગનાથ; કુગંતિ તણી કરણી કરી છે, જેડડ્યો તેહશું સાથ રે, જિનજી મુજ છે પ કુમતિ કુટિલ કદાગ્રહીજી, વાંકી ગતિ મતિ મુજ; વાંકી કરણ માહરીજી, શી સંભળાવું તુજ રે, જિનજી મુજ છે ૬ પુન્ય વિના મુજ પ્રાણુઓજી, જાણે મેલું રે આથ, ઉંચાં તરૂવર મેરીયાં, ત્યાંહી પસારે હાથ રે, જિનાજી મુજ છે ૭ વિણ ખાધા વિણભેગવ્યાજી, ફેગટ કર્મ બંધાય; આધ્યાન મિટે નહીંછ, કીજે કવણ ઉપાય રે, જિનજી મુજ છે ૮ કાજળથી પણ શામળાંજી, મારા મન પરિણામ; સ્વપ્ના માંહિ તાહરૂજી, સંભારું નહીં નામ રે, જિન મુજ છે ૯મુગ્ધ લોક ઠગવા ભણજી, કરૂં અનેક પ્રપંચ કૂડ કપટ હું કેળવી જી, પાપ તણે કરૂં સંચરે, જિન મુજ૦ ૧૦ મન ચંચળ ન રહે કીમેજી, રાચે રમણું રે રૂપ; કામ વિટંબણુ શી કહું, પડીશ હું દુર્ગતિ કૂપ રે, જિનજી મુજ છે ૧૧ કિશ્યા કહું ગુણ માહરાજી, કિશ્યા કહું અપવાદ; જેમ જેમ સંભારું હૈયે, તેમ વાધે વિખવાદ રે, જિનજી મુજ છે ૧૨ મે ગિરૂઆ તે નવિ લેખ Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ વેજી, નિગુણ સેવકની વાત, નીચ તણે પણ મંદિરેજી, ચંદ્રન ટાળે ત રે, જિનજી મુજ૦ ૧૩ નિગુણે તોપણ તાહરેજી, નામ ધરાવ્યું દાસ; કૃપા કરી સંભારજોજી, પૂરજે મુજ મન આશ રે, જિનાજી મુજ છે ૧૪ છે પાપી જાણું મુજ ભણુજી, મત મૂકે વિસાર, વિખ હળાહળ આદર્યો છે, ઈશ્વર ન તજે તાસ રે, જિનજી મુજ છે ૧૫ ઉત્તમ ગુણકારી હુએજી, સ્વાર્થ વિના સુજાણ; કરસણ સિંચે સર ભરેજી, મેહ ન માગે દાણ રે, જિન મુજ0 છે ૧૬ છે તું ઉપકારી ગુણનિલજી, તું સેવક પ્રતિપાળ, તું સમરથ સુખ પૂરવાજી, કર માહરી સંભાળ રે, જિનજી મુજ છે ૧૭ તુજને શું કહીયે ઘણું છે, તું સૌ વાત જાણું, મુજને થાજે સાહિબાજી, ભવ ભવ તાહરી આણ રે, જિનજી મુજ છે ૧૮ નાભિરાયા કુલચંદલોજી, મારૂદેવીના નંદ કહે જિનહરખ નિવાજજી, દેજે પરમાનંદ રે, જિનજી મુજ પાપીને તાર ૧૯ છે - - શ્રી ચૈત્યવંદન અરિહંત નમે ભગવંત નમે, પરમેશ્વર શ્રી જિનરાજ નમે પ્રથમ જિનેશ્વર પ્રેમે પ્રખત, સિદ્ધાં સઘળાં કાજ નમે. અરિ૦ છે ૧ પ્રભુ પારંગત પરમ મહોદય, અવિનાશી અકલંક નમે અને જરામર અભુત અતિશય નિધિ, પ્રવચન જલધિમયંક નમે. અરિ૦ મે ૨ા તિહુઅણુ ભવિયણ જણ મણ વંછિય, પૂરણ દેવ રસાલ નમે, લળી લળી પાય નમું હું ભાલે, કર જોડીને ત્રિકાલ ન. અરિ૦ છે ૩ સિદ્ધ બુદ્ધ તું જગ જન સજ્જન, નયનાનંદન દેવ નમે, સકલ સુરાસુર નર વર નાયક, સારે અહોનિશ સેવ નમે. અરિ૦ ૪ તું તીર્થકર સુખકર સાહેબ, તું નિષ્કારણ બંધુ નમે શરણાગત ભ Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ વિને હિતવત્સલ, તુંહી કૃપારસસિંધુ નમે. અરિ. ૫ છે કેવલજ્ઞાનાદ દર્શિત, કાલેક સ્વભાવ નમે નાશિત સકલ કલંક કલુષગણ, દુરિત ઉપદ્રવ ભાવ નમે. અરિ૦ ૬ જગચિંતામણિ જગગુરૂ જગહિતકારક, જગજનનાથ નામે ઘર અપાર ભદપિતારણ, તું શિવપુરને સાથ નમે. અરિ છે ૭ મે અશરણ શરણ ની રાગ નિરંજન, નિરૂપાધિક જગદીશ નમે બેધ દીયે અનુપમ દાનેશ્વર, જ્ઞાનવિમલ સૂરીશ નમે. અરિ ૮ છે - ૫ શ્રી ત્રાષભ જિન સ્તવન છે (કૃપા કરે ભગવાન, અમ પર કૃપા કરે ભગવાન એ રાગ.) આજ આનંદ અપાર, મુજ મન આજ આનંદ અપાર છે એ ટેક. મરૂદેવીનંદન કર્મનિકંદન, નિરખ્યા નાભિ કુમાર છે મુજ છે ૧. અજર અમર અકલંક જિનેશ્વર, રૂપ સ્વરૂપ ભંડાર છે મુજ૦ ૨. અશરણ શરણ કરણ જગનાયક, દાયક શિવસુખ સારો મુજ છે ૩છે તુમ સેવા શુભ ભાવે કરતાં, પામું ભવને પાર છે મુજ છે ૪ કહે જિનદાસ પ્રભુ દરિશનથી, સફલ થયા અવતાર છે મુજ મન આજ૦ | ૫ | | શ્રી અજિત જિન સ્તવન (રાગ કેર.) અરજ અજિત જિનરાજ રે, મારી માને મહારાજા માને - હારાજા, મારી માને મહારાજા અરજ હે જિતશત્રુ રાણી વિજયાનંદન, શોભત સુંદર સાજ રે ! મારી માને મહારાજા છે અરજ Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ S ૧ | હું છું પાપી પ્રભુજી અદ્યાપિ, બાંહે ગ્રાની લાજ રે મારી માને મહારાજા | અરજ છે ૨ એ ભવસાગરથી પાર ઉતારી, દીજીએ શિવ શિરતાજ રે મેરીટ અરજ છે ૩ છે નિજ સેવક પર કૃપા કરીજે, અરિહંત અરજી આજ રે | મેરીટ છે અરજ છે ૪. કહે જિનદાસ જિનવર પ્યારા, પૂર્ણ કરે મન આશરે એ મેરી છે અરજ છે ૫ છે છે શ્રી સંભવનાથનું સ્તવન છે (રાગ-રહ રહ રે જાદવ રાય દેય ઘડીયાંરાગખમાચ.) પ્રભુ તેરી સુરત પરવારી વારી, ભલા વારી વારી જાઉં બલિહારી છે. પ્રભુ છે એ ટેક છે. ચંદ્રજ્યોત તેરૂં મુખડું બિરાજે, દંત શેભત દાડમ કલીયાં છે પ્રભુ છે ૧ મે નયન સુંદર નાથ તુમારે, અધર મધુર મેરે દિલ હરીયાં પ્રભુત્ર છે ૨છે મેહની મૂરત સેહીની સૂરત, નિરખત હરખત મન રલીયાં પ્રભુ છે ૩. શ્રી સંભવ જિનરાજ સલુણ, દેખત દુરગતિ દુર હલી પ્રભુ ૫૪ કહે જિનદાસ જિનદરિશનથી, મનકે મરથ સબ ફલી છે પ્રભુ ! ૫ છે છે. શ્રી અભિનંદન જિન સ્તવન છે (તુન કમલા અરવા ઓ પિતા મરાએ રાગ.) સુને અરજી આ મેરી ઓ પ્રભુ મારા, સુને અરજી આ મારી કે અભિનંદન જિનવર સુખકારી, સુને અરજી આ મારી છે હેજી અને અરજી આ મારી. એ ટેક. છે મંદ મતિ હું ફંદમાં કુ Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ લ્યો, મૂલ્ય સેવા તમારી છે હોજી ભૂલ્યો છે સુને અભિનંદન ૧ભવ ભવ ભટકી શરન તમારે, હવે આવ્યો હું હારી હાજી હવે સુ છે અભિનંદન| ૨ નિજ સેવક પર કૃપા કરી જે, રીઝે દીજે સુધારી છે હજી રીઝે છે સુ છે અભિનંદન છે ૩ મે તુમ બિન ઔર ન જાચું જિર્ણદા, સાચું માને હું વારી છે હજી સાચું છે સુને અભિનંદન છે ૪ કહે જિનદાસ અબ મન મેરે, લાગી તે સંગ તાલી છે હજી લાગી છે સુને અભિનંદન :૫ છે છે શ્રી જિનરાજ વિનતિ છે પરમ દેવને દેવ તું ખરે, ધર્મ તાહરે મેં નથી કર્યો છે ભરમમાં ભાગ્યે તું નવિ ગમે, કરમપાશમાં હું અતિ દયે છે ૧છે ગરીબ પ્રાણીના પ્રાણ મેં હણ્યા, ત્રસ થાવ જીવ ના ગણ્યા છે થરર ધ્રુજતાં મેતથી ડરી, અરર એહની ઘાત મેં કરી i ૨ | નૃપ સભા જઈ જૂઠ બોલી, ધમી જીવને મર્મ ખેલી છે સગુણ શીરે આલ આપી, અરર પાપના પંથ થાપીઆ છે ૩ અદત્તદાનથી હું નથી ડર્યો, પરધને હરી કેર મેં કર્યો છે તસ્કરે તણા તાનમાં ચડ્યો, અરર પાપના પુંજમાં પડયો છે ૪ રમણે રંગમાં અંગ ઉડ્યુસ્ડ, વિષયસુખમાં ચિત્તડું વસ્યું છે. શીયલ ભંગને દેષ ના ગ, અરર હાય રે બાવરે બન્યું છે પ છે અસ્થિર દામમાં હું રહ્યો અડી, ધરમવાત તે ચિત્ત ના ચડી ઉદ્ધત મેહમાં હું થયે અતિ, અરર માહરી શી થશે ગતિ છે ૬દૂર ભાવથી કેધ મેં કર્યો, સુજન દૂતવી રેષમાં રહ્યો છે સર્વ લોકથી સંપ છેડી, તૂલ તૃણ થકી તુચ્છ હું થાકા ચિત્ત મત્સરે મેં બહ કર્યો, Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ટર્ મમત ભાવથી હું અતિ ભર્યાં ! મદ છકે ચડ્યો માનમાં અડ્યો, વિનય ના કર્યાં ગ માં પડ્યો ॥ ૮॥ દુગલખાજીએ હુ બહુ રમ્યા, કપટ કૂંડમાં કાળ નિ`મ્યા ! મુખ મીઠું લવી ષ્ટિ ભાળવી, અરર કેમ રે ભૂલશે ભુવિ !! ૯ ૫ ધન હીરા કણી મેાતી ને મણિ, અમુર આથના હુ. થયા ધણી । અધિક આશ તે અંતરે ઘણી, અરર લાભને ના શક્યા હણી !! ૧૦ !! મગન મનથી સાજના પરે, હિત ઘણું ધરી પોષી ખરે ! તરકટી તણા ફ્દમાં ફ્સ્ચા, અરર રાગથી ના લહ્યો કસ્યા ॥ ૧૧ ૫ દિલ દુ:ખી રહ્યો દ્વેષ દરદમાં, ગુણ વિ ગણ્યા મેરી મરદમાં ૫ અરૂણુ આંખડી રોષથી ભરી, અરર સર્વના હું થયા અર ૫ ૧૨ ॥ નિજ કુટુંબ ને નાત જાતમાં, વહી પડ્યો હું તેા વાત વાતમાં ૫ અમુજ આતમા ગ માં ગન્યા, અરર ક્લે શથી કૂપમાં પડ્યો ॥ ૧૩૫ અણુહુતાં દીયાં આળ અન્યને, અલીક ઉચરી મેલ્યું ધનને ! સદ્ગુરૂ તણેા સંગ ના કર્યો, અરર પાપથીપિંડ મેં ભર્યો । ૧૪ । પરની ચાવટે ચુગલી કરી, નૃપ સભા જાડી સાહેદી ભરી u પિશુન ધૂત હું લાંચ લાલચી, પશુપણે રહ્યો પાપમાં મચી ॥૧૫॥ પર તણી પુંઠે દોષ દાખવા, જશ તણા ઘણું! સ્વાદ ચાખવા ॥ રહસ વાત તા મેં કરી છતી, ભવઅરણ્યમાં હું ભૂલ્યા તિ ૫ ૧૬ ! અધમ કામમાં હર્ષી મેં ધર્યું, ધરમ ધ્યાનમાં અમષે ભર્યો ॥ દુર્ગંણે રચ્યા માહમાં મચ્યા, અ૨૨ કર્મીના નૃત્યમાં નચ્ચે ॥ ૧૭ ! છળ વિધિ કરી અર્થ સંચીઆ, જૂઠ લવી ઘણા લેાક વાંચીઆ ! પતિત રાંકને છેતયા મહુ, અરર પાપ હું કેટલાં કહું ૫ ૧૮ । શરીર શુદ્ધ તે મેં નવિ કર્યા, જય પ્રસંગથી ચેાનિમાં ફ્રી ! શુદ્ધ વિચાર તા ચિત્ત ના ચડ્યો, મિથ્યા શલ્ય તે મુજને નડ્યો ! ૧૯ ૫ ક વેરીએ વીંટીયા મને, કરગરી કરૂ અરજ જિનને કર ગ્રહો પ્રભુ Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૯૩ રાંક જાણીને, દિલ દયા ધરા મેહેર આણીને ૫ ૨૦ !! તકસીરા ઘણી કે। શકે ગણી, મક્ષીસેા ગુના જગતના ધણી ! રીઝ કરી ખરી ત્રાડી ત્રાસને, શરણુ રાખો ખાડીદાસને ૫ ૨૧ ૫ નભ ભુજા અરિ ચંદ્રમા ગ્રહી, પટણ પ્રાચીથી પશ્ચિમે સહી ! ચતુર માસમાં મિંદરે રહી, લલિત છંદની જોડ એ કહી ॥ ૨૨ !! ॥ શ્રી સીમ`ધર નિ સ્તવન u સુણા ચંદાજી, સીમંધર પરમાતમ પાસે જાજો; મુજ વિનતડી, પ્રેમ ધરીને ઇણી પરે તુમે સભળાવજો. એ આંકણી. જે ત્રણ ભુવનના જે નાયક છે, જસ ચેાસઠ ઈંદ્ર પાયક છે, નાણુ દક્ષિણુ જેને ક્ષાયક છે. સુણા॰ !! ૧ ૫ જેની કંચનવરણી કાયા છે, જસ ધારી લછન પાયા છે, પુંડરીગિણિ નયરીના રાયા છે. સુણા॰ ॥ ૨ ॥ માર ૫દા માંહિ બિરાજે છે, જસ ચેાત્રીશ અતિશય છાજે છે, ગુણુ પાંત્રીશ વાણીએ ગાજે છે. સુણા॰ ૫ ૩ ૫ વિજનને તે પઢિહે છે, તુમ અધિક શીતળ ગુણુ સેાડે છે, રૂપ રૃખી વિજન મેહે છે. સુજ્ઞે॰ ॥ ૪ ॥ તુમ સેવા કરવા રસીયા છુ, પણ ભરતમાં દૂરે વસીચેા છુ, મહા મેાહરાય કર સીયા છું. સુણ્ણા । । । પણ સાહિમ ચિત્તમાં ધરીચા છે, તુમ આણા ખડ્ગ કર ગ્રહીએ છે, પણુ કાંઇક મુજથી ડરીયા છે. સુણા॰ ॥ ૬ ॥ જિન ઉત્તમ પુંઠ હવે પૂરા, કહે પદ્મવિજય થાઉં શૂરા, તા વાધે મુજ મન અતિ નૂરા. સુષ્ણેા॰ u છ ! ॥ શ્રી સીમ`ધર જિન સ્તવન ધન્ય ધન્ય મહાવિદેહજી, ધન્ય પુંડરીગિણિ ગામ; ધન્ય Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ તિહાંનાં માનવી, નિત્ય ઉઠી કરે રે પ્રણામ; સીમંધર સ્વામી કહીયે રે હું, મહાવિદેહ આવીશ, જયવંતા જિનવર કહીંથે રે હું તુમને વાંદીશ છે ૧. ચાંદલીયા સંદેશડેજ, કહેજે સીમંધર સ્વામ; ભરતક્ષેત્રનાં માનવીજી, નિત્ય ઉઠી કરે રે પ્રણામ . સી. ૨ સમવસરણ દેવે રચ્યું તિહાં, ચેસઠ ઇંદ્ર નરેશ સોના તણે સિંહાસન બેઠા, ચામર છત્ર ધરેશ . સી . ૩ ઈંદ્રાણી કાઢે ગëલીજી, મેતીના ચોક પૂરેશ લળી લળી લીયે લુછણજી, જિનવર દીયે ઉપદેશ છે સીટ છે ૪ ૫ એહવે સમે મેં સાંભહ્યું છે, હવે કરવાં પશ્ચ ખાણ પોથી ઠવણી તિહાંકણેજી, અમૃત વાણી વખાણ સીટ છે ૫ ને રાયને વહાલા ઘેડલાજી, વેપારીને વહાલાં છે દામ; અમને વહાલા સીમંધર સ્વામી, જિમ સીતાને શ્રીરામાસીદ્દા નહીં માગું પ્રભુ રાજ દ્ધિજી, નહીં માગું ગરથ ભંડાર; હું માગું પ્રભુ એટલું જ, તુમ પાસે અવતાર છે સીટ છે ૭ દૈવ ન દીધી પાંખડીજી, કેમ કરી આવું રે હજાર, મુજ માહરે માનજી, પ્રહ ઉગમતે સૂર સી. ૮. સમયસુંદરની વિનતિજી, માનજે વારંવાર; બે કર જોડી વિનવું જી, વિનતડી અવધાર છે સીવે છે ૯ છે શ્રી પાર્શ્વનાથ સ્તુતિ છે છે. સકલકુશલવલ્લીપુષ્પરાવર્તમે, દુરિતતિમિરભાનુ ક૫વૃક્ષેપમાન: છે ભવજલનિધિપતઃ સર્વસંપત્તિ હેતુ, સ ભવતુ ભવતાં ભે! શ્રેયસે પાર્શ્વનાથ: ૧ દશાવતારે ભુવનેકમલે,ગોપાંગનાસેવિતપાદપ: શ્રી પાર્શ્વનાથ: પુરૂષોત્તમેડયં, દદાતુ વ: સર્વસમીહિતાનિ છે ૨ શ્રી પાર્શ્વનાથ ભવપાપતાપ –પ્રશાંતધારાધરચારૂરૂપ: | વિનઘડંતા પ્રણતેરસેંદ્રઃ સમસ્તકલ્યાણકરે જિનેંદ્ર છે ૩ છે Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ચિત્ત શાંતિનું અતિ જિન ૨ છે શ્રી શાંતિ જિન સ્તવન છે શાંતિજીનું મુખડું જેવા ભણજી, મુજ મનડું રે લેભાય છે ચિત્તડું જાણે ઉડી મિલું છે, પણ પ્રભુ કેમ રે મિલાય છે શાંતિ છે ૧ દૈવ ન દીધી મુજને પાંખડીજી, આવું હું કેમ રે હજૂર છે પણ પ્રભુ જાણજે વંદનાજી, આતમરામ સનર છે શાંતિ છે ૨ ગજપુરી નગરીને રાજીઓ, અચિરાદેવીનંદન એહ છે જિમ રે પારેવડે રાખીઓ, તિમ પ્રભુ રાખજો નેહ છે શાંતિ છે ૩છે મસ્તકે મુગટ સેહામણજી, કાને કુંડલ શ્રીકાર છે બાંહે બાજુબંધ બહેરખાજી, કઠે નવસરે હાર શાંતિ છે ૪આજ ભલે રે દિન ઉગીજી, દૂધડે વૂઠડા મેહ છે વાચક સહજસુંદર તણેજી, નિત્ય લાભ પ્રભુ ગુણગેહ શાંતિ છે ૫. છે શ્રી પાર્શ્વનાથ સ્તવન પાસ શંખેશ્વરા સાર કર સેવકા, દેવકાં એવડી વાર લાગે કેડી કર જોડી દરબાર આગે ખડા, ઠાકુરા ચાકુરા માન માગે છે પ્રગટ થા પાસજી મેલી પડદે પરે, મેર અસુરાણને આપ છોડે, મુજ મહીરાણ મંજુસમાં પેસીને, ખલકના નાથજી બંધ ખેલો છે ૨ આ જગતમાં દેવ જગદીશ તું જાગતે, એમ શું આજ જિનરાજ ઉઘેમોટા દાનેશ્વરી તેહને દાખીએ, દાન દે જેહ જગ કાળ મેં છે ૩ છે ભીડ પડી જાદવા જોર લાગી જરા, તતક્ષણ ત્રીકમે તુજ સંભાર્થી પ્રગટ પાતાળથી પલકમાં તે પ્રભુ, ભક્ત જન તેહને ભય નિવાર્યો છે. આદિ અનાદિ અરિહંત તું એક છે, દીનદયાળ છે કેણુ દુજે, ઉદયરત્ન કહે પ્રગટ પ્રભુ પાસજી, પામી ભયભંજને એહ પૂજે છે એ છે Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૯૬ | શ્રી વીર પ્રભુનું ચૈત્યવંદન . સિદ્ધાર્થસુત વંદીએ, ત્રિશલાને જાયે, ક્ષત્રી કુંડમાં અવતમેં, સુર નરપતિ ગાયે છે ૧ મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાયા; બોંતેર વરસનું આઉખું, વિર જિનેશ્વર રાયા મારા ક્ષમાવિજય જિનરાજના એ, ઉત્તમ ગુણ અવદાત; સાત બેલથી વર્ણવ્યા, પવિજય વિખ્યાત કલા છે. શ્રી પ્રભુના વર્ણનું ચૈત્યવંદના પદ્મપ્રભ ને વાસુપૂજ્ય, દેય રાતા કહીએ, ચંદ્રપ્રભ ને સુવિધિનાથ, દેય ઉજજવલ લહીએ ૧ | મલ્લિનાથને પાર્શ્વનાથ, નીલા નિરખા; મુનિસુવ્રત ને નેમનાથ, દે અંજન સરિખા પર સેળે જિન કંચન સમા એ, એવા જિન વીશધીરવિમળ પંડિત તણે, જ્ઞાનવિમળ કહે શિશ છે ૩ છે છે શ્રી પ્રભુના ભવનું ચૈત્યવંદન છે પ્રથમ તીર્થકર તણા હવા, ભવ તેર કહીએ; શાંતિ તણા ભવ બાર સાર, નવ ભવ નેમ લહીજે ૧દશ ભવ પાસ જિણુંદને, સત્યાવશ શ્રી વીર, શેષ તીર્થકર ત્રિડું ભવે, પામ્યા ભવજળ તીર. મારા જ્યાંથી સમકિત ફરસીયું, ત્યાંથી ગણીએ તેહ ધીરવિમળ પંડિત ત, જ્ઞાનવિમળ ગુણગેહ શ્રી અરિહંતનાં લંછનનું ચૈત્યવંદના વૃષભ લંછન રિખભદેવ, અજિત લંછન હાથી; સંભવ લંછન ઘેડલ, શિવપુરને સાથી ૧ાા અભિનંદન લંછન કપિ, કૌચ લંછન Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૯૭ સુમતિ, પદ્મ લંછન પદ્મ પ્રભુ, વિશ્વદેવા સુમતિ મારા સુપાર્શ્વ લંછન સાથીઓ, ચંદ્ર પ્રભુ લંછન ચંદ્ર; મગર લંછન સુવિધિ પ્રભુ, શ્રી વચ્છ લંછન શીતલ જિર્ણોદ છે ૩ છે લંછન ખર્શી શ્રેયાંસને, વાસુપૂજ્યને મહિષ, વરાહ લંછન પાયે વિમળદેવ, ભવિયા તે નામે શીષ ૪ . સિંચાણે જિન અનંતને એ, વજ લંછન શ્રી ધર્મ, શાંતિ લંછન મૃગલે, રાખે ધરમને ભમે છે પા કુંથુ લંછન બેકડે, અર જિન નંદાવર્ત ઘટ લંછન મલ્લિ પ્રભુ, કાચબો મુનિસુવ્રત છે ૬. નમિ જિનને નીલકમલ, પામીએ પંકજ માંહિ શંખ લંછન પ્રભુ નેમજી, દીસે ઉંચે અહિ છે ૭પારસનાથજીને ચરણ સર્પ, નીલવર્ણ શોભિત સિંહ લંછન કંચન તનુ, વર્ધમાન વિખ્યાત છે ૮ છે ઈશું પરે લંછન ચિંતવી એ, ઓલખીએ જિનરાય, જ્ઞાનવિમલ પ્રભુ સેવતા, લક્ષ્મીરત્ન સૂરિરાય છે લો છે શ્રી કષભદેવનું સ્તવન પ્રથમ જિનેશ્વર પ્રણમીએ, જાસ સુગંધી રે કાય; કલ્પવૃક્ષ પરે તાસ ઈંદ્રાણી નયન જે, ભંગ પરે લપટાય છે ૧. રેગ ઉરગ તુજ નવિ નડે, અમૃત જેહ આસ્વાદ તેહથી પ્રતિહત તેહમાનું કઈ નવિ કરે, જગમાં તુમશું રે વાદ છે વગર જોઈ તુજ નિરમાલી, કાયા કંચનવાન; નહીં પ્રસ્વેદ લગાર તારે તું તેહને, જે ધરે તાહરૂં ધ્યાન એ ૩ રાગ ગયે તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કેય, રૂધિર આમિષથી રેગ ગયે તુજ જન્મથી, દુધ સહેદર હાય ૪ શ્વાસોશ્વાસ કમળ સમે, તુજ લેકેત્તર વાદ; દેખે ન આહાર નિહાર ચર્મચક્ષુ ઘણું, એવા તુજ અવદાત છે ૫ ને ચાર અતિશય મૂળથી, ઓગણીશ દેવના કીધ, કમખાથી અગ્યાર ચોત્રીશ ઈમ Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ અતિશયા, સમવાયાંગે પ્રસિદ્ધ છે ૬ જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પદ્મવિજય કહે એમ સમય પ્રભુ પાળજે, જેમ થાઉં અક્ષય અભંગ ૭ છે શ્રી અજિત જિન સ્તવન છે પ્રીતલડી બંધાણું રે અજિત જિદશું, કાંઈ પ્રભુ પાખે ક્ષણ એકે મન ન સહાય જે, ધ્યાનની તાલી રે લાગી નેહશું, જલદ ઘટા જિમ શિવ સુત વાહન દાય જે પ્રી. ૧૫ નેહઘેલું મન માહરૂં રે પ્રભુ અલજે રહે, તન ધન મન એ કારણથી પ્રભુ મુજ જે, મારે તે આધાર રે સાહિબ રાવલે, અંતર્ગતનું પ્રભુ આગલ કહું ગુજ જે છે. પ્રી. ૨ સાહેબ તે સાચા રે જગમાં જાણીએ, સેવકનાં જે સહેજે સુધારે કાજ જે, એહવે રે આચરણે કિમ કરીને રહું, બિરૂદ તમારે તારણ તરણ જિહાજ જે તે પ્રી. ૩ તારકતા તુજ માંહે રે શ્રવણે સાંભળી, તે ભણી હું આવ્યો છું દીનદયાલ જે; તુજ કરૂણાની લેહરે રે મુજ કારજ સરે, શું ઘણું કહી જાણ આગલકૃપાલ જે છે પ્રી છે અને કરૂણાદિક કીધી રે સેવક ઉપરે, ભવ ભય ભાવઠ ભાંગી ભક્તિ પ્રસન્ન ; મનવંછિત ફલિયાં રે જિનઆલંબને, કર જોડીને મેહન કહે મનરંગ જે તે પ્રી છે ૫ . ઈતિ. છે શ્રી સંભવનાથજીનું સ્તવન છે સાહિબ સાંભલો રે, સંભવ અરજ હમારી, ભવભવ હું ભમે રે, ન લહી સેવા તુમારી, નરક નિગોદમાં રે, તિહાં હું બહુ ભવ ભમી તુમ વિના દુઃખ સહ્યાં છે, અહોનિશ કે ધે ધમધમી સાહેબ ને ૧ ઇંદ્રિયવશ પડ્યો રે, પાળ્યાં વ્રત નવિ સુસે, ત્રસ પણ નવિ Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ આવે, રસનામી સેહવશ : સયો રે, પાપ ગણ્યા રે, હણીયા થાવર હુશે; વ્રત ચિત્ત નવિ ધર્યા રે, બીજું સાચું ન બેલ્યુંપાપની બેઠડી રે, તિહાં મેં હઈડલું છેલ્લું સાહેબ, છે ૨ ચેરી મેં કરી રે, ચઉવિહ અદત્ત ન ટાળ્યું; શ્રી જિન. આણશું રે, મેં નવિ સંયમ પાળ્યું મધુકર તણું પરે રે, શુદ્ધ ન આહાર ગ ; રસના લાલચે રે, નીરસ પિંડ ઉવેખ્યા છે સાહેબ, છે 3 નરભવ હિલે રે, પામી હવશ પડીએ; પરસ્ત્રી દેખીને રે, મુજ મન તિહાં જઈ અડીઓ કામ ન કે સર્યા રે, પાપે પિંડ મેં ભરીએ; શુદ્ધ બુદ્ધ નવિ રહી રે, તેણે નવિ આતમ તરીઓ છે સાહેબ જ લક્ષ્મીની લાલચે રે, મેં બહુ દીનતા દાખી, તેપણ નવિ મળી રે, મળી તે નવિ રહી રાખી, જે જન અભિલખે રે, તે તે તેડથી નાસે તૃણ સમજે ગણે રે, તેહની નિત્ય રહે પાસે સાહેબ. મા પો ધન્ય ધન્ય તે નરા રે, એહ મેહ વિછોડી, વિષય નિવારીને રે, જેહને ધર્મમાં જેડી, અભક્ષ્ય તે મેં ભખ્યાં રે, શત્રિભજન કીધાં વ્રત છનવિ પાળીયાં રે, જેહવાં મૂળથી લીધાં છે સાહેબ, દા અનંત ભવ હું ભમે રે, ભમતાં સાહિબ મળીયે; તુમ વિના કોણ દીયે રે, બેધયણ મુજ બળીયે; સંભવ આપજે રે, ચરણે કમળ તુમ્હ સેવા; નય એમ વિનવે રે, સુણજે દેવાધિદેવા મા સાહિબ સાંભળો રે, સંભવ અરજ હમારી ૭ છે શ્રી અભિનંદન જિન સ્તવન છે અભિનંદન જિન દરિશણ તરસીએ, દરિશણ દુર્લભ દેવ મત મત ભેદે રે જે જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ . અભિનંદન૧છે સામાન્ય કરી દરિશણ દેહુલું, નિર્ણય સકલ વિશેષ, મદમેં ઘેર્યો રે આંધ કેમ કરે, રવિ શશિ રૂપ વિલેખ અભિ Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ નંદન ૨ હેતુ વિવાદે હે ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ; આગમવાદે હો ગુરૂગમ કે નહીં, એ સબલ વિષવાદ અભિનંદન. ૩ ઘાતિ ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિશણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરું, સેગું કેઈન સાથે અભિનંદના ૪ દરિશણુ દરિશણ રટતે જે કરું, તે રણુરેઝ સમાન; જેહને પિપાસા હો અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન છે અભિનંદન છે ૫. તરસ ન આવે તે મરણ જીવન તણે, સીજે જે દરિશણ કાજ; દરિશણ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ છે અભિનંદન| ૬ | છે શ્રી સુમતિ જિન સ્તવન | (મેહના મોતી વે હમારેએ દેશી.) અતુલીબલ અરિહંત નમીજે, મન તનુ વચન વિકાર વમીજે; શ્રી જિન કેરી આણ વહીજે, તે મનવાંછિત સહેજે લીજે ! સેવીએ ભવિ સુમતિ જિમુંદા, ટાલીએ ભવફદા છે ૧છે એ આંકશું છે અશુભાશ્રવને સંગ ન કીજે, સમકિત શુદ્ધ સુધારસ પીજે; અભય સુપાત્ર દાન દેય દીજે, નિજ ગુરૂની ભલી ભક્તિ વદીજે છે સેટાલી પર સુમતિ જિનેશ્વર સુમતિ જે આપે, જિન દરશનથી દુર્ગતિ કાપે; નામ જપ અષ્ટોત્તર શત જાપે, મેહતિમિર હસે તપ રવિતાપે છે સેવ ટાલી. ૩ ત્રિકરણ શુદ્ધ નવનિધનિષણ, પહેરે શીલ સલીલ વિભૂષણ, સંશયથી નિત્ય રહીયે લુખા, જબલગે નભ અવગાહે પૂખા સેવ ટાટ છે ધર્મનું કામ તે ભાવશુ કીજે, ગુરૂમુખવાચન વિનય કરી લીજે, ભવસમુદ્ર તરે વાંછીએ, જડ ચેતન બેહુ ભિન્ન લખીજે સેટાલી. પ . પંચમગતિગામી Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ પ્રભુ પાયા, સવિ કારજ સીદ્ધાં દિલ ભાયા, સૌભાગ્યચંદ્ર ગુરૂ સુપસાયા, સ્વરૂપચંદ્ર જિનના ગુણ ગાયા સે ટાટ ૬ છે પદ્મપ્રભુનું સ્તવન શ્રી પદ્મપ્રભ જિનરાજજી, તનુ રક્ત કમલ સમ વાન જ્ઞાન અનંતશું જાણુતા, દિલ કરૂણાગેહ સમાન છે કે શ્રી પદ્ય | ૧ કેવલદર્શન દેખીને, કહે લેક અલકની વાત છે; સમયાંતર ઉપયોગથી, સાકાર અનાકાર જાત છે કે શ્રી પદ્ય ૨ ભાવિ ભૂત ભવિષ્યની, ભવિ આગલ કહે જગનાથ હ; ચઉમુખે વાણું પ્રરૂપતા, તારણ કારણ ભવપાથ હે છેશ્રી પ વા પુષ્કર મેઘ થકી ભલી, બાધિ અંકુર રેપણહાર હે શ્રદ્ધા ભાષણ રમણતા, મૂલ કંદ અંદ નિરધાર હો | શ્રી પ૦ ૪ શમ સંવેગ નિર્વેદતા, અનુકંપા અને આસ્તિક્ય હે, શાખા ચાર અને ભલે, ઊર્થ શાખા તે બિડિમ આધિક્ય છે કે શ્રી પદ્મ પ ો પત્ર સંપત્તિ સુખરૂપીયા, સુરસુખ છે ત્યાં ફૂલ હે; ફલ શિવસુખ પામે ભવિ જિહાં, અક્ષય સ્થિતિ અનુકૂલ હો . શ્રી પદ્મમાદા ભાવ મેઘ બહુ ગુણ જાણીએ, જિનવાણુ સકલ મળ શેધ હે વાણી ભવનિસ્તારિણી, તે સુણી પામ્યો પ્રતિબંધ હો | શ્રી પદ્મ પાછા તે ઉપકારી ત્રિકને આપે અવિચલ સુખવાસ હે સૌભાગ્યચંદ્ર પસાયથી, કહે સ્વરૂપચંદ્ર ગુણ ભાસ હો છે શ્રી પદ્મ૦ ૮ છે શ્રી સુપાશ્વ જિન સ્તવન છે (દક્ષિણ દેહિલ હે રાજ–એ દેશી.) શ્રી જિન સાતમે રાજ, સ્વામી સુપાસજી રાજ, તેહનું દર્શન Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ હે લહીયે પૂરણ પુણ્યથી પ્રભુ શુભ ધ્યાની હો રાજ, સમકિતદાની હે રાજ, શોભા અધિક હો કહીએ સુર નર અન્યથી ના જગત શિરોમણિ રાજ, પાસ જિjદને રાજ, નમીયે તેને રે શુદ્ધ ભાવિત ભક્તિથી જિનપ્રતિમાને હો રાજ, રૂ૫ વિદ્યાને હો રાજ, પૂજે પ્રણામ યા શુભખર યુક્તિથી વાંછિત કાજે હો રાજ, સ્વામી નિવાજે રાજ, તે જિન આપે છે રૂડી શિવપુર સંપદા, જસ મુખ દીઠે હો રાજ, પાતક નીઠે હો રાજ, નામે નાવે છે દારિદ્ર દેહગતા કદી રૂા બાહ્ય અત્યંતર હો રાજ, શુભ ગુણ શોભતા હે રાજ, સહસ્સ અત્તર હા આપે અનંત ગુણાકરા; દોષ નદીસે રાજ, અઢાર અનેરા હો રાજ, નિજ ગુણ નિર્મલ હો ભાસે નિશાકર નયરી વાણારસી હે રાજ, રણે ઉલ્લી હો રાજ, તિહાં પ્રભુ જમ્યા છે સ્વામી નર સુર ઈદના સિભાગ્યચંદ્રને રાજ, સેવક બેલે હો રાજ, સ્વામી સાચી હે માને સ્વરૂપની વંદના પા છે શ્રી ચંદ્રપ્રભુજીનું સ્તવન છે જિનાજી ચંદ્રપ્રભુ અવધારે કે, નાથ નિહાલજે રે લોલ બમણું બિરૂદ ગરીબનિવાજની, વાચા પાળજે રે લોલ ૧ હરખે હું તમ શરણે આવ્યો કે, મુજને રાખજે રે લોલ ચોરટા ચાર યુગલ જે ભૂંડા કે, તેને દૂર નાખજે રે લોલ ૨ પ્રભુજી પંચ તણી પર શંસા કે, રૂડી થાપજે રે લોલ; મેહન મેર કરીને મુજને, દરશન આપજે રે લેલ છે ૩ છે તારક તુમ પાલવ મેં ઝાલ્યા કે, હવે મુને તારજો રે લોલ, કુતરી કુમતિ થઈ છે કેડે કે, તેને વારજે રે લોલ છે સુંદરી સુમતિ સહાગણ સારી કે, પ્યારી છે ઘણું રે લોલ; તાત તે વિણ જીવે ચાદ, ભુવન કર્યું આંગણું રે લોલ . પ ા લખ Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ગુણ લખમણ રાણેના જાયા કે, મુજ મન આજે રે લોલ; અનુપમ અનુભવ અમૃત મીઠી કે, સુખડી લાવજો રે લોલ | ૬ | દીપતી દોઢસો ધનુષ પરિમાણ કે, પ્રભુજીની દેહડી રે લેલ દેવની દશ પૂરવ લખ માન કે, આયુષ્ય વેલડી રે લોલ | ૭ | નિગુણ નિરાગી પણ હું રાગી કે, મન માંહે રો રે લોલ; શુભ ગુરૂ સુમતિવિજય સુવસાય કે, રામે સુખ લહ્યો રે લોલ ૮ છે ' છે શ્રીસુવિધિ જિન સ્તવન છે (હવે ન જાઉં મહી વેચવા રે લેલ– એ દેશી.) સાહેબ સુવિધિ જિર્ણોદને રે લો, પૂજે ધરી મન ખંત, શુભ ભાવથી રે, ચાલો જઈએ જિનવર વંદવા રે , ઉમંગ આણી અંગમાં રે લે, આલસ મૂકે દિગંત શુ ચા છે ૧ચરણ પાવન થાયે ચાલતાં રે લો, દશને નયન પવિત્ર; શુ પંચાભિગમને સંભારીને રે લો, નિરિસહી ત્રિકરણ વિચિત્ર છે શુચા. ૨ શિર નામી કર જોડી રે લે, વંદન કરે એકચિત્ત શુ દ્રવ્ય ભાવ તવ સાચવી રે લે, શુદ્ધ કરે સમકિત છે શુ ચા છે ૩ જિનપ્રતિમા જિન સરખી રે લો, એહમાં નહીં સંદેહ શુ તેહની ભક્તિ ક્ય થકી રેલે, લહીએ સુખ અછે શુ ચા ૪ શેભન વિધિ સુવિધિ પ્રભુ રે , મગર લંછન મહારાય; શુ દી સૈભાગ્ય પદ સેવતાં રે લો, આત્મ સ્વરૂપ પસાય ! શુચા પ છે શ્રી શીતલનાથજીનું સ્તવન છે મહારે શીતલ જિનશું લાગી પૂરણ પ્રીત જે, સાહેબજીની સેવા ભવદુઃખ ભાંજશે રે જે જિનપ્રતિમા જિન સરખી દિલમાં જેય Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જો, ભક્તિ કરતાં પ્રભુજી ખૂબ નિવાજશે રેજો ॥ ૧॥ જેણે જોતાં લાધું રત્ન ચિંતામણિ હાથ જો, તેને ૨ મૂકીને કુણુ ગ્રહે કાચને રે જો; જેણે મનથુ કીધાં ઝૂડાનાં પચ્ચખ્ખાણ જો, તે નર ખેલે સે વાતે પણ સાચને રે જો ॥ ૨ ॥ જે પામ્યા પરિગલ પ્રીતે અમૃતપાન જો, ખારૂં જલ તે પીવા કહેા કુણુ મન કરે કે જો; જે ઘરમાં બેઠા પામ્યા લખમી જોર જો, ધનને કાજે દેશ દેશાંતર કાણુ કરે રે જો ॥ ૩ ॥ જેણે સેવ્યા પૂરણ ચિત્ત અરિહંત દેવ જો, તેઢુના રે મન માંહે કિમ બીજા ગમે રે જો; એ તે દોષરહિત નિકલંકી ગુણુભંડાર જો, મનડું ૨ અમારૂં પ્રભુ સાથે રમે રે જો ॥ ૪ ॥ મુને મલીયા પૂરણ ભાગ્યે શીતલનાથ જો, દેખીને હું હરષ્યેા તન મન રજીયાં રે જો; એ તે દોલતદાયી પ્રભુજીને દેદાર જો, મેં તે જોતાં પ્રભુને કર્માંદલ ગજીયાં રે જો ૫ ૫ ૫ શ્રી વિધિપક્ષે દેહરે મુદરા નગર માઝાર જો, આંગી રે નવર’ગી શિખર સાહામણી રે જો; એ તે તેજે દીપે ઝગમગ યાતિ વિશાલ જો, સાહે રે મનમેાહન મૂત્તિ રસીયામણી રે જો ૫ ૬ ૫ સય સત્તર એકાશીએ રૂડા ભાદ્રવ માસ જો, સ્તવન રચ્યું એ પ્રેમે પરવ પજીસણે રે જો; શ્રી સહજસુદર શિષ્ય આલે ઇણી પરે વાણી જો, ભાવે રે નિત્ય લાભ કહે હરણે ઘણે રે જો ! છ ॥ શ્રી શ્રેયાંસ જિન સ્તવન ( કર્મ ન છૂટે રે પ્રાણીયા—એ દેશી. ) તુમે બહુ મિત્રી રે સાહિબા, મારે તે મન એક; તુમ વિષ્ણુ ખીજો રે નિવે ગમે, એ મુજ મેાટી રે ટેક શ્રી શ્રેયાંસ કૃપા કરા ! એ આંકણી ॥ ૧ ॥ મન રાખેા તુમે સવ તણાં, પણ કિહા એક Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ મળી જાઓ, લલચાવે લખ લેકને, સાથી સહેજ ન થાઓ શ્રી છે ૨ . રાગ ભરે જન મન રહો, પણ તિહું કાળ વૈરાગ; ચિત્ત તમારા રે સમુદ્રને, કેઈન પામે રે તાગ છે શ્રી છે ૩ છે એવા શું ચિત્ત મેળવ્યું, મેળવ્યું પહેલાં ન કાંઇ સેવક નિપટ અબૂઝ છે, નિર્વહેશે તમે સાંઈ | શ્રીછે ૪ નિરાગીશું રે કિમ મળે, પણ મળવાને એકાંત, વાચક યશ કહે મુજ મિ, ભક્ત કામણું તંત છે શ્રી ૫ છે. છે શ્રી વાસુપૂથનું સ્તવન છે વાસુપૂજ્ય જિન ત્રિભુવનસ્વામી, ઘનનામી પરનામી રે, નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફળ કામી રે વાટ છે ૧છે નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદગ્રાહક સાકરે રે દર્શન દુભેદ ચેતન, વસ્તુ ગ્રહણ વ્યાપાર રે છે વાટ ૨ કન્ન પરિણામી પરિણામે, કર્મ જે જીવે કરીએ રે, એક અનેક રૂપ નયવાદે, નિયત નય અનુસરીએ રે વારે ૩ દુઃખ સુખ રૂપ કરમ ફળ જાણે, નિશ્ચય એક આનંદે રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદે રે વાવે છે ૪ પરિણમી ચેતન પરિણામે, જ્ઞાન કરમ ફળ ભાવી રે, જ્ઞાન કરમ ફળ ચેતન કહીએ, લેજે તેહ મનાવી રે વાવ પા આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતિ સંગી રે વા. દા વિમળ જિન સ્તવના 'વિમલ વિમલ ગુણે રાજતા, બાહા અત્યંતર ભેદ, જિર્ણોદ જુહારીએ, સૂચી પુલા દષ્ટાંતથી, મન વચ કાય નિવેદ. જિ. ૧૫ Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સ્પષ્ટ બદ્ધ નિધત્ત તે, નિકાચિત અવિશેષ. જિ. આત્મપ્રદેશ માંહે મલ્યા, મલ તે કર્મ પ્રદેશ, જિ. મેરા અસંખ્ય પ્રદેશ ચિન્મયી, ચેતન ગુણ સંભાર. જિ. પ્રદેશ પ્રદેશે રમી રહી, વર્ગણા કર્મ અપાર. જિ૩ પંચ રસાયન ભાવના, ભાવિત આતમ તત્ત્વ. જિ. | ઉપલતા છાંડી કનક્તા, પામે ઉતમ સત્ત્વ. જિ૪ પ્રથમ ભાવના કૃત તણી, બીજી તપતીય સત્ત્વ. જિો તુરીય એકત્વ ભાવના, પંચમ ભાવ સુસજ્વ. જિ. પા એમ કરી સર્વ પ્રદેશને, વિમલ કર્યા જિનરાય. જિનામ યથાર્થ વિચારીને, નમે સ્વરૂપ નિત્ય પાય. જિ. દા છે શ્રી અનંત જિન સ્તવના (રાગ મારૂ–દેશી કરેલડાની) જ્ઞાન અનંતું તાહરે રે, દરિસન તાહરે અનંત સુખ અનંતમય સાહિબા રે, વિર્ય ઉડ્યુસ્ડ અનંત છે ૧અનંત જિન આપજે રે, મુજ એહ અનંતાચાર છે અા મુજને નહીં અવરશું યાર અo તુજને આપતાં શી વાર છે અને એહ છે તુજ યશને ઠાર છે અને એ આંકણી આપ ખજીને ન ખોલો રે, નહીં મલવાની ચિંત મારે પોતે છે સવે રે, પણ વિચે આવરણની ભિંત છે અ ારા તપ જ૫ કિરિયા મેઘરે રે, ભાજી પણ ભાંગી ન જાય, એક તુજ આણ લગે થકી રે, હેલામાં પરહી થાય છે અને માત ભણી મરૂદેવીને રે, જિન અષભે ક્ષણમાં દીધ; આપપિયારું વિચારતાં રે, ઈમ કિમ વીતરાગતા સિદ્ધ છે અને જો તે માટે તસ અરથીયા રે, તુજ પ્રાર્થતા જે કઈ લેક તેહને આપો આપણું રે, તિહાં ન ઘટે કરાવવી ટેક અને Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ પા તેહને તેનું આપવું રે, તિહાં હૈ ઉપજે છે બેદ; પ્રાર્થના કરતે તાહરે રે, પ્રભુતાઈને પણ નહીં છેદ છે અમદા પામ્યા પામે પામશે રે, જ્ઞાનાદિક જેહ અનંત, તે તુજ આણથી સવે રે, કહે માનવિજય ઉદ્ભસંત છે અનંત છે ૭ | છે શ્રી ધર્મ જિનેશ્વરનું સ્તવન (મુખને મ લડે–એ દેશી.) શ્રી ધર્મણિંદ દયાલજી ધર્મત દાતા સવિજદુત રખવાલજી ધર્મ તણે ત્રાતા મા જસ અમીય સમાણી વાણીછાધર્મને જેહ નિસુણે ભવિ પ્રાણીજી ધર્મો ૧ તેહના ચિત્તને મલ જાયજ ધર્મના જિમ કતક ફલે જલ થાયજી ધર્મ નિર્મલતા તે હજ ધર્મજીએ ધર્મ છે કલુષાઈ મિસ્યાને મર્મજા ધર્મમાં ૨ | નિજ ધર્મ તે સહજ સભાવજી પધાા તેહિ તુજ નિમિત્ત પ્રભાવ uધના વનરાજી કુલન શક્તિ મેધા પણ હતુરાજે હાઈ વ્યક્તિ છે ધર્મ છે ૩ કમલાકરે કમલ વિકાસજી ધના સૈરભતા લઅમીવાસજી ધા તે દિનકર કરણ જેયજી uધા ઈમ ધર્મ દાયક તું હેયજી ધટ મામા તે માટે ધર્મના રોગીજી ધર્મ તુજ પદ સેવે વડભાગીજી ! ધ. એ કહે માનવિજય ઉવઝાયજી ધટ નિજ અનુભવ જ્ઞાન પસાયજી ! ધર્મ છે ૫ છે છે શ્રી શાંતિ જિન સ્તવન છે શાંતિ જિનેસર સાહિબા રે, શાંતિ તણે દાતાર એ સલૂણા છે અંતરજામી છે માહરારે, આતમના આધારસ શાંતિ૫ ૧ ચિત્ત ચાહે પ્રભુ ચાકરી રે, મન ચાહે મલવાને કાજ | સ | નયણ Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ચાહે પ્રભુ નિરખવા રે, ઘો દરિસર્ણ મહારાજ ! સ શાંતિ ૨ . પલક ન વિસરે મન થકી રે, જેમ મારા મન મેહસ છે એક પખો કેમ રાખીએ રે, રાજ કપટને નેહ સો શાંતિ૩ નેહ નજર નીહાલતાં રે, વાધે બમણે વાન સ0 છે અખૂટ ખજાને પ્રભુ તાહરે રે, દીજીએ વંછિત દાન છે સટ છે શાંતિ ૪ આશ કરે જે કઈ આપણી રે, નહીં મૂકીએ નિરાશ સામે સેવક જાણુને આપણે રે, દીજીએ તાસ દિલાસ સત્ર શાંતિ પમા દાયકને દેતાં થકા રે, ક્ષણ નવિ લાગે વાર . સર કે કાજ સરે નિજ દાસનાં રે, એ મેટ ઉપગાર | સ | શાંતિ છે ૬ છે એવું જા ને જગધણું રે, દિલ માંહિ ધરજે પ્યાર સે સરૂ૫વિજય કવિરાયને રે, મેહન જયજયકાર છે સવ ને શાંતિ . ૭ શ્રી કુંથુનાથ સ્તવન | (કેસરવરણે હે કાઢ કસુંબે મહારા લાલ–એ દેશી.) કુંથુ જિનની હે સેવા માગું મહારા લાલ, વિનય કરીને હે, પાયે લાગું મહારા લાલ જગજીવન જિનજી છે. અણુ ભવ દીઠા મહારા લાલ, સાકર દુધથી હે, લાગે મીઠા મહારા લાલ છે ૧ સસરણ બેઠા હે, પ્રભુજી દીપે મહારા લાલ, સમતા રસશું હે, જગને ઝીપે મહારા લાલ, દેવદંદુભિ રૂડા હૈ, ગગને વાજે મહારા લાલ, વલી તિહાં કિશું જાણું હો, ભામંડલ છાજે મહારા લાલ ર છે ચારે દિશિ દેવતા છે, ચામર ઢાલે મહારા લાલ, ભવના ફેરા હે, પ્રભુજી ટાલે મહારા લાલ, જિનજીનું દર્શન હે, મેહનગારૂં મહારા લાલ, પલ એક દિલથી હે, હું ન વિસારું મહારા લાલ રે ૩ સેવક ઉપર હે, મહેર ધરીને મહારા લાલ, Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ મુખડાં દીજે હે, તાપ હરીજે મહારા લાલ નિત્ય લાભ પ્રભુમી છે, એમ પયંપે મહારા લાલ, પ્રભુજીને સમરી હો, પાતક કંપે મને કેરા લાલ ૪ છે. શ્રી અરથનાથનું સ્તવન છે (આણસરા જોગીએ દેશી.) શ્રી અર જિન ભવજલને તારૂ, મુજ મન લાગે વારૂ રે મનહન સ્વામી બાંહ ગ્રહી એ ભવિજન તારે, આ શિવપુર આરે રે | મન નો તપ જપ મહ મહા તેફાને, નાવ ન ચાલે માને આ મન છે પણ નવિ ભય મુજ હાથે હાથે, તારે તે છે સાથે રે | મન ૨ ભગતને સ્વર્ગ સ્વર્ગથી અધિકું, જ્ઞાનીને ફલ ઈ રે મન છે કાયા કષ્ટ વિના ફલ લહીએ, મનમાં ધ્યાન ધરેઈ રો મન ૩જે ઉપાય બહુવિધની રચના, એગ માયા તે જાણે રે. મન ! શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય યાને, શિવ દીયે પ્રભુ ઉપરાણે રે. મન છે ૪ પ્રભુ પદ વલગ્યા તે રહ્યા તાજા, અBણ અંગ ન સાજા રે મન છે વાચક યશ કહે અવર ન ધ્યાઉં, મેં પ્રભુના ગુણ ગાઉં રે મન છે પ. છે શ્રી મલ્લિ જિન સ્તવન (સાસુ પૂછે છે વહુએ દેશી.) મહિમા મલ્લિ જિણુંદને, એકે જીભે કહ્યું કિમ જાય; યોગ પર ભિન્ન વેગળું, ચાલા પણ યોગના દેખાય છે મ છે ૧ વયણે મિજાવે સભા, મને સમજાવે અનુત્તર દેવ, દારિક કાયા પ્રત્યે, લિ સમીપે કરાવે સેવ છે મ છે ૨ | ભાષા પણ સવિ શ્રેતાને, Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ નિજ નિજ ભાષાએ સમજાય, હરખે નિજ નિજ રીજમાં, પ્રભુ તે નિરવિકાર કહાય . મને ૩ ગ અવસ્થા જિન તણી, જ્ઞાતા હુયે તિણે સમજાય; ચતુરની વાત ચતુર લહે, મૂઢ બિચારા દેખી મુંઝાય છે મ૦ ૪ મૂરખ જન પામે નહીં, પ્રભુ ગુણને અનુભવ રસસ્વાદ,માનવિજય ઉવઝાયને, તે રસસ્વાદેગો વિખવાદ પામબાપા છે શ્રી મુનિસુવ્રત જિન સ્તવન છે (પાંડવ પાંચે વંદતાં—એ દેશી.) મુનિસુવ્રત જિન વંદતાં, અતિ ઉલૂસિત તન મન થાય, વદન અનેપમ નિરખતાં, મારાં ભવ ભવનાં દુઃખ જાય રે. ૧. મારાં ભવ ભવનાં દુઃખ જાય, જગદગુરૂ જાગતો સુખકંદ રે સુખકંદ અને મંદ આણંદ, પરમ ગુરૂ જાગતો સુર એ આંકણી છે નિશિ દિન સૂતાં જાગતાં, હઈડાથી ન રહે દૂર રે, જબ ઉપકાર સંભારીએ, તવ ઉપજે આનંદ પૂર રે છે તો જ તે સુ છે ૨ કે પ્રભુ ઉપકાર ગુણે ભર્યો, મન અવગુણ એક ન સમાય રે; ગુણ ગુણ અનુબંધી હુઆ, તે તે અક્ષય ભાવ કહાય રે છે તે છે જ૦ | સુ છે ૩ અક્ષય પદ દીયે પ્રેમ જે, પ્રભુનું તે અનુભવ રૂપ રે; અક્ષર સ્વર ગોચર નહીં, એ તે અકલ અમાય અરૂપરે એ છે જ છે સુ છે ૪ અક્ષર થોડા ગુણ ઘણા, સજનના તે ન લિખાય રે, વાચક યશ કહે પ્રેમથી, પણ મન માંહે પરખાય રે . ૫૦ છે જ છે સુ છે ૫ છે છે શ્રી નમિ જિન સ્તવન છે (ગરબે કેણે રે કરાવ્યું કે નંદજીના લાલ રેએ દેશી.) નમિનાથ જિર્ણોસર વંદે કે, દિલમાં આણું રે, એ તે વિમા Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ રાણ નંદ કે, ગુણમણિ ખાણું રે, એ તો વિજય નૃપતિ કુલચંદે કે દિ છે એહને દીઠે પરમાનંદ કે. ગુ. મે ૧છે એ તો સેવન વર્ણ સહાયા કે દિ છે એણે મેલી સંસારની માયા કે ગુરુ એ તે વીતરાગ નામ કહાયા કે દિ છે એ તે મુક્તિ મંદિરમાં વાયા કે ગુર તે ભક્તિ કરૂં ભલે ભાવે કે દિવા જેમ જન્મ મરણ ભય નવે કે છે ગુ ધરે મંગળમાળા આવે કે આ દિવસે મુજ મનડું આનંદ પાવે કે ગુર છે ડા પ્રભુમૂર્તિ મુજને પ્યારી કે દિન છે ભવિયણને મેહનગારી કે છે ગુ ગુણ ગાવે સુર નર નારી કે છે દિપે પ્રભુ આપે સંપત્તિ સારી કે ગુo | ૪ પ્રભુ તમે હું સેવક તારે કે દિ છે મુજ આવાગમણુ નિવારે કે એ ગુરુ છે મુજ વિનતડી અવધારે કે જે દિવસે નિત્ય લાભ છે દાસ તુમારે કે છે પ છે શ્રી નેમિનાથ જિન સ્તવન (આવો જમાઈ પ્રાહુણું એ-દેશી) નિરખે નેમિ જિર્ણદ રે અરિહંતાજી, રાજેતી કર્યો ત્યાગ ભગવંતાજી; બ્રહ્મચારી સંજમ ગ્રો અરિ અનુક્રમે થયા વીતરાગ ભગવંતાજી એ ૧ ચક ચામર સિંહાસને અરિ૦ પાદપીઠ સંકેત ભગવાછત્ર ચાલે આકાશમાં અરિદેવદુંદુભિ વરતંત ભગવંતાછારા સહસ જોયણ ધવજ સેહત અરિ પ્રભુ આગળ ચાલંત ભગવં૦ કનકકમળ તવ ઉપરે અરિ૦ વિચરે પાય ઠવંત ભગવંતાજી ૩. ચાર મુખે દેઈ દેશના અરિ ત્રણ ગઢ ઝાકઝમાળ ભગો કેશરી ભસ્મ સુનવા અરિ૦ વાધે નહીં કે કાળ ભગ ૪ કાંટા પણ ઉંધા હોઈ અરિ સર્વ લેક અનુકૂળ ભગવો ખટ હતુ સમકાળે ફળે અરિ વાયુ Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર નહીં પ્રતિકૂલ ભગવે છે પાં પાણી સુગંધ સુર કુસુમની અરિ વૃષ્ટિ હે શું રસાળ ભગના પંખી દેઈ સુપ્રદક્ષિણું અરિ૦ વૃક્ષનમે અંતરાલ ભગવે છે ૬ જિન ઉત્તમ પદ પદ્મની અરિટ સેવા કરે સુર કોડ ભગવો ચાર નિકાયના જઘન્યથી અરિ ચૈત્યવૃક્ષ તિમ જાઈભગવંતાજી પાછા શ્રી શાંતિ જિન વિજ્ઞપ્તિ (રેહા) બે કર જોડી વિનવું, સુણ શી જિનવર શાંતિ, પાપ ખમાવું આપણાં, જે કીધાં એકાંત ના ઢાલા એકાંત કહું સુણો સ્વામી, હું તે ચરણ તમારા પામી, મુજ માંહે કપટ છે બહુલાં, તે તે સુણતા મન થાયે દહલા ૨ પર છિદ્ર પ્રગટ મેં કીધાં, કૂડાં આળ મેં પરને દીધા તેથી છેડો મુજ તાત, શાંતિનાથ સુણે મેરી વાતા૩દેહા ભવ અનંત ભમી આવીયે, ચરણ તુમારે દેવ જિમ રાખ્યું પારેવડું, તિમ રાખો મુજ હેવાકા ઢાલો હવે એકેઢિયાદિકજીવ, દુહવ્યા કરતા અતિ રીવ, તસ લાખ ચોરાશી ભેદ, રાગ દ્વેષ પમાડ્યા ખેદ છે ૫ છે મૃષા બોલતાં નાવિ લાજ, તે કિમ સરશે આતમ કાજ; ચેરી ઈસુ ભવ પરભવ કીધી, પર રમણશું દષ્ટિ દીધીધાદા દેહા! મધુબિંદુ સમ વિષયસુખ, દુઃખ તો મેરૂ સમાન માનવી મન ચિંતે નહીં, કરતે કોડ અજ્ઞાન કા ઢાલા અજ્ઞાનપણે ઋદ્ધિ મેલી, વ્રત વાડી ભલી પરે ભેલી, હવે સાર કરે પ્રભુ મેરી, રાત દિવસ સેવા કરૂં તેરી ૮ બહુ ગુનહી છું શ્રી શાંતિ, મુજ ટાળે ભવની ભ્રાંતિ; હું તે માગું છું અવિચળ રાજ, ઈમ પભણે શ્રી જિનરાજ છે ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ છે શ્રી સિદાચળનું ચૈત્યવંદન છે (રાગ હરિગીત.) શ્રી વિમલ ગિરિવર સુર સુસેવિત તીર્થ જે શાશ્વત સદા, મહિમા મને હર જેહને જિનરાજ ગાવે સર્વદા; મુનિરાજનાં મંડલ જિહાં વિચરી પરમ સુખને વર્યા, ગાવે સદા ગિરિરાજના ગુણ કાજ સઘળાં તે સર્યા ૧ ગેલેયમાં ત્રણ કાળમાં જેને વિચ્છેદ ન થાય છે, સુર અસુર ઇંદ્ર નરેંદ્ર સરે ભાવથી ગુણ ગાય છે, જ્યાં પ્રથમ શ્રી જિનરાજ પૂર્વ નવાણું વાર સમસ, ગા સદા ગિરિરાજના ગુણ કાજ સઘળાં તે સર્યા છે ૨ પુંડરીક પ્રથમાધીશ ગણપતિ સાધતા ગતિ પંચમી, જસ નામથી સંકટ અને ભાવભરૂતા જાયે શમી, દર્શન અને સ્પર્શન થકી ભવ્ય ઘણું ભવથી તર્યા, ગાવો સદા ગિરિરાજના ગુણ કાજ સદાળાં તો સર્યો છે કે છે છે શ્રી ત્રાષભદેવનું સ્તવન છે બાષભજિર્ણોદશું પ્રીતડી,કિમ કીજે હો કહો ચતુર વિચાર, પ્રભુજી જઈ અળગા વસ્યા, તિહાં કિણે નવિ છે કે વચન ઉચાર, ષભ જિકુંદણું પ્રીતડી છે એ આંકણું છે ૧ કાગળ પણ પહોંચે નહીં, નવિ પહોંચે છે તિહાં કો પરધાન, જે પહોંચે તે તુમ સામે, નવિ ભાખે છે કેઈનું વ્યવધાન છે ઝષભ૦ મે ૨ પ્રીતિ કરે તે રાગીયા, જિનવરજી હે તુમે તો વીતરાગ, પ્રીતડી જેહ અરાગીથી, ભેળવવી છે તે લોકેત્તર માગ છે રાષભ૦ ૩ પ્રીતિ અનાદિની વિષ ભરી, તે રીતે કરવા મુજ ભાવ કરવી નિવિષ પ્રીતડી, કિણ ભાતે હૈ કહો બને બનાવે છે ત્રાષભ૦ ૪ પ્રીતિ અનંતી પર થકી, જે તોડે Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ હે તે જેડે એહ; પરમ પુરૂષથી રાગતા,એકત્વતા હો દાખી ગુણગેહ છે અષભ૦ પ પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હે પ્રગટે ગુણરાશ, દેવચંદ્રની સેવના, દેજે મુઝ હે અવિચળ સુખવાસ છે - ષભ૦ | ૬ | છે શ્રી સિદ્ધાચલનું સ્તવન છે સુણ સુણ શત્રુંજય ગિરિ સ્વામી, હું તો અરજ કરૂં શિર નામી, કૃપાનિધિ વિનતિ અવધારે, ભવસાગરપાર ઉતારે છે કૃપાનિધિત્વ છે ૧ મે પ્રભુ મૂરત મેહનગારી, નિરખ્યાં હરખે નર નારી, જાઉં વારી હું વાર હજારી | કૃપાનિધિ છે ૨ હવે કીસીય વિમાસ ન કીજે, મુજ ઉપર મહેર ધરીને, દિલરંજન દરિશણ દીજે કૃપાનિધિ છે ૩ છે આજ સયલ મરથ ફળીઆ, ભવ ભવનાં પાતીક ગળીઆ, પ્રભુ જે મુજસે મુખ મળીઆ છે કૃપાનિધિ છે જ છે સમય સંકટ ટળી જાય, નિત્ય નવ નવ મંગળ થાય, મુજ આતમ પુન્ય ભરાય છે કૃપાનિધિ છે ૫ છે કર જોડી વિનતિ કીજે, કેશર ચંદન ચરચીજે, દિન ધન્ય ધન્ય તેહ ગણજે છે કૃપાનિધિ છે ૬ સે સ્વામી સદા સુખદાયી, કમ ના ન રહે ઘર કઈ વાધે સંપત્તિ શુભ સવાઈ કૃપાનિધિ ! ૭૫ પ્રભુ દર્શ સરસ લો તારે, એથી હરખિત હવે ચિત્ત મેરે, જેમ દીઠ ચંદચકરે છે કૃપાનિધિ છે ૮ નાભીરાય કુમાર કુલચંદા, ભવિજન મન નયન આનંદા, ઓળગે સુર અસુર જિીંદા કૃપાનિધિ | ૯ | જયકારી રાષભ જિસંદા, પ્રહ સમ ધરે પરમ આનંદા, વંદે શ્રીજિન ભક્તિ મુનીંદા કૃપાનિધિ૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૧પ છે શ્રી સિદ્ધાચલ સ્તવન છે જાત્રા નવાણું કરીએ વિમલગિરિ જાત્રા નવાણું કરીએ છે એ આંકણું છે પૂરવ નવાણું વાર શેત્રુંજા ગિરિ, ઋષભ નિણંદ સમેસરીએ . વિ . ૧કેડિ સહસ ભવ પાતક તૂટે, શેત્રુજા સામે ડગ ભરીએ . વિ . ૨ સાત છઠ્ઠ દેય અઠ્ઠમ તપસ્યા, કરી ચઢીએ ગિરિવરીએ વિ૩ પુંડરીક પદ જપીએ હરખે, અધ્યવસાય શુભ ધરીએ તે વિ૦ છે ૪ પાપી અભવ્ય ન નજરે દેખે, હિંસક પણ ઉદ્ધરીએ એ વિ. ૫ ભુંઈ સંથારે ને નારી તણે સંગ, દૂર થકી પરિહરીએ વિ૫ ૬ સચિત્ત પરિહારી ને એકલ આહારી, ગુરૂ સાથે પદ ચરીએ વિ. શા પડિમણાં દેય વિધિશું કરીએ, પાપડલ વિખરીએ વિ. ૮ કળિકાળે એ તીરથ મોટું, પ્રવહણ જિમ ભવદરીએ . વિ છે ૯. ઉત્તમ એ ગિરિવર સેવતાં, પદ્મ કહે ભવ તરીએ . વિ . ૧૦ છે શ્રી પુંડરીકજીનું સ્તવન છે પ્રણ પ્રેમે પુંડરીક રાજીએ, ગાજીએ જગમાં રે એહ છે સભાગી જાત્રા રે જાતાં રે પગે પગે નિરજરે, બહુ ભવ સંચિત ખેહ છે સાવ છે પ્રણમે૧ હેઈયું વોલેપ સમેવડે, તે પણ જાયે દૂર સૈ૦ છે જે એ ગિરિનું દર્શન કીજીએ, ભાવ ભક્તિ ભરપૂર સેવ છે પ્રણમે છે ૨ ગેહત્યાદિક હત્યા પંચ છે, કારક તેહના જે હેય સે તે પણ એ ગિરિ દરશન જે કરે, પામે શિવગતિ સેય છે સૈવે છે પ્રણમે છે ૩ શ્રી શુક રાજા નૃપતિ ઈશુ ગિરિ, કરતે જિનવર ધ્યાન સૈ ખટ માસે રિપુ વિલય Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ગયા, વાળે અધિક તસ વાન સાથે પ્રણો છે જ ચદ્રશેખર નિજ ભગિની ભોગવી, પાપ કીધો મહંત સે તે પણ એ તીરથ આરાધતાં, પાપે શુભ ગતિ સંત સેવા પ્રણમે છે ૫ માર સર્પ વાઘણ પ્રમુખ, બહુ જીવ છે જે વિકરાળ સે છે તે પણ એ ગિરિ દરિશન પુન્યથી, પામે સુગતિ વિશાળ છે સાવ છે પ્રણમે છે ૬ . એ મહિમા એ તીરથ તણે, ચિત્રી પુનમે વિશેષ છે સૈવે છે શ્રી વિજયરાજ સૂરીશ્વર શિષ્યને, દિન ગયા દુઃખ લેશ છે સેટ છે પ્રણમે છે. ૭ - શ્રી રાયણનું સ્તવન છે નીલુડી રાયણ તરૂ તળે, સુણ સુંદરી, પિલુડા પ્રભુના પાય રે, ગુણમંજરી. ઉજજવળ ધ્યાને બાઈએ, સુણ બેહીજ મુક્તિ ઉપાય રે. ગુણુ છે ૧. શીતળ છાયાએ બેસીએ, સુણ રાતડે કરી મન રંગ રે. ગુણ૦ પૂજીએ સેવન કુલડે, સુણ જેમ હેય પ્રીતિ અભંગ રે. ગુણ છે ૨ ખીર ઝરે જેહ ઉપરે, સુણ નેહ ધરીને એહ રે. ગુણ, ત્રીજે ભવે તે શિવ લહે, સુણ થાયે નિર્મળ દેહ રે. ગુણ ને ૩ આ પ્રીત ધરી પ્રદક્ષિણા, સુણ દીયે એહને જે સાર રે. ગુણ અભંગ પ્રીતિ હોય તેહને, સુણો ભવ ભવ તુમ આધાર રે. ગુણ છે. ૪ કુસુમ ફળ પત્ર મજ રે, સુણ શાખા થડ ને મૂળ રે ગુણ દેવ તણા વાસાય છે, સુણ તીરથને અનુકૂળ રે. ગુણ છે પ તીરથે ધ્યાન ધરે મુદા, સુણો સે એની છાંય રે. ગુણ જ્ઞાનવિમળ ગુણ ભાખી, સુણ શેત્રુંજા માહાન્ય મહ રે. ગુણમજરી દો Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ I શ્રી મહાવીર સ્વામીનું સ્તવન | મારગદેશક મેક્ષનો રે, કેવળજ્ઞાન નિધાન; ભાવ દયા સાગર પ્રભુ રે, પરઉપગારી પ્રધાન રે છે ૧ વીર પ્રભુ સિદ્ધ થયા, સંધ સકળ આધાર રે; હવે ઈણ ભારતમાં, કોણ કરશે ઉપગારે રે વીર ૨ ૨ નાથ વિહોણું સૈન્ય ક્યું રે, વીર વિહણે રે જીવ, સાધે કેણ આધારથી રે, પરમાનંદ અભંગ રે વીર માતા વિહણો બાળ ક્યુ રે, અરહો પરહો અથડાય, વિર વિહેણું જીવડા રે, આકુળ વ્યાકુળ થાય રે વર૦ ૪ સંશય છેદક વીરને રે, વિરહ તે કેમ ખમાય; જે દિઠે સુખ ઉપજે રે, તે વિણ કેમ રહેવાય રે વીર છે એ છે નિર્ધામક ભવસમુદ્રનો રે, ભવાટવી સત્યવાહ તે પરમેશ્વર વિણ મળે રે, કેમ વાધે ઉત્સાહ રે વીર છે ૬ છે વિર થકા પણ શ્રુત તણે રે, હતો પરમ આધાર; હવે ઈહિ શ્રુત આ ધાર છે રે, અહો જિનમુદ્રા સાર રે | વીર એ છ ત્રણ કાળે સવિ જીવને રે, આગમથી આણંદ, સેવે દયા ભવિજના રે, જિનપડિયા સુખકંદરે વર૦ ૮ ગણધર આચારજ મુનિ રે, સહુને ઈશું પરેસિદ્ધ ભવ ભવ આગમ સંગથી રે, દેવચંદ્ર પદ લીધ રવીર પાલા છે શ્રી મહાવીર સ્વામીનું સ્તવન ગિરૂઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે સુણતાં શ્રવણે અમી ઝરે, માહરી નિર્મળ થાયે કાયા રે ગિ છે ૧. તુમ ગુણ ગણ ગંગાજળે, હું ઝીલી નિર્મળ થાઉં રે અવર ન બંધ આદરૂં, નિશિદિન તેરા ગુણ ગાઉં રે છે ગિવ છે ૨ ઝીલ્યા જે ગંગાજળે, તે છિન્નુર જળ નવિ પેસે જે માલતી ફુલે મહીઆ, Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તે બાવલ જઈ નવિ બેસે રે ! ગિ. ૩ એમ અમે તુમ ગુણ શેઠશું, રંગે રાચ્ચા ને વળી માગ્યા રે તે કેમ પરસુર આદરૂં, જે પરનારી વશ રાવ્યા રે ગિ છે તું ગતિ તું મતિ આશરે, તું આલંબન મુજ પ્યારે રે વાચક યશ કહે માહરે, તું જીવન જીવ આધારે રે ગિ છે ૫ છે છે શ્રી મહાવીર સ્વામીનું સ્તવન વીર પ્રભુને ચિત્ત ધારજે છે સદા રે જીવ છે વીર પ્રભુને ચિત્ત ધારજે કાળ અનાદિના મેહ અરિજે, વિવેક અસથી તું મારજે છે સદા રે૧આર્તને રદ્ર ધ્યાન કહ્યાં છે, ધર્મથી તેને નિવારજે સદા રે. ૨ ચેરાશી લક્ષ નિ માંહે ફેરા ફરતાં, અજ્ઞાની જીવને તારજે છે સદા રે. ૩. કુદેવ કુધમી ચિત્ત વિષેથી, સ્વરૂપ જાણું વિચારજે છે સદા રે. ૪. દીન જનનાં દુઃખ જોઈને, રહેમ ધરીને ઉધારજે છે સદા રે. . પ . પરોપકારી જીવ થયા જે, ગુણે તેના તું સંભારજે છે સદા રે. . ૬ | શ્રી પંચતીર્થનું સ્તવન છે (વીશ ચોકની દેશી. ) હે સાહેબજીનેક નજર કરી નાથ સેવકને તારો હે સાહેબજી મહેર કરી પૂજાનું ફળ મુને આલે છે. પ્રભુ તુજ મૂરતિ મેહનેવેલી, પૂજે સુર અસરા અલબેલી, વર ઘનસાર કેસરશું ભેળી તે સાહેબજી ૧ સિદ્ધાચળ તીર્થ ભવિ સેવે, ચેટ ક્ષેત્રે તીરથ નહીં એવો, એમ બેલે દેવાધિદેવ છે સાહેબજી | ૨ ગિરનારે જઈએ નેમ પાસે, ઈહાં ભવિજન સિદ્ધિ જાશે, જસ ધ્યાને પાતકડાં Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ નાસે ! હે સાહેબજી ૫ ૩ ૫ આમ્રુગઢ આદિ જિનરાયા, નેમનાથ શિવાદેવી જાયા, જસ ચેાસઠ ઈંદ્રે ગુણ ગાયા ! હું સાહેમજ ૫ ૪ ૫ વળી સમેતશિખરે જઘન ઇશ, ગયા મેશ્ને જિનરાજ વીશ, ધ્યેય ધ્યાવેા ભવિજન નિશદિન ! હે સામજી !! ૫ ! અષ્ટાપદે સકળ કર્મ ટાળી, પ્રભુ વરીયા શિવવધૂ લટકાળી, આદીશ્વર પૂજતાં દીવાળી ॥ હું સાહેબજી ॥ ૬ ॥ એ તીર્થ પ્રણમા મનરગે, વળી પૂજો પ્રભુને નવ અંગે, કહે ધર્મચદ્ર અતિ ઉમંગે ॥ હે સાહેબજી ૫ છ k ૫ શ્રી તી સાળાનું સ્તવન ૫ શત્રુંજય ઋષભ સમેાસયો, ભલા ગુણ ભર્યા રે ! સિદ્ધા સાધુ અનંતા તીરથ તે નમું રે! ત્રણ કલ્યાણક તિહાં થયાં, મુગતે ગયા રે નેમીશ્વર ગિરનાર ! તીરથ॰ ॥ ૧ ॥ અષ્ટાપદ એક દેહરા, ગિરિ સેહરા રે ! ભરતે ભરાભ્યાં ભિંખ ॥ તીરથ॰ ! આબુ ચૌમુખ અતિ ભલે, ત્રિભુવન તિલેા રે ! વિમલવસહિ વસ્તુપાલ । તીરથ॰ ॥ ૨ ॥ સમેતશિખર સાહામણેા, રળિયામણા રે ! સિદ્ધા તીર્થંકર વીશ તીરથ॰ !! નયરી . ચંપા નિરખીએ, હૈયે હરખીએ રે ! સિદ્ધા શ્રી વાસુપૂજ્ય ! તીરથ૦ ૫ ૩ ૫ પૂરવ દિશે પાવાપુરી, ઋધે ભરી રે ! મુક્તિ ગયા મહાવીર ! તીર્થ૦ જેસલમેર જુહારીએ, દુ:ખ વારીએ રે ! અરિહંત મિઞ અનેક ! તીરથ॰ ॥ ૪ ॥ વિકાનેરજ વઢ્ઢીએ, ચિર નંદીએ રે ! અરિહંત દેરાં આઠ ! તીરથ ॥ સેારિસરા સ ંખેસરા, પચાસરા રૈા લાધી થ ભણપાસ ! તીરથ૦ ૫ ૫ 'તરીકે અજાવરા, અમીઝરા રે !! જીરાવલા જગનાથ ! તીરથ॰ !! ત્રૈલેાક્ય દીપક દેહરા, જાત્રા કરી રે ! રાણપુરે સિહેસ ! તીરથ૰ ॥ ૬ ॥ શ્રી નાડુલાઈ જાદવા, ગાડી તવેા રે ૫ શ્રી વરકાણા પાસ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ તીરથ૦ નંદીશ્વરનાં દેહરાં, બાવન ભલાં રેચક કુંડલે ચાર ચાર તીરથ છે ૭ શાશ્વતી અશાશ્વતી, પ્રતિમા છતી રે માં સ્વર્ગ મૃત્યુ પાતાલ છે તીરથ તીરથ જાત્રા ફળ તિહાં, હેજે મુજ ઈહાં રે છે સમયસુંદર કહે એમ, તીરથ તે નમું રે છે ૮ છે - શ્રી શેત્રુંજાનું સ્તવન છે (વહાલા વેગે આ રે–એ રાગ.) સિદ્ધાચળ ગાવું રે, મોતીડે વધાવું રે દાદા સુણે વિનતિ હજી પ્રભુ મારાં ભાભવનાં દુ:ખ વાર છે દાદા સુણે છે સાખી. પ્રથમ પતિ પૃથ્વી તણું, પેલા જિર્ણદ મુણદા ગદ્ર શ્રી આદીશ્વરૂ, મરૂદેવી માતા નંદા હું તો ગિરિવરના ગુણ ગાઉં રે દાદા સુણે ર છે જે પ્રીત પાળો પૂર્વની, સન્મુખ ભાળે આપણે પાપી અધમ ઉદ્ધ, પ્રતિપાળની એ છાપો દયાનિધિ દિલમાં હું લાવું રે દાદા સુણો છે ૩ કુર્કટ મટી રાજા થયે, જે સૂરજકુંડે ચંદો ભગિનભેગી ઉદ્ધર્યો, જે ચંદ્રશેખર નરિંદ છે હું તો માહથી જંગ મચાવું રે દાદા સુણે છે ૪ છે એ ઠામ સિદ્ધ અનંતને, છે શાશ્વતો ગિરિરાજ સિદ્ધિ વય પાંડવ પ્રમુખ, એ મુક્તિ મંદિર પાજ છે પ્રભુ તારું ધ્યાન લગાવું રે દાદા સુણાવે છે પ તારે પ્રભુ જે મુજને, તો ગણું જગદાધાર છે નથી બજાને કાંય ખોટ, તરી તારીયાં નર નાર છે રૂડી તારી આંગળીઓ ચાવું રે દાદા સુણાવ છે ૬ ત્રિભુવન વિષે નહીં તીર્થ, બીજું કહે વીર જિર્ણદ છે ગિરિરાજના ગુણગાન ગાયે, સેવક સાંકળચંદ છે હું તે આવાગમન પાવું રે દાદા સુણો છે ૭ છે Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ છે શ્રી ગિરનારજીનું સ્તવન છે (ગરબાની દેશી.) જઈને રહેજો મારા વાલાજી રે, શ્રી ગિરનારને ગેખ છે જઈને એ અમે પણ તિહાં આવશું છે મારા છે જ્યારે પામીશું જોખ છે જઈ ને ૧ જાન લઈ જુનાગઢે છે મારા છે આવ્યા તેરણ આપ છે જઈ પશુ પંખી પાછા વળ્યા છે મારા છે જાતાં ન દીધે જવાબ છે જઈ ને ર છે સુંદર આપણ સારિખા છે મારાજેમાં નહીં મળે જેડ જઈ છે બોલ્યા અણુબોલ્યા. કરે છે મારા છે એ વાતે તમને ખોડ છે જઈ . ૩. હે રાગી તું વૈરાગીઓ છે મારા જગમાં જાણે સહુ કઈ છે જઈને રાગી તે લાગી રહે છે મારા છે વૈરાગી રાગી ન હોય છે જઈ જ છે વર બીજો હું નવિ વરૂં છે મારા સઘળા મેલી સવાદ છે જઈ મેહનીયાને જઈ મળી છે મારા મોટા સાથે સ્પે વાદ છે જઈ . છે પા ગઢ તે એકગિરનાર છે. મારા નર તો છે એક શ્રી નેમ છે જઈ છે રમણું એક રાજીમતી છે. મારા છે પૂરો પાડ્યો જેણે પ્રેમ એ જઈ છે ૬ વાચક ઉદયની વંદના | મારા છે માની લેજો મહારાજ ! જઈટ છે નેમ રાજુલ મુક્ત મલ્યાં છે મારા છે સાયો આતમ કાજ રે જઈને રહેજો મારા વાલાજી રે ૭ | શ્રી અષ્ટાપદજીનું સ્તવન છે (કુંવર ગભારો નજરે દેખતા––એ દેશી.) ચઉ આઠ દસ દય વંદીએજી, વર્તમાન જગદીશરે અષ્ટાપદ ગિરિ ઉપરેજી, નમતાં વાધે જગશ રે ભરત ભરતપતિ જિનમુખેજી, ઉચ્ચરીયાં વ્રત બાર રે છે દર્શનશુદ્ધિને કારણેજી, વીશ Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પ્રભુને વિહાર રે ચઉટ ૧ ઉંચપણે કેસ તિગળ કહ્યું છે, જન એક વિસ્તારા નિજ નિજ માન પ્રમાણ ભરાવીયજી, બિંબ સ્વ પર ઉપગાર રે . ચઉ૦ મે ૨ અજિતાદિક ચઉ દાહિણેજી, પશ્ચિમે પડિમા આઠ રે છેઅનંત આદે દશ ઉત્તરેજી, પૂરવે રિખભ વીર પાઠ રે ચઉ૦ ૧ ૩ રિખભ અજિત પૂર્વે રહ્યા છે, એ પણ આગમપાઠ રે એ આત્મશક્ત કરે જાતરાજી, તે ભવિ મુક્તિ વરે હણું આઠ રે ચઉ૦ ૪ દેખો અચંબ શ્રી સિદ્ધાચળેછે, હુઆ અસંખ્ય ઉદ્ધાર રે આજ દિને પણ એણે ગિરિજી, ઝગમગ ચિત્ય ઉદાર રે ચઉટ છે ૫ ને રહેશે ઉત્સર્પિણ લગેજી, દેવમહિમા ગુણ દાખી રે ! સિંહ નિષદ્યાદિક થિરપણેજી, વસુદેવ હિંડની શાખ રે છે ચઉ૦ ૫ ૬ કેવળી જિનમુખ મેં સુર્યું છે, એણે વિધે પાઠ પઠાય રે . શ્રી શુભવીર વચન રસેજી, ગયા રિખવ શિવ ઠાય રે ! ચઉ૦ છે ૭ છે શ્રી તારંગાજીનું સ્તવન છે તુંગ તારંગ ગિરિ શોભતે રેલાલ, રાજે અજિત જિદ રે સેભાગી દર્શન કરતાં દુઃખ ટલે રે લાલ, હોયે પરમાનંદ રે છે ભાગી . તુંગવે છે ૧અજિત જિર્ણોદ જુહારીને રેલાલ, કીજે સફલ અવતાર રે ભાગી છે મહિમા જસ ગાજે સદા રે લોલ, ઉતારે ભવપાર રે ભાગી તુંગ ૨ કેટિશિલા જસ ઉપરે રે લાલ, સિદ્ધશિલાની જેમ રે ભાગી શોભે નયણે નીહાલતાં રે લાલ, મેદ ધરે મન જેમ રે સભાગી છે તુંગવે છે ૩ અવલંબન લેતાં મુદા રે લાલ, મેહ પરાજય થાય રે ભાગી છે તારે તે તીરથ ગણે રે લાલ, ભવ્ય જનોને સહાય રે સોભાગી છે Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ તુંગવે છે ૪ મે નિરખી હરખે સહુ જને રે લાલ, સેવે સુર નર સંત રે સેભાગી રત્નત્રયી પ્રગટે ખરી રે લાલ, આ ભવનિધિ અંત રે ભાગી ! તુંગ ૫ શ્રી આબુજીનું સ્તવન છે (કેઇલ પર્વત ધુંધલે રે એ–દેશી.) આબુ અચળ રળિઆમણો રે લોલ, દેલવાડે મહાર છે સુખકારી રે વાદલીએ જેસર ધર્યું રે લોલ, દેવલ દીપે ચાર બલીહારી રે | ભાવ ધરીને ભેટીએ રે લોલ એ આવે છે બાર બાદશાહ વશ કરી રે લોલ, વિમલ મંત્રીશ્વર સાર સુખ છે તેણે પ્રાસાદ નિપાઈઓ રે લોલ, રિખવ જગદાધાર છે બ૦ છે આ છે ૧. તેહ ચૈત્યમાં જિનવરૂ રે લોલ, આઠ ને છેતેર છે સુ છે જેહ દીઠે પ્રભુ સાંભરે રે લેલ, મેહ કર્યો છણે જેર છે બ૦ છે આ છે ૨ દ્રવ્ય ભરી ધરતી ભલી રે લેલ, લીધે દેવકકાજ છે ચૈત્ય તિહાં મંડાવીઉં રે લોલ, લેવા શિવપુર રાજ છે બ૦ છે આ છે 3 પંદર કારીગરે રે લેલ, દીવીધરા પ્રત્યેક સુ છે તેમ મરદનકારક વલી રે લેલ, વસ્તુપાલ એ વિવેક બટ છે આ એ જ છે કરણે વરણી તિહાં કરી રે લેલ, દીઠાં બને તે વાત ને સુ છે પણ નવિ જાયે મુખે કહી રે લોલ, સુરગુરૂ સમ વિખ્યાત છે બ૦ છે આવે છે પ ત્રણ વરસે નીપજે રે લોલ, તે પ્રાસાદ ઉત્તમ છે સુ છે બાર કેડી ત્રેપન લક્ષને રે લોલ, ખરચા દ્રવ્ય ઉછરંગ છે બ૦ માં આવે છે દેરાણી જેઠાણીના ગોખલા રે લોલ, દેખતાં હરખ તે થાય છે સુ છે લાખ અઢાર ખરચીઆ રે લોલ, ધન્ય ધન્ય એહની માય છે બ૦ છે આવા ૭પ મૂળનાયક નમીસરી રે લોલ, જન્મ થકી બ્રહ્મચાર માસુ Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ નિજ સત્તા રમણી થયા રે લાલ, ગુણ અનત આધાર ! અ૦ ૫ ૦ ૫ ૮ ॥ ચારસે ને અડસઠ ભલાં રે લાલ, જિનવરત્રિંત્ર વિશાલ ।। સુ॰ ! આજ ભલે મે ભેટીયા રે લાલ, પાપ ગયાં પાતાળ ! મ॰ L આ॰ । ૯ । રિખભ ધાતુમયી દેહરે રે લાલ, એકસેા પીસ્તાનીશ ત્રિંબા સુ॰ ॥ ચામુખ ચૈત્ય જીહારીએ રે લાલ, મરૂધરમાં જેમ અઞા મા આ॰ ॥ ૧૦૫ બાણુ કાઉસ્સગીઆ તેહમાં રે લાલ, અગન્યાશી જિનરાય ॥ સુ॰ II અચલગઢ બહુ જિનવરા રે લાલ, વર્દુ તેહના પાય ! ખ૦ ૫ આ૦ ॥૧૧॥ ધાતુમયી પરમેસરૂ રે લાલ, અદ્ભુત જાસ સ્વરૂપ ॥ સુ॰ ।। ચઉમુખ જિન વઢતાં રે લેાલ, થાયે નિજ ગુણ ભૂપ ॥મના આ૦।। ૧૨ । અઢારસે ને અઢારમાં રે લાલ, ચઇતર વદિ ત્રીજ દિન ૫ સુ॰ ।। પાલણપુરના સધશુ રે લાલ, પ્રણમી થયા ધન્ય ધન્ય અ॰ ના આ॰ા ૫૧૩ા તેમ શાંતિ જગદીસરૂ રે લાલ, જાત્રા કરી અદ્ભુત ાસુના જે દેખી જિન સાંભરે રે લાલ, સેવ કરે પુરડુત ! મ૦ ના આ૦ ૫૧૪ા ઇમ જાણી આબુ તણી રે લાલ, જાત્રા કરશે જેહ ાસુના જિન ઉત્તમ પદ પામશે રે લાલ, પદ્મવિજય કહું તેડુ ! મ॰ ! આ૦ ૫૧પા ।। શ્રી રાણકપુરનું સ્તવન શ્રી રાણકપુર રળીઆમણું રે લાલ ૫ શ્રી આદીસર દેવ ! મન મેલું રે ! ઉત્ત ંગ તારણુ દેહરૂ રે લાલ, નિરખીજે નિત્યમેવામનના શ્રી॰ ॥૧॥ ચવીશ મંડપ ચિહું દિશે રેલાલ, ચઉમુખ પ્રતિમા ચાર ગામના ત્રિભુવન દીપક દેહરૂ રે લાલ, સમેવડ નહીં સ ંસાર । મન॰ શ્રીનારા દેહરી ચારાશી દીપતી રે લાલ, માંડ્યો અષ્ટાપદ મેર ામનના ભલે જીહાયા ભોંયરાં રે લાલ, સુતાં ઉડી સવેરામનના શ્રી॰ ાા દેશ Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ જાણીતું દેહરૂં રેલાલ, મેટે દેશ મેવાડ મનવા લખ નવાણું લગાવિયારે લાલ, ધન ધરણે પોરવાડમના શ્રી ખરતરગચ્છહી ખાતશું રે લાલ, નિરખતાં સુખ થાય પમના પાંચ પ્રાસાદ બીજા વળી રે લાલ, જેતાં પાતક જાય ામના શ્રી પરા આજ કૃતારથ હું થયો રે લાલ, આજ થયે આણંદ છે મન છે યાત્રા કરી જિનવર તણું રે લાલ, દૂર ગયું દુ:ખ દંદ મનપા શ્રીકેદા સંવત્સ લ ને છેતરે રે લોલ, માગશિર માસ મઝાર | મન | રાણકપુર યાત્રા કરી રે લાલ, સમયસુંદર સુખકારામના શ્રી શા શ્રી કેશરીયાજીનું સ્તવન કેશરીયાસું લાગ્યું મારું ધ્યાન રે, બીજું મુને કાંઇન ગમે રાકેલા નાભિ ભૂપ મરૂદેવીકે નંદન, તુમ પર જીયા ખુરબાન રે બીજું કેશ૦ વા ધનુષ પાંચસેં માન મનેહર, કાયા કંચનવાન બીજું કેશ૦ મે ૨ જુગલા રે ધર્મ નિવારણ સાહિબ, રાજેશ્વર રાજાન રે છે. બીજું એ કેશ૦ ૩ ૪ષભદાસકી આશા પૂરજે, સેવક અપના જાન રે બીજું ના કેશ ૪ છે શ્રી શિખરજીનું સ્તવન છે ચાલે ચાલ શિખર ગિરિ જઈએ રે ચા ના વીશ જિર્ણદ મુગતે ગયા છેચાલો છે એ આંકણી પાલગંજમેં સફલ બોલાઈ મધુબનમેં જઈ રહીયે રે વી. છે ૧ આઠ મંદિર હૈ વેતાંબરકા, તીન દિગમ્બરી લહીયે રે વી. સીતા નાલે નિર્મલ થઈને, કેશર વાલા ગ્રહીયે રેવી. . ૨ વિષમ પાડાડકી કુંજ ગલનમેં, શીતલતા બહુ લહીયે રે | વી. પશ્ચિમ આઠ પૂરવ દિશિ Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ બારે, વિશ ટુંક, જિન પદ લહીયે રે. વી ના ૩ શામલીયા પારસકે મંદિર, બિચ શિખર પર સહીયે રે | વી. વીશ ટુંકે જિનપૂજન કરકે, નરભવ લાહો લહીયે રે વી. ૪ ઓગ શર્સે ઈગ્યારા મહા વદિ એકાદશી વિધુ કહીયે રે વી. સંઘ સહિત યાત્રા ભઈ સફલી, વિનય નમત ગુણ ગહીયે રે વી છે ૫ છે છે શ્રી રાજગૃહી સ્તવન છે ( શિખરજીની યાત્રા કર્યું ન કરે—એ દેશી.) આજ આનંદ ધરી, સખી મેરી આજ આનંદ ધરી છે એ આંકણી એ રાજગૃહીમેં પાંચ મંદિરકા, દર્શન પૂજા કરી ગેબર ગામમેં એક મંદિર હૈ, મૈતમ જનમ પુરી છે સખી ૧ વિપુલાચળ રતનગિરિ દુજે, ત્રીજો ઉદયગિરિ સેન ગિરિ વૈભાર પંચેપરિ, મંદિર સાલ વરી છે સખી ૨ છે મંદિર મુદ્રા ચરન પુરાતન, વંદું ભાવ ધરી છે બહુ મુનિ મુગતિપદ પાયે, ધન્ય ધન્ય એહ ગિરિ સખી છે ૩ છે ઉષ્ણનિ જલકા બહુ થાનક, કુંડકી - ચના કરી છે કેવલી પ્રભુકા જ્ઞાન બિના નર, તીરથ પદ પકરી છે સખી ને ૪ તીરથ ભૂમિ પદ ફરશનસેં, નરભવ સફલ કરી છે કેધાદિક સબ દૂર નિવારે, સમતા વિનય ધરી છે. સખી. છે ૫ છે છે શ્રી બનારસનું સ્તવન છે પારસ પ્રભુકાં ચાર કલ્યાણક, બનારસમેં લહીયે રે પારસ છે ભિલુપુરમેં દે મંદિર હૈ, ઈ પુરાતન કહીએ રે પારસ છે ૧છે રામઘાટ પર કુશલાજીકે, મંદિર બંદન જઈએ રે Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ઔર બહુ મ ંદિર હૈ સુંદર, તારીફ કહા મુખ કહીએ રે ! પારસ॰ ॥ ૨ ॥ મદનીઘાટ પર એક મંદિર હૈ, શ્રીસુપાર્શ્વ જીણુ ગહીએ રે ! ચાર કલ્યાણક હૈ પ્રભુજીકા, ગંગા હિરાં લહીએ રે ! પારસ૦ ૫ ૩ ૫ કેશ સાત પર ચદ્રપુરી હૈ, ચંદા પ્રભુ પદ પહીએ રે ! કલ્યાણક ચારો ઉનડુંકા, યાત્રા કરનકું જઇએ રે ! પારસ॰ ॥ ૪ ॥ કાશ તીન પર સિ ંહપુરી હૈ, શ્રી શ્રેયાંસ પ્રભુ કહીએ રે ! ચ્યવન જનમ દીક્ષા કેવલકી, રચના બહુવિધ લહીએ રે ! પારસ॰ ॥ ૫ ॥ ચારોં જિનકા સાલ કલ્યાણુક, દને ચિત્ત ઠરાઈએ રે ! જનમ સફળ ભચેા યાત્રા કરનસે, વિનય નમત સુખ પઇયે રે! પારસ॰ ॥ ૬॥ ॥ શ્રી પાવાપુરીનું સ્તવન ! પાવાપુરીમે વીર જિનેશ્વર, મુક્તે ગયે વો વિચરના ! પાવા॰ !! એ આંકણી ! જલ મંદિરને ચરન પુરાતન, સમવસરણુ રચના દિલ ઠરના ! પાવા॰ ॥ ૧ ॥ જલકી લહેર કમલ શીતલતા, નાગ ફીરત ઉનસે નહીં ડરના ! પાવા॰ ૨૫ મદિર ઔર ખગીચામે હૈ, પ્રભુ મુદ્રા દર્શન ભવ તરના ! જમણી બાજી સન્મુખ વેદી પર, પ્રભુ પદકા નિત્ય પૂજન કરના ! પાવા૦ ૫ ૩ ૫ દેવિદ્ધગણિ ક્ષમાશ્રમણકી, મૂત્તિ ગણુધરજીકા ચરના ! દાદાજી થલિભદ્ર . સુનિકા, મંદિર ચિહું દિશિ પાતક હરના ૫ પાવા॰ ૫ ૪ ૫ ધર્મશાલાકી રચના સુંદર, દેખતહી દિલ આનંદ, કરના ! કલ્યાણક ભૂમિ ફૅશનથે, દર્શન પૂજન શિવસુખ વરના પાવા॰ ૫ ૫ ૫ ઓગણીશ એકાદશ વિદ, ફાગુન પંચમીકે દિન દર્શન કરના ॥ યાત્રા સલ ભઇ સખહુ કી, વિનય નમત પ્રભુકે નિત્ય ચરના ! પાવા॰ ॥ ૬ ॥ " Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ . ૧૨૮ || શ્રી સંખેશ્વર પાશ્વનાથનું સ્તવન છે મંગળકારી શ્રી સંખેશ્વર પાર્શ્વનાથ જગ જયવંતા, વિઘનિવારક ભવનિધિતારક જય જય શિવકર ભગવંતા છે મંગ, ૧ છે જાદવકુલની જરા નિવારી નવણ નીરથી સુખકંદા, મંત્ર મહા નવકાર સુણાવી કર્યો ધરણપતિ મુખચંદા છે મંગમે ૨ ધ્યાઈએ નિશદિન નિર્મલ તુમ નામ શાંતિ સુખ દેનારા, હાથ જોડી સંગાથ નાથજી વિનવીએ દુ:ખ દલનારા મંગ) ૩ ચરણ શરણ ભય મરણ નિહંતા કરણ કોડ કલ્યાણ તણું ભવ્ય નાથ મમ હાથ રહીને કરે દાસ અરદાસ ભણું મંગo | ૪ | અમૃત સમ અમ પર તમ - છાયા ભવ ભવ હજે સુખકારી, રત્ન રમણતા કરતા એક દિન શિવ લક્ષમી છે વરનારી મંગ છે ૫ છે છે શ્રી ભોયણ તીર્થનું સ્તવન છે (રાગ બનજારે) પ્રભુ મલ્લિનાથ સુખકારી, સમરું દિલ હર્ષ વધારી | શ્રી યણું તીર્થ બિરાજે, સહુ વિશ્વ વિદારણ કાજે છે પ્રગટ્યા મહિમા અવતારી છે પ્રભુ મલ્ફિ છે ૧ મે સહુ અંગ ઉમંગ ધરીને, કરે યાત્રા મેહ હરીને, જય જય સુમંગલકારી છે પ્રભુ મલ્લિ૦ મે ૨ મનમોહન મૂરત તારી, દેખી હરખે દિલ ભારી, દિલથી નહીં દૂર થનારી છે પ્રભુ મદ્વિ છે ૩ મે તુમ નામ સદા હું ધ્યાવું, શિવ સંપદ અક્ષય પાવું, પ્રભુ અરજ સુણે આ મારી છે પ્રભુ મદ્વિવ છે ૪ જગતારક નામ ધરા, મેહરાયને આપ ડરાવે, કરૂં વંદન વાર હજારી છે. પ્રભુ મલ્લિ છે ૫ છે મમ મન મંદિરમાં વસજે, પ્રભુ મુજથી દૂર ન ખસજો, આપ રત્રયી જયકારી પ્રભુ મદ્વિત્ર છે૬ Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ છે અથ શ્રી વૃદ્ધચૈત્યવંદન પ્રારંભ છે ઢાળ પહેલી કેવલનાણી શ્રીનિરવાણું, સાગર મહાસ વિમલ તે જાણી . સર્વાનુભૂતિ શ્રીધર ગુણખાણી, દત્ત દામોદર વંદું પ્રાણી છે૧ સુતે જ સ્વામી મુનિસુવ્રત જાણું, સુમતિને શિવગતિ પંચમનાણી અને સ્તાંગનેમીસર અનિલ તે જાણું, યશધરસે મન માંહિ આણ પારો કૃતારથ જપતાં નવિ હાય હાણ, ધમીસર પામ્યા શિવપુર રાણી શુદ્ધ મતિ શિવકર સ્પંદન ઠાણી, સંપ્રતિના ગુણ ગાયે ઇંદ્રાણું છે ૩ વાચક મૂલા કહે ઉગતે ભાણી, સ્તવન ભણે જિમ થાઓ નાણી એ ચાવીશી નિત્ય નિત્ય ગાણી, મુક્તિ તણું સુખ જિમ યે તાણી રે ૪ છે ઢાળ બીજી આદિ અજિતજ રે, સંસવ અભિનંદન ભણું શ્રી સુમતિજ રે, પદ્મપ્રભુજીના ગુણ થયું. શ્રી સુપારસ રે, ચંદ્રપ્રભ જગ જાણીએ સુવિધિ શીતલ રે, શ્રેયાંસ હરખે વખાણુએ છે ૧ કે ત્રુટક છેવખા એ શ્રી વાસુપૂજ્ય, વિમલ અનંત ધર્મ શાંતિ એ છે કુંથુ અર મલ્લિ મુનિસુવ્રત, નમિ નેમ ધ્યાઉ ચિત્ત એ છે શૂર ધીર પાર્શ્વ વીર, વર્તમાને જિનવરા છે કર જોડી વાચક ભણે મૂલા, સ્વામી સેવક સુખકરા છે ૨ છે ઢાળ ત્રીજી પદ્મનાભ સૂરદેવ, સુપાર્શ્વ સ્વયંપ્રભ હોઈ સર્વાનુભૂતિ દેવસુત, ઉદય પેઢાલજ જોઈ છે ૧. પિટિલ સત્કીર્તિ, મુનિસુવ્રત અમમ નિકષાય છે નિપુલાયક નિર્મમ, ચિત્રગુપ્ત વંદું પાય ર છે Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સમાધિ સુસંવર, યશોધર વિજય મલ્લિ દેવ છે અનંતવીરજ ભદ્રકૃત, તેહની કીજે સેવ 3 અનાગત જિનવર, હશે તેહનાં નામો ભણે વાચક મૂલા, તેહને કરૂં પ્રણામ. ૪ ઢાળ ચેથી મહાવિદેહ પંચ મઝાર, પ્રત્યેકે જિન ચાર છે સીમંધર જુગમંધર, બાહુ સુબાહુ અસુખકાર છે ૧. સુજાત સ્વયંપ્રભ સ્વામી, રાષભાનન લેહુ નામી છે અનંતવીરજ દેવ, સૂર પ્રભુ કરૂં આ સેવ છે ૨ . વિશાળ વજધર સાહ, ચંદ્રાનન ચંદ્રબાહુ ભુજંગ ઈશ્વર ગાઉં, નેમિ પ્રભુ ચિત્ત એ લાઉં રે ૩. વીરસેન મહાભદ્ર વંદું, દેવજસા દીઠે આનંદું છે અજિતવીરિય વંદન, શાશ્વતા ઋષભ ચંદ્રાનન છે ૪ વદ્ધમાન વારિષણ ઈશ, એ હવા જિન ચેવિશ છે એવા છનું એ જિનવર, વાચક મૂલા કહે સુખકર છે ૫ છે ઢાળ પાંચમી હવે પાયાલે લોક મજ્જ, જિહાં અસુરકુમાર છે લાખ ચોસઠ જિનભુવન છે, તિહાં કરૂં જુહાર છે ૧ મે નાગકુમાર માંહિ કહ્યાં, તિહાં લાખ ચોરાશી છે એતાં જિનહર તિહાં નમું, થાઉં સમકિતવાસી ૨ સેવનકુમાર મજજ લાખ, બહુ તેર પ્રાસાદ છે છનું લાખ વાયુ મજ, સુણીએ સુરનાદ ૩ દીપકુમાર દિશાકુમાર, વળી ઉદધિકુમાર વિદ્યુત્ સ્વનિતકુમાર અને, વળી અગ્નિકુમાર ૪ | એ છએ સ્થાનક જાણીએ, પ્રત્યેકે જિનહર છે છતું તેર છડુંતેર લાખ તિહાં, ભવિયણ જિન સુખકર છે પો એકારે સવિ મલી, બહું તેર તિહાં લાખ છે સાઠ કડી જિનપુર નમું, શ્રી જિનવર ભાખ છે ૬ લાખ સાઠ નેવ્યાશી કેડી, અને તેરસેં કેડી છે જિનપડિમા Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ શ્રી જિન તણી, વંદું બે કરજેડી છા અસંખ્યા યંતર જોઈપી, અને સંખ્યાં જિનહરા અસંખ્ય પડિમા જિન તણું, નમીએ નહીં દુર્ગતિ ડર છે ૮ વાચક મૂલા કહે દેવ, દીઓ સુમતિ સદા મુજ જિનવચને હું લીન થઈ, ગાઉં જિનજી તુજ ૯ ઢાળ છઠ્ઠી છે સેહમ ઇશાન સનકુમાર એ, માહિંદ ખંભ રે લતક સાર એ છે ત્રુટક છે સાર શુક્ર અને સહસારહ, આનત પ્રાણુત આરણ અને ચુત નવરૈવેયક ત્રિક તિહાં, પંચ અનુત્તર તારણા અનુક્રમે પ્રાસાદ કહીએ, લાખ સહસ શત સંખ્યા છે બત્રીશ અઠ્ઠાવીશ બારહ, અઠ્ઠ ચઉ લખ અખયા ૧છે ચાલ છે પન્નાસ ચાલીસ છ સહસ જિનહરા, દે દે દેઢજ દોઢજ સતવરા | ગુટક છે વરા સત્તવર ઈન્કારત્તર, સત્યેતર સે જાણુએ છે એક ઉપર પંચ અનુત્તર, અનુક્રમે વખાણુએ છે સેવે મળી જિનહર જિનહર, લાખ રાશી સાખ એ છે સહસ સત્તાણું આગલાં, તિહાં વીશ ને ત્રણ લાખ એ છે ૨ ચાલ છે એકસો કેડી રે, બાવન કેડી એ લાખ ચોરાણું રે, સંખ્યા જેડીએ ગુટકા જેડીએ ચોસઠ સહસ એકસે, ચાલીશે તિહાં આગલી છે જિનપ્રાસાદ એક અસિઅ લેખે, વંદું પ્રતિમા ઉજલી ચૈત્ય સંખ્યા ઊર્ધ્વ લોકે, વીર વચન વિખ્યાત એ છે વાચક મૂલા કહે ભણજે, સ્તવન એ પરભાત એ છે ૩ છે - ઢાળી સાતમી છે વયગિરિ સિતિર શય જિનહર, વૃષધરનાં તિહાં ત્રીશજી કુરકુમનાં દશ જિનહર બેલ્યા, ગજદંતે તિહાં વિશજી ૧ અસિઅ તે જિનહર કુરૂદુમ પરિધે, અસિઅ વખારે જાણુંજી મેરૂ Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ તણું પંચાશી જિનહર, ઈબુકારેચાર વખાણુંજી ૨ . માનુષેત્તર પર્વત તિહાં ચારજ, નંદીસરનાં વિશજી કુંડલ રૂચક તિહાં ચાર ચાર જિનહર, કષભાદિક તિહાં ઈશજી ૩.પંચ સયા ઈગ્યારે અધિકાં, જિનહર તી છે લેકેજી પડિમા એકસઠ સહસ ચારસેં, બેલી સઘળે થેકેજી ૪ અધે ઊર્ધ્વ ને તી છે કે, સવે મળી કેડી આઠેજી ૫ લાખ છપ્પન ને સહસ સત્તાણું, પણસય ચેત્રીશ પાડેજી ૫ છે જિનપડિમા પન્નરર્સે કેડી, બેંતાળીશ વળી કેડીઝ લાખ પંચાવન સહસ પણવીશ, પણ ચાળીશ જેડીજી છે ૬ છે એમાં સ્તવન ભણે જે ભાવે, પ્રહ ઉગમતે સૂરેજી ૫ વાચક મૂલા કહે ગુણ ગાતાં, દુર્ગતિ નાસે રેજી ૭ છે | ઢાળ આઠમી અઠ્ઠાવય સમેતશિખરગિરિમા સાજનજીઆરેવતગિરિસિત્તેજ છે ગજપદ ધમ્મ ચક્ક કર્યું સાથે વૈભારગિરિ ઉલ્લંગ ૧ - વતે કુંજરાવતે છે સાથે તિહું અણગિરિ ગ્વાલેરો કાશી અવંતી જાણુએ છે સાથે નાગોર જેસલમેર છે ૨ રિપુર હથ્થિણુઉરે પસાથે અવલઇરાવણ પાસ પરેજી પુરે ભૂઅડ ભલે સાવ ફળધિ પૂરે આશરે ૩ વિકાનેર ને મેડમે છે સાવ સીરહી આબુશૃંગા રાણકપુરને સાદડી છે સાથે વરકાણે મનરંગજા ભિન્નમાળ ને કેટડે પાસાના બાહડમેર મેઝાર છે રાયધણપુર રળિયામણું સામે શાંતિનાથ દદ્ધ જુહાર પા સાચર જાલર રોડદ્ર સાથે ગેડીપુર વર પાસ પાટણ અમદાવાદ વળી સાગા સંખેસર દીજે ભાસ પેદા અમીઝરે નવપલ્લવે છે સાવ નવખંડ થલાદ્દે ઠામ તારંગે બુરહાનપુરે છે સા ૦ છે વંદુ માણક શામ છે છો ખંભાયત ને તારાપુર Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ સા ૦ છે માતર ને ગંધાર છે લાડણ ચિંતામણિ વરૂ છે સા ૦ સુરત ડઈ જુહાર : ૮ છે દેવક પાટણ દેવગિરિ રે સા ૦ ૫ નવેનગર વંદી જેય છે દીવાદિક સવિ બંદરે છે સાથે અંતરિક સિરિપુર હૈયા ૯ છે વડનગર ને ડુંગરપુરે સા ૦ | ઈડર માળવા દેશો કલ્યાણક જિહાં જિન તણું છે સા ૦ મન સૂધે પ્રણમેશ છે ૧૦ છે ગામ નગર પુર પાટણે છે સા ૦ જિનમૂરતિ જિહાં હોય છે વાચક મૂલા કહે મુઝ સા ૦ છે વંદતાં શિવસુખ હોય છે ૧૧ છે કળશ છે છનું એજિનવર છનુંએ જિનવર છે અધે ઊર્ધ્વ ને લેક તી છે જાણું એ છે સાસય અસાસય જિનપડિમા, તે સેવે વખાણું એ . ગચ્છ વિધિપક્ષ પૂજ્ય પરગટ છે શ્રી ધર્મમૂર્તિ સૂરીંદુ એ છે વાચક મૂલા કહે ભણતાં, દ્ધિ વૃદ્ધિ આણંદુ એ ૧૨ છે ઈતિ વૃદ્ધચેત્યવંદન સંપૂર્ણમ્ શ્રી કચ્છ કેવળનાણી ! મંગલાચરણ છે છે દેહરો છે અરજ કરૂં આનંદથી, જય જય જગ કર્તા, “લખમ” વિનંતિ આ સમે, ઉર ધારે સુખકાર. છે ગીતિ છે શ્રી મલ્લિ જિનવરને, પાયે લાગી પ્રગટ કરું કવિતા કરૂણા મુજ પર કરે, જેથી પ્રસરે કાચ તણું રવિતા. Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ છે કચ્છ દેશે આવેલ જૈન ચૈત્યેની કેવળનાણું દક્ષિણ ભારતે કુંકણુ દેશે સાજીના મુંબઈ બંદર કહે વાય છે જિનમંદિર જિહાં ઘણું છે સાજીના ને વંદુ વારંવાર કચ્છ દેશે શોભતા રે સાજનજીઆ છે સુથરીઅ કીધે વાસ છે આશા સહુની પૂરે છે સાજનજી છે ગરતકલ્લેડ જિન પાસ રા સાહેર કે ઠારે વરાડીઓ છે સાજનજી અને સાંધાણ શાંતિ જુહાર છે સાંધવ પરજાઉ વારોપદ્ધર | સાજનજી અને વાંકુઆ અજિત જુહાર ૩ અરખાણુ રાપર સિધડી છે સાજનજી રાણપુર લાલા જીહાર જસાપર જ બંદર છે સાજનજીઅ છે વંદું વીર જિણુંદ છે ૪ વડસર ગુજાપુર બાંઢીઓ ને સાજીનજીઆ તેરા નલીઆ મુજાર છે ચંદ્રપ્રભુ અતિ દીપતા છે સાજનજીએ વંદું વંદુ વારંવાર આપા મંજલ વિથાણ અંગીઓ નખત્રાણું છે. સાજીનજીમાં છે માકપટ પરગણું કહેવાય છે. ગઢસીસે ને કોટડે છે સાજનજી આ છે દેવપુર દેવ જુહાર દા રાધણજર ને કોટડી રે સાજીનાજીઅ છે નાગરચ ચીઆસર ગામ છે વઢી નાણપુર મરે છે સાજનજીઅો મોરીમંજલ આદિ જુહાર પાછા વઢ લડેરી બાડાડે છે સાજનજીઅ છે ભીંયસરા લાયજે ગામ છે દેઢીઆ બાયેટ હાલાપુર સાજીનાજીઅો સાભરાઈ જાય ગામ ૮ નાનું મેટા રતડીઓ | સાજનજી છે એનડેટ ગોધરે ગામ . સેડી દેણ મેરાઓ છે સાજીના નવેવાસ સંતિ જુહાર લા રાયણ કોડાય નાગલપુર સાજનજીઅો માંડવી ચૈત્ય પાંચ જુહાર છે ગામ ગુંદીઆરી તણું આણું સાજીનજીઅ છે આસંબીઓ ને વાદ્ઘ છે ગામ ૧૦મા બીદડા ભાડીઆ કાંડાકહા રે સાજનજીએ નાની મોટી ખાખર જુહાર છે ભુજપુર ગેગડી દેશલપુર છે સાજીનજીઆ છે મુંનરા નગર જુહાર છે ૬૧ ગોએર Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ બારઈ લુણ છસરે છે સાજનજીએ એ વાંકી પત્રી વરાડે છે ગામ છે સુંઢા નર્વિનાર કપાઈઓ સાજીના જીઆ ભદરા નગરી મુજાર મારા બાવન જિનાલય દીપતાં છે સાજીનજીઅ વંદું વંદું વીર જિણુંદ ભુઅડદગાડું કું ધ્રોડી સાજનજીએ અંજાર દુધઈ ગામ છે ૧૩ છે ભચાઉબારીઓ ઇસરોએ સાજીનજીઆ ગરપાતર ધમડકે ગામ કિડીઆશરનગર રવ બકુતરા સાજનજી જંગી જરડ ભીરૂડીઓ ગામ ૧૪ા ગીડી સણુઓ ઉમા સાજનજીઆરાપરફતેગઢ ગામ છે તુણા ભીમાશર આદેશર સાજીનાજીઅ છે સાંતલપુર બેલે છે ગામ પા પ્રાંસુઓ ને ગાંગોધરા સાજીનાજીએ ચીડ મુનફરે ગામ છે વાંઢીઓ વેંધ વખાણુએસાઇનજી કાનમેર આઈ ગામલદ્દા વેજ પાસર અબેડી કટારીઓ સાજીનાજીએ શિકારપુર લાકડીઓ ગામ ભુજ માનકુઓ બેરાજા સાજનજી પુનડી તુંબડી ચુનડી છે ગામ છે ૧૭ મુખા ફરાધીઓ રામાણુઉં | સાજનજી છે ભટ્ટ નથુરાની કહેવાય છે સંખ્યા સોની જાણીએ કે સાજી જીઅો ઉપર બત્રીશ ગામ છે ૧૮ ગામ નગર પુર પાટણે સાજીનાજીઅ છે જિનમૂરતિ જિહાં હોય છે ઉત્તમસાગર કહે પૂજ | સાજીનાજીએ છે વંદતાં શિવસુખ હોય છે ૧૯ એ કળશ છે છનુંઅ જિનવર છે. નુંઅ જિનવર અધે ઊર્ધ્વ ને લેક તીર્થો જાણીએ કે સાસય અને સાસય જિનપડિમા, તે સેવે વખાણીએ છે ૧. ગચ્છ વિધિપક્ષ પૂજ્ય પ્રકટ, જ્ઞાન દાન મુણંદુએ વાચક મૂલા કહે ભણતાં, રિદ્ધિ વૃદ્ધિ આણંદુ એ છે રા ઇતિ કચ્છ દેશની તીથમાલા સંપૂર્ણ Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી શામળા પાર્શ્વનાથજીના દેરાસરનું વર્ણના છે ગોટક છંદ. સુખદાઈ સવાઈ શહેર ભણું, મહી મંડણ કચ્છ ભૂમિ તણું શાહુકાર શ્રીમંત અને બહળા, નવ વન નારી ઘણું ચપળા. જિનમંદિર સુંદર શોભી રહ્યાં, સુરલેકથી લાવી વિમાન ગ્રહ્યાં; નવ રંગીત પંચ સુવર્ણમયી, બહુ બારી ઝરૂખ ગવાક્ષ સઈ. ચીતરેલ મહર શિલ્પ જને, નર નારી જનાવર પક્ષી અને; સુર કિનર દાનવ નાગીનકા, ભુવના સુર જંતર જતિષ્કા. વળી સાથે સાહેલી ટેળી મળી, ગુણ ગાય જિનેશ્વરના વિમળી; સુરી કિનારી ખેચરી પ્રજ્ઞપ્તિ, બહુ નૃત્યે સુગીત મુખે સ્તવતી. ધરી ભેરી પખાજ મૃદંગ બહુ, સરણાઈ સતારથી ગાય સહ, ગણી કેણ શકે ગુણ તેહ તણા, ભલી ભાત ભૂલી રહે ભણતાં. જઈ તેરા નગરે શુભ ભાવ ધરી, ચરણબુજ વંદન હર્ષ કરી, પ્રભુ પાર્શ્વ જિનેશ્વર શામળીઆ,નિરખત મુજ પાપ ટળી. કર જોડી લખમશી વદે મુખથી, તુમ મુક્ત કરે મુજને દુ:ખથી; સુખ શાંતિ કરે પૂરી તાપ હરે, બળ બુદ્ધિ પરાક્રમવાન કરે. છે અથ શ્રી મહાવીરસ્વામીનાં પાંચ કલ્યાણકનું ચઢાલીયું પ્રારંભ છે છે દોહા છે પ્રેમે પ્રણમું સરસ્વતી, માગું અવિચલ વાણી | વીર તણું ગુણ ગાશું, પંચ કલ્યાણિક જાણી લો ગુણ ગાતાં જિનજી તણા, લહીએ ભવને પાર છે સુખ સમાધિ હેયે જીવને, સુણજે સહુ નર નાર | ૨ | Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ રામ શું જે–એ દેશી. જંબુદ્વીપના ભારતમાં જે, રૂડું માહણેકંડ છે ગામ જે છે ષભદત્ત માહણ તિહાં વસે છે, તસ નારી દેવાનંદા નામ જે છે ૧ ચરિત્ર સુણે જિન” તણું જે છે એ આંકણું છે જેમ સમકિત નિર્મળ થાય છે, અષ્ટ મહાસિદ્ધિ સંપજે જે પ વળી પાતક દૂર પલાય જે ચ૦ ૨ | ઉજળી છઠ્ઠ આષાઢની જે, ગે ઉત્તરાફાશુની સાર જે એ પુત્તર સુવિમાનથી જો, ચવી કુખે લીયે અવન્નાર જે પા ચ૦ ૩. દેવાનંદા તેણે રણુએ જે, સુતાં સુપન લહ્યાં દશ ચાર જે ફળ પૂછે નિજ કંથને જે, કહે અષભદત્ત મન ધારજે છે ચ૦ ૪. ભેગ અરથ સુખ પામશું જે, તમે લહેશે પુત્રરતન જે તે દેવાનંદા તે સાંભળી જે, કીધું મનમાં તહત્તિ વચન જે ૨૦ સાંસારિક સુખ ભેગવે જે, સુણે અચરિજ હુએ તિણી વાર જે છે સુધર્મ ઇદ્ર તિહાંકણે જે, જોઈ અવધિ તણે અનુસાર જે ચ૦ દ ચરમ જિણેસર ઉપના જે, દેખી હર ઈદ્ર મહારાજ જે સાત આઠ પગ સાહાએ જઈ જે, એમ વંદન કરે શુભ સાજ જે ચ૦ ૭શકસ્તવ વિધિશું કરી જે, ફરી બેઠે સિંહાસન જામ જો પાચળ મન વિમાસણમાં પડ્યું જે, ચિત્ત ચિંતવે સુરપતિ જામ જે ચ૦ ૮ છે જિન ચકી હરિ રામજી જે, અંત પત માહણ કુળે જેય જે આવ્યા નહીં નહીં આવશે જે, એતે ઉગ્ર ભેગ રાજકુળ હેય જે ચ૦ ૯ અંતિમ જિસેસર આવીયા જે, એ તે માહણકુળમાં જેણે જે છે એ તે અધુરાભૂત છે જે, થયું હુંડા અવસર્પિણમાં તેણે જે ચ૦ મે ૧૦ છે કાળ અનંત જાતે થકે જે, એહવા દશ અછેર થાય જે છે ઈણ અવસર્પિણીમાં થયા Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જે, તે કહીએ જે ચિત્ત લાય જે પાચનના ગર્ભહરણ ઉપસર્ગને જે, મૂળરૂપે આવ્યા રવિ ચંદ જે નિષ્ફળ દેશના જે થઈ જે, ગયે સધર્મ ચમરેંદ્ર જે છે ચ૦ ૧૨ છે એ શ્રી વીરની વારમાં જે, કૃષ્ણ અમરકંકા ગયા જાણ જે નેમનાથને વારે સહી જે, સ્ત્રીતીર્થ મલ્લિ ગુણખાણ જે ચ૦૧૩ એસે આઠ સિદ્ધા ઝાષભને જે, વારે સુવિધિને અસંયતી જે શીતળનાથ વારે થયું જે, કુળ હરિવંશની ઉત્પત્તિ જે ચક છે ૧૪ છે એમ વિચાર કરે ઈદલેજ, પ્રભુ નીચ કુળે અવતાર જે છે તેનું કારણ શું છે જે, ઈમ ચિતવે હૃદય મઝાર જે છે ચ૦ છે ૧૫ છે ઢાળી બીજી આસો માસે શરદ પૂનમની રાત –એ દેશી. ભવ મોટા કહીએ પ્રભુના સત્યાવીશ જે, મરિચી ત્રિદંડી તે માહે ત્રીજે ભવે રે જે તે તિહાં ભરત ચકીસર વાદે આવી જોય જે, કુળને મદ કરી નીચ નેત્ર બાંધ્યું તેહવે રેજો ૧ એ તે માહણકુળમાં આવ્યા જિનવર દેવ જે, અતિ અજુગતું એહ થયું થાશે નહીં રે જે છે જે જિનવર ચકી નીચ કુળમાંહે જે, છે મારે આચાર ધરૂં ઉત્તમ કુળે સહી રે જે ૨ છે એમ ચિંતવી તેડ્યો હરિણગમેલી દેવ જે, કહે માહણકુડે જઈને એ કારજ કરે છે દેવાનંદાની કુખે ચરમ જિણુંદ જે, હર્ષ ધરીને પ્રભુને તિહાંથી સંહરે રેજે છે ૩છે નયર ક્ષત્રિપુંડ રાય સિદ્ધારથ ગેહ જે, ત્રિશલા રાણી તેહની છે રૂપે ભલી રે જે છે તસ કુખે જઈ સંક્રમા પ્રભુને આજ જે, ત્રિશલાને જે ગર્ભ અછે તે માહણકુળે રેજે ૪ જેમ ઇંદ્રે કહ્યું તેમ કીધું તક્ષણ તેણુ જે, ખ્યાશી રાતને અંતરે પ્રભુને સંહર્યા રે Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ જે માહણું સુપનાં જાણે ત્રિશલા હરીને લીધે જે, ત્રિશલા દેખી વૈદ સુપન મનમાં ધર્યા રે જે છે છે ગજ વૃષભ અને સિંહ લક્ષ્મી ફૂલની માળ જે, ચંદો સૂરજ દેવજ કુંભ પદ્મ સવરૂપે જે છે સાગર ને દેવવિમાનજ રત્નની રાશિ જે, ચમે સુપને દેખી હરખી અગ્નિ મનેહરૂ રે જે છે ૬. શુભ સુહણું દેખી હરખી ત્રિશલા નાર જે, પરભાતે ઉઠીને પિયુ આગળ કહે છે જે તે સાંભળી દિલમાં રાય સિદ્ધારથ નેહ જે, સુપન પાઠક તેડીને પૂછે ફળ લહે રે જે છે ૭ તુમ હશે રાજ અરથ ને સુત સુખ ભેગ જે, સુણ ત્રિશલાદેવી સુખે ગભ પિષણ કરે રે જે છે તવ માતા હેતે પ્રભુજી રહ્યા સંલીન જે, તે જાણુને ત્રિશલા દુઃખ દિલમાં ધરે રેજે . ૮કીધાં પાપ અઘોર ભવો ભવ જેહ જે, દેવ અટારે દેષી દેખી નવિ શકે ? જે છે મુજ ગર્ભ હર્યો જે કિમ પામું હવે તેહ જે, રાંક તણે ઘેર રત્ન ચિંતામણિ કિમ ટકે રે જે છે ૯. પ્રભુજીએ જાણી તતખિણ દુઃખની વાત જે, મેહ વિટંબન જાલિમ જગમાં જે લહેરે જે જુઓ અદીઠા પણ એવડે ભાગે મેહ જે, નજરે બાંધ્યા પ્રેમનું કારણ શું કહું રે જે છે ૧૦ છે પ્રભુ ગભ થકી હવે અભિગ્રહ લીધો એહ જે, માતપિતા જીવતાં સંયમ લેશું નહીં રે જે છે એમ કરૂણા આણ તુરત હલાવ્યું અંગ જેમાતાને મન ઉપજે હર્ષ ઘણે સહી રે જે છે ૧૧ છે અહો ભાગ્ય અમારૂં જાગ્યું સહીયર આજ જે, ગર્ભ અમારો હાલ્ય સહ ચિંતા ગઈ રે જે છે એમ સુખભર રહેતાં પૂરણ હવા નવ માસ જે, તે ઉપર વળી સાડીસાત રયણી થઈ રે જે તે ૧૨ તવ ચૈત્ર તણી સુદિ તેરસ ઉત્તરા રિખ જે, જમ્યા શ્રી જિન વીર હુઈ વધામણ રેજે ! સહુ ધરણ વિકસી જગમાં થયે પ્રકાશ જે.સુર નરપતિ ઘર વૃષ્ટિ કરે સેવન તણું રે જે છે ૧૩ છે Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ને ઢાલ ત્રીજી માહરી સહી રે સમાણું—એ દેશી. જનમ સમય શ્રી વીરને જાણ, આવી છપ્પન્ન કુમારી રે ! જગજીવન જિનજી જનમ મહોત્સવ કરી ગીતજ ગાયે, પ્રભુજીની જાઉં બલિહારી રે જ છે ૧ તતક્ષણ ઈંદ્ર સિંહાસન હાલ્યું, ઘોષે ઘંટા વજડાવી રે જ છે મળીયા કોડી સુરાસુર દેવા, મેરૂ પર્વતે આવી રે એ જ છે ૨ ઈદ પંચ રૂપે પ્રભુજીને, સુરગિરિ ઉપર લાવે રે જ છે યત્ન કરી હૈડામાં રાખે, પ્રભુને શીશ નમાવે રે એ જ છે ૩ એક કેડી સાઠ લાખ કળશલા, નિર્મળ નીરે ભરીયા રે છે જ૦ | નાહાને બાળક એ કિમ સહેશે, ઇ સંશય ધરીત્યારે એ જ છે અતુલીબળ જિન અવધે જોઈ, મેરૂ અંગુઠે ચંયે રે જ છે પૃથ્વી હાલકલ થઈ તવ, ધરણીધર તિહાં કંપે રે જ છે ૫ જિનનું બળ દેખીને સુરપતિ, ભક્તિ કરીને ખમાવે રે છે જ૦ | ચાર વૃષભનાં રૂપ ધરીને, જિનવરને નવરાવે રે જ છે ૬. અમૃત અંગુઠે થાપીને, માતા પાસે મેલે રે છે જછે દેવ સહુ નંદીસર જાયે, આવતાં પાતક ઠેલે રે છે જ છે ૭ મે હવે પ્રભાતે સિદ્ધારથ રાજા, અતિ ઘણા ઓચ્છવ મંડાવે રે છે જ૦ | ચકલે ચકલે નાચ કરાવે, જગતનાં દાણ છેડાવે રે છે જ | ૮ છે બારમે દિવસે સજજન સંતોષી, નામ દીધું વદ્ધ માન રે જ છે અનુક્રમે વધતાં આઠ વરસના, હુઆ શ્રી વદ્ધમાન રે એ જ છે કે એક દિન પ્રભુજી રમવા ચાલ્યા, તેવટેવડા સંધાતી રે જ છે ઈદ્રમુખે પરશંસા નિસુણી, આજે સુર મિથ્યાતી રે જ ૧૦ પન્નગરૂપે ઝાડે વળગે, પ્રભુજીએ નાખે ઝાલી રે ! Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ જ૦ | તાડ સમાન વળી રૂ૫ કીધું, મુઠીએ નાખે ઉછાળી રે ! જ છે ૧૧ ચરણે નમીને ખમાવે સુર, નામ ધરે મહાવીર રે. જ છે જેહવા તુમને ઈ વખાણ્યા, તેહવા છે પ્રભુ ધીર રે જ ૧૨ માતપિતા નિશાળે ભણવા, મૂકે બાળક જાણું રે જવા ઈદ્ધિ આવી તિહાં પ્રશ્ન પૂછે, પ્રભુ કહે અર્થ વખાણી રે જ છે ૧૩ જોબન વય જાણું પ્રભુ પરણ્યા, નારી યશોદા નામે રે છે જ છે અઠ્યાવીશમે વરસે પ્રભુનાં, માતપિતા સ્વર્ગ પામે રે જ છે ૧૪. ભાઈજીને આગ્રહ જાણું, દેય વરસ ઘરવાસી રે ! જ તેહવે કાંતિક સુર બેલે, પ્રભુ કહો ધર્મ પ્રકાશી રે જ છે ૧૫ છે હાલ ચેથી. તારે માથે પંચરંગી પાગ સેનાને છોગલ મારૂછ--એ દેશી. પ્રભુ આપે વરસી દાન ભલું રવિ ઉગતેજિનવરજી એક કેડી ને આઠ લાખ સોનૈયા દિન પ્રતે જિવા માગશિર વદિ દશમી ઉત્તરા યેગે મન ધરી છે જિ. એ ભાઈની અનુમતિ માગીને દીક્ષા વરી જિ૧ તેહ દિવસ થકી ઉનાળુ પ્રભુજી થયા છેજિ. | સાષિક એક વરસ તે ચીવરધારી પ્રભુજી જિપછી દીધું ખંભણને બે વાર ખંડેખડે કરી જિએ પ્રભુ વિહાર કરે એ કાકી અભિગ્રહ ચિત્ત ધરી છે જિર છે સાડાબાર વર્ષમાં ઘોર પરિષહ જે સહ્યાજિ શૂલપાણિને સંગમ દેવ ગોશાલાના કહ્યા છે જિ0 | ચંડશી ને વાળે ખીર રાંધી પગ ઉપરે છે જિવ છે કાને ખીલા બેસ્યા તે દુષ્ટ સહ પ્રભુ ઉદ્ધરે છે. જિ. . ૩ો લેઈ અડદના બાકળા ચંદનબાળા તારીયા જિ. પ્રભુ પરઉપ Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ કારી સુખ દુ:ખ સમ ધારીયા જિછે છમાસી બે ને નવ ચોમાસી કહીએ રે | જિ. છે અઢી માસ ત્રિમાસ દેઢ માસ એ બે બે લહીએ રે જિ. . ૪ ષટ કીધા બે બે માસ પ્રભુ સહામણું જિબાર માસ ને પમ્બ બહોતેર ને રળિ યામણું છે જિ છે છઠુ બસેં ઓગણત્રીશ બાર અઠ્ઠમ વખાણીએ જિ. ભદ્રાદિક પ્રતિમા દિને બે દશ જાણીએ કે જિ. એપ છે સાડાબાર વર્ષ તપ કીધાં વિણ પાણીએ જિ. છે પારણુ ત્રણસેં ઓગણપચાસ જાણીએ કે જિ. એ તવ કર્મ ખપાવી ધયાન શુક્લ મન ધ્યાવતા જિ. વૈશાખ સુદિ દશમી ઉત્તરા મેગે સહાયતા છે જિ૬ શાલી વૃક્ષ તળે પ્રભુ પામ્યા કેવળનાણું રે જિછે લોકાલોક તણું પરકાશી થયા પ્રભુ જાણ રે ! જિ. . ઇંદ્રભૂતિ પ્રમુખ પ્રતિબધી ગણધર કીધ રે કે જિ૦ | સંઘથાપના કરીને ધર્મની દેશના દીધ રે કે જિવ છે ૭ ચાદ સહસ ભલા અણગાર પ્રભુને શોભતા છે જિછે વળી સાધ્વી સહસ છત્રીશ કહી નિર્લોભતા છે જિ| ઓગણસાઠ સહસ એક લાખ તે શ્રાવક સંપદા છે જિએ તીન લાખ ને સહસ અઢાર તે શ્રાવિકા સંપદા જિ. ૮ ચંદપૂર્વધારી ત્રણસેં સંખ્યા જાણીએ જિ. છે તેરસેં હિના સાત કેવલી વખાણીએ જિક છે લબ્ધિધારી સાતસેં વિપુલમતિ વળી પાંચસેં જિ. છે વળી ચારસેં વાદી તે પ્રભુજી પાસે વસે છે જિ૦ | ૯ શિષ્ય સાતસેં ને વળી ચૈદસેં સાધ્વી સિદ્ધ થયાં છે જિ છે એ પ્રભુજીને પરિવાર કહેતાં મન ગહગહ્યાં છે જિ છે પ્રભુજીએ ત્રીશ વરસ ઘરવાસે ભેગવ્યાં છે જિવે છે છઘસ્થપણામાં બાર વરસ તે ભગવ્યાં જિ છે ૧૦ ત્રીશ વરસ કેવળ બહેંતાળીસ વરસ સંજમપણું છે જિ૦ સંપૂરણ બહેતેર વરસ આયુ શ્રી વીર તણું જિવે છે Jain Educationa International For Personal and Private Use Only WWW.jainelibrary.org Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ દીવાળી દિવસે સ્વાતિ નક્ષત્ર સેહે કરૂ છે જિ છે. મધ્ય રાતે મુક્તિ પિતા પ્રભુજી મનેહરૂ છે જિમે ૧૧ છે એ પાંચ કલ્યાણક વીશમા જિનવર તણાં છે જિ૦ | ભણતાં ગણતાં હરખ હિયે મનમાં ઘણું છે જિ છે જિન શાસનનાયક ત્રિશલા સુત ચિત્ત રંજણે છે જિવ છે ભવિયણને શિવસુખકારી ભવભય ભંજણે છે જિ૦ | ૧૨ છે છે કળશ જયવર જિનવર સંઘ સુખકર, થુયે અતિ ઉત્સુક ધરી છે સંવત્ સત્તર એકાશીએ, સુરત ચોમાસું કરી | શ્રી સહજસુંદર તણે સેવક, ભક્તિશું એ પરે કહે પ્રભુજીશું પૂરણ પ્રેમ રાખે, નિત્ય લાભ વંછિત લહે છે ૧૩ છે કચ્છની પ્રસિદ્ધ પ્રતિષ્ઠાનું ચઢાળીયું. દોહરા. કુંકણ દેશ સેહામણા, મમાઈ બંદર ધામ; અનંતનાથજીના દેહરે, માંડવી બંદર સામ. સંઘ ચતુર જિહાં શોભીએ, તિહાં પરમ નિધાન; દશા ઓસવાળ કુળે પ્રગટી, સવા નેણશી કામ. વેલજી માલુ માહે દીપતા, કેશવજી નાયક પ્રમાણ; સંઘ મળી તિહાં સામટે, દીપાવીયે જિનધર્મ. જાત્રાએ જાવે સહુ રીઝશું, વાજિત્રને નહીં પાર; ઘેલા પદમશી ગુમ સેવતાં, હિયડે હરખ ન માય. ૪ સંવત્ ઓગસેં અઢારમાં, માગશિર સુદિ એકાદશી વાર, જગદ્ગુરૂ દિન સહાવીયા, ઘોઘા બંદિર મેઝાર. Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી અરિહંત પદ ધ્યાએ એ દેશી, નવખંડાજી જુહારીએ, જાત્રા કીધી મનુહાર લલના છે પુન્ય પસાયથી પામીએ, અધિકી ઉમેદ અપાર લલના નવાળા શામલી મૂરત સુહામણું, ઝળકે કેવળ જ્યોત લલના પર પૂરે પાસ છે, આતમને આધાર લલના જે નવ મે ૨ એ કામકાજ સવિ મેલીયાં, કીધો પરઉપકાર લલના જે ભગતિ ભાવશું કીજીએ, શિવગતિને વિસરામ લલના નવાફા પહેલી જાત્રા તિહાં કીધી, બીજી ભાવનગર મઝાર લલના ગોડીપાસ જિન વંદીએ, પાતીક દૂર પલાય લલના પાસ જિનેશર વંદીએ ૪ . તવ તિહાંથી ચાલીયા, ભેટવા શેગુંજારાય લલના છે સ્નાત્ર પૂજા જે કરે, શુદ્ધ સ્વરૂપ નીહાલ લલના 0 પાસ ૫ | દુહા. શેત્રુજે સુડામણ, મરૂદેવીને નંદ, યુગલાધર્મ નિવારકે, નમે યુગાદિ જિર્ણોદ ૧૫ સંઘ સામિયાં સારાં કર્યા, વાજિત્ર સબ સહાય; ગીત ગાવે ગુણવંતના, જાઈ તળેટી સમુદાય સંસારે ભમતાં થકાં, ગયો એળે અવતાર; માનવભવ જે પામીએ, જાઉં શેત્રુજે સુપસાય શ્રાવકકુળે અવતર્યા, પાયે સર્વથી સાર; આતિમરૂપ નીહાળતાં, વધતે મંગળમાળ ધન ધન તે જગ પ્રાણીયા મનમેહન મેરેએ દેશી. શેત્રુજે સેહામણ, રળિયામણે એ ભેટવા આદેસર દયાળ છે મનમેહન મેરે છે ૧ ચમુખ ચાર દિશે ભલો છે મન છે નવ રા ૩ાા ( ૪ Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ યુકે નીહાળા મન જ્ઞાન દર્શન ચારિત્ર ભલે એ મન છે ત્રિહું વંદના સારા મન રાશિવપુરમાં વાસ વસે મન . ઉમેદ અને ધિક અપાર છે મનો કામકાજ સવિ ફળ્યાં છે મન છે દરિસણ દેખ્યા આજ છે મન છે ૩સાહમવછળ તિહાં કર્યો છે મન છે દીધાં સાધુને દાન | મન | જાત્રા નવાણું જે કરે મન ધન્ય તે નર ને નાર મન | ૪પંચમ કાળે પામે છે મન છે એહવા પ્રભુને દીદાર છે મન એ સર્વ તીર્થથી છે વડે એ મન છે શિવગતિનો વિસરામ છે મન છે ૫છે II 3 11 દુહા, સિદ્ધાચળ સહભેટીયા, ભાવ ધરી ભરપૂર આવશે આશાએ બહુ મન વચન કરી શુદ્ધ ‘તવ તિહાંથી ચાલીયા, સોરઠ દેશ મઝાર; રાજકોટ આવી તિહાં, કીધે આગમ વિસ્તાર આડંબર કીધો બહુ, રચના બહુ રસાળ; અધિકી ઉપમા તે કહું, મનમાં કરી વિશાળ ધર્મ કરે ધનવંત તે, દેખી દેખ્યા કરે શાલ; અવસરે તે જાણજે, ભાખે તવ તે સાર ૨ છે ૨ | 3 || (સાંભળો શેઠજી વિનતિ રે લોલ–એ દેશી.) કચ્છ દેશ સુહામણે રે લાલ, સરવા માટે સારા મન રે ધનવંત વસે તિહાં રે લાલ, શ્રાવકના પરિવાર | મન | કચ્છ છે ૧છે પરઉપગારી તિહાં હઆરે લાલ, ભદ્રેસર પાટણ એ મન છે જગડુસા લાસા તિહાં હુઆ રે લાલ, દીધાં જગતને દાન છે મન ૧૦, Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કચ્છ૨ તવ શ્રાવક તિહાં તેહવા રે લાલ, ધનવંત ધમી કહેવાય છે. મન છે પુણ્યપસાયથી પામીયા રે લાલ, ખરચે ધન અપાર | મન | કચ્છ છે ૩. પ્રેમે પ્રતિષ્ઠા જે કરે રે લોલ, આવ્યા મેરબી મઝાર છે મન ને ભગતિભાવશું ભેટીયા રે લાલ, ફળે મરથ સર્વ છે મન ને કચ્છ છે ૪ સંઘની શોભા સારી કહું રે લોલ, વજર વાજિત્ર રસાલ છે મન છે જુગતિ જેવા જેવી કરી રે લાલ, ભાવ ધરી ભલી ભેટ છે મન છે કચ્છ છે એ છે દુહા, સકારપુર બહુ શોભતે, એપતે અધિક અપાર; ભલી ભાતશું ભેટવા, આવ્યા અંજાર મેઝાર છે ૧. જિમ જોઈએ તિમ શેભી, શ્રાવકને પરિવાર, સહસ એકસ દેય, ઉપસંખ્યા કીધી મને હાર છે ૨ હરખ હિયડા માટે ઘણો, કર્યા ધરમનાં કાજ; આડંબર અધિકે એ પતે, કઈ કરી પરિણામ છે ૩ છે (જ્ઞાન આગળ સુંદર દીવો રે મનમેહન સુંદર મેળા–એ દેશી.) આવ્યા છેઠારા નગર મઝાર, વાજિત્ર વળી સાથ; રચના રચી અપાર રે, મળીયા માણસ બહુ સાર રે મનમેહન સુંદર મેળે છે હરખ હિયે સહુને ઘણે રે મન હ૦ કે ૧ દેશ દેશ કકતરી જાવે, હરખિત સહુ તે આવે; મનની મોજે સુખ સહુ પાવે, જગતમાં જસ સહુ ગાવે રે ! મન હરખ૦ મે ૨ એ આઠ દિન ઉછવ મંડા, માંડવામાં સંઘ સુહાવે, ભગતિ ભલી ભાત કરાવે, તીકમજી વેલજી તવન કેવરાવે રે | મન છે હરખ છે ૩ ગચ્છ અંચળ સાગરણું ભરીયે, રતનસાગર સૂરિ જ્ઞાનને દરીયે; સર્વ સાધુ સંઘે Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ પરિવારે પરિવરીયે, હરખ હિયડે મનને ધરી રે ! મન હરખ૦ કે ૪ ગજપુરી નગરીમેં તાજા, વિશ્વસેન મહારાજા અને ચિરા માતાએ હલરાવ્યા, શાંતિનાથ તિહાં પધરાવ્યા રે છે મન છે હરખ છે પછે એક લાખ વરસ આયુ પ્રમાણે, ધનુષ ચાલીશનું માન; મૃગલંછણ માનું ભાન, પ્રભુ પધરાવી દીધાં દાન રે મન હરખ છે ૬. સાવગ ભારાને દેહરે કીધે, શિખર ચઢાવીને જશ લીધે જિમ કલ્પતરૂની પરે ધવજ રે, મહા સુદિ તેરસ વાર બુધ સીધ્ધો રે મનમા હરખો છો દેહરાની માંડણું સારી લાગી, નવાનગરથી પ્યારી, અધિક ઉપમા રસાળી, જિમ દેખીતિમ લાગે પ્યારી રે મન હરખ૦ ૮ સામીવચ્છલ કરીયાં સારાં, શ્રીસંઘને લાગે પ્યારાં ચતુવિધ સંઘ હરખાયા, ઓગણીશ અઢાર મહા સુદ તેરસ વારા રે મન છે હરખ ને હું કહીશ, ગાયે ગાયે રે શાંતિ તણે ગુણ ગાયે, ઘર ઘર ઓચ્છવ અધિક મંડા, સંઘ સકળ હરખાય રે શાંતિ તણે ગુણ ગાય છે ના કચ્છ દેશ કોઠારા નગરમેં પ્રતિષ્ઠાભાવ બનાયે, અંચલ ગચ્છ અધિક પાયે, રતનસાગર સૂરિ કહાવ્યો એ શાંતિ ૨ઘર ઘર થાળ અપાય, પાંચ હજાર તે પરમાણ, તીકમજી વેલજી અલાય રે શાંતિ. ૩. જાચક જનને ગુણ ગવરાવી દાન અધિક દેવરાવ્ય, મનમાં ધ્યાવે શિવરામપદ પાવે, જિમ જગમાં જશ ગવરાવે રેશાંતિ૪ ઇતિ ચઢાળીયું સ્તવન સંપૂર્ણ Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ઠબંધ. - - ઉપદેશાત્મક પદેની રસમય ચુંટણ. સંસારની અસારતા વિષે. જપતી પ્રીતમની જપમાળ–એ રાગ. આહા આ સંસાર અસાર જીવ તું જે વિચારી, આધિ વ્યાધિ ઉપાધિ અહેનિશ જારી; જારી જન્મ જરા ને મરણ જવારી. આહા. ૧ - સાખી. રોમ રોમ વ્યાપી રહ્યા, રેગ અસંખ્ય પ્રકાર; પળમાં પ્રગટે પરવશે, પડ્યા કરે પોકાર. જાણી લે આતમ અળગી, કાયા આ કરમે વળગી; વળગી કષ્ટ સહે મન માની મારી. આહાવે છે ૨ સાખી. કામ ક્રોધ મેહ માન મદ, લેભ જુઠ વ્યભિચાર; હિંસા પરિગ્રહમાં પડી, લહે ભવ અટવી પાર. તન ધન ધરણું પરણું, કાજે કરજે એ કરશું; કરણી તેવી પાર ઉતરણી તારી. આહા. ૫ ૩ છે સાખી. વીતરાગ વૈરાગ્યધર, વીર વચન અનુસાર, મેહાલ મૂકી પરી, નિર્મોહી શણગાર. ટેકરશી ક્ષયે કેમે કરી લહે, લહે આનંદઘન પદ મંગળ ળકારી–આહા ! ૪ Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ આશા, આશા ઓરનકી ક્યા કીજે, જ્ઞાન સુધારસ પીજે મે આશા છે ભટકે દ્વાર દ્વાર લેકિનકે, કુકર આશાધારી; આતમ અનુભવ રસકે રસીયા, ઉતરે ન કબહુ ખુમારી. આશાળા આશા દાસીકે જે જાયે, તે જન જગકે દાસા આશા દાસી કરે જે નાયક, લાયક અનુભવ પ્યાસા. આશા રા મનસા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગ્નિ પરજાલી; તન ભાઠી અવટાઈ પીયે કસ, જાગે અનુભવ લાલી. આશા છેડા અગમ પીયાલા પી મતવાલા, ચિઠ્ઠી અધ્યાતમ વાસા આનંદઘન ચેતન વૈ ખેલે, દેખે લેક તમાસા. આશા જા જમને ઝપાટે. જમ દે નિત્ય ઝપાટા રે, કઈ ચેતનહારા ચેતે. હરે કઈ માજમાં ડી, ઠી, ઠી, ઠી, દાંત કાઢે શું, પળમાં બગડે પીઠી, દીઠી દીઠી ઘણાની બગડી, ચડપ આવી ગઈ ચીઠી. જમ છે માતપિતા જાણે સુત મારે, થાયે દિન દિન મેટે મેત નજીક આવે છે એકદિન, ખેલ થશે ભાઈ છે. જમત્ર છે ૨ બંધુ જાણે બંધવ મારો, જીવે જુગ જુગ જેડી; કાળ અચાનક આવી પકડશે, તરત નાખશે તેડી. જમ ૩ છે સેલ અંગ શણગાર સજીને, રેબડ સાસુ રીઝે, એક દી લાલ વેરાગણ બનવું, વેશ બદલ બીજે. જમ છે ૪ દર્પણ લઈશું મુખડું દેખે, સમજે જમની સહેજમાં એક દી કરશે કાગ કલાહલ, ચડપ સુવાડે ચેહમાં. જમવે છે પણ દારા પુત્ર પરિવાર તજીને, જાવું મિલ્કત મેલી; કષિરાજ જિનરાજ વિના નથી, કઈ ખરેખર બેલી. જમ છે દ છે Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ અમે અમરપદ પામ્યા. અબ હમ અમર ભયે ન મરેંગે છે અબ છે યા કારણ મિથ્યાત દીયે તજ, ક્યું કર દેહ ધરે છે. અબ૦ મે ૧ છે રાગ દ્વેષ જ બંધ કરત હૈ, ઈનકે નાશ કરેંગે, મર્યો અનંતકાળનેં પ્રાણુ, સો હમ કાળ હરેંગે. અબ૦ મે ૨ એ દેહ વિનાશી હું અવિનાશી, અપની ગતિ પકરેંગે, નાસી જાસી અમ થિર વાસી, ચાખે હૈ નિખરેગે. અબ૦ મે ૩ મર્યો અનંત વાર બિન સમજો, અબ સુખ દુઃખ વિસરેંગે, આનંદઘન નિપટ નિકટ અક્ષર દે, નહીં સમરે સે મરેંગે. અબ૦ | ૪ આત્મજાગૃતિ ભાવને ઉપદેશ. ઝુલણા છંદ. જાગ રે આતમા જાગ રે આતમા, મેહની ઉંઘમાં ચોર લુંટે વિત્ત દારા અને વિષયની વાસના, પાશથી શત્રુઓ ખૂબ કુટે. જાગ છે ૧ છે વૃત્તિ બાહિર વહે કર્મ આઠે ગ્રહે, આત્મા બ્રાન્તિથી ભાન ભૂલ્યા; ક્રોધ ને માનથી લભ માયા થકી, લક્ષ રાશીમાં ખૂબ ગુ. જાગ | ૨ | પામી માનવપણું પુણ્ય ઉત્કર્ષથી, મુક્તિ સાધન અરે તે વિચાર્યું ખૂબ અપકૃત્યથી પાપ ગાડું ભર્યું, જાવું નરકમાં કેમ ધાર્યું. ગo | ૩ | શ્વાસ ઉછશ્વાસથી જીવ આયુ ઘટે, ખબર નહીં કાલની કેમ થાશે, કાલનું કૃત્ય તે આ ક્ષણે કીજીએ, ધર્મથી આ ભવાબ્ધિ તરાશે. જગo | ૪ | Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ કોટી ધન આવશે નહીં કદિ સાથમાં, પાપને પુણ્ય સાથે જ આવે, દાન કરજે સદા ધર્મ વાટે મુદા, દાનથી આતમા મેક્ષ પાવે. જાગ છે ૫ છે સ્મરણ કર દેવનું શરણ જે દીનનું, સાધુનાં દર્શને પુણ્ય થાવે, સાધુ દર્શન થકી સાધુ વંદન થકી, કેટી ભવનાં કર્યાં પાપ જાવે. જાગ છે ૬ સાધુના સંગથી આતમા જાગતે, તીર્થ જંગમ મુનિ ભવ્ય સેવ; તીર્થ જંગમ મુનિ કલ્પવેલી અહે, પુષ્પરાવર્તના મેઘ જે. જાગ છે ૭ છે સાધી લે સિદ્ધને ધર્મ વ્યવહારથી, ભક્તિ ઉત્સાહથી યત્ન ધારે, ધર્મકરણ કરી ફેક થાવે નહીં, ધર્મથી આવશે દુખ આરે. જાગ છે ઉંઘ ત્યાગી અહો દેહ દેવળ વિષે, શુદ્ધ ચેતન પ્રભુને જગાડે, બુદ્ધિસાગર સદા ભાવના મેગરી, સ્મરણને ઘટ હેતે વગાડે. જાગ છે ? ઘડીના નવનવા રંગ, (ગઝલ) ઘડીમાં સુખ આવે છે, ઘડીમાં દુઃખ આવે છે; ઘડીમાં ચિત્ત ચકડેલે, ઘડીમાં તત્ત્વ તે ખોલે. ૧ ઘડીમાં જ્ઞાનની વાતે, ઘડીમાં શેકની વાતે ઘડીમાં પ્રેમના પ્યાલા, ઘડીમાં શેકની જવાલા. ૨ ઘડીમાં લાગતું મીઠું, ઘડીમાં થાય નહીં દીઠું ઘડીમાં ચિત્ત આણુદે, ઘડીમાં ચિત્તડું ફંદે. ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ઘડીમાં કોઈની માયા, ઘડીમાં ધ્યાનની છાયા; ઘડીમાં ધ્યાનની વેલા, ઘડીમાં મિત્રના મેલા. ઘડીમાં થાય ધુળધાણી, ઘડીમાં થાય ગુણખાણી; ઘડીમાં થાય છે સારૂં, ઘડીમાં થાય અંધારૂં. ઘડીમાં અન્ન ને પાણી, ઘડીની વાત નહીં જાણું; ઘડીમાં ચિત્તને વાડી, ઘડીમાં બેસવા ગાડી. ઘડીમાં રંકની વેળા, ઘડીમાં હેય બગડેલા; ઘડીમાં ચિત્ત હડકાયું, ઘડીમાં ચિત્ત છે ડાહ્યું. ઘડીમાં તરવની વાતો, ઘડીમાં યુદ્ધની લાતો; ઘડીમાં થાય અણધાર્યું, જીવન તે જાય છે હાર્યું. ઘડીમાં ચિત્ત દિલગીરી, ઘડીમાં વાત અણધારી; ઘડીમાં વાત છે બેટી, ઘડીમાં વાત બહુ મોટી. ઘડીમાં રંગ છે ન્યારા, સમજતે દિલમાં પ્યારા; ઘડીના રંગમાં ગોટા, ઘડીના રંગમાં છોટા ઘડીમાં જ્ઞાનની બાજી, ઘડીમાં રંક ને કાજી; બુદ્ધયબ્ધિ ધ્યાનમાં ધીરા, વિવેકે જાણજે વીરા. ૧૧ - મિથ્યા ગર્વ. કીસ પર માન ગુમાન કરીને, એક પ્રભુજીકે ધ્યાન ધરી જે. જોબન જેર માયાકે નીમેં, ભૂલ ગયે તુમ ગુરૂ એક પલમેં. ક. ૧ કોધ કૂપમેં પડકે ગમારા, એક ઉપાય ન શોધું તુમારા. ક. ૨ લેભ લુગાઈનેં મોહ પાયકે, હેત દુઃખી હુઓ નરક જાયકે. કા. ૩ પાંચ મિત્રકે ફંદર્ભે પડકે, વારંવાર તું લક્ષ ભમીકે. કી. ૪ ઈનકું છોડ તુમ ધ્યાન લગાવો, અજર અમર સુખ સહેજે પાવે. કી૫ જિનદાસકી આશ પૂરીને, જેના પ્રકાશક ગુણ ગાઈજે. કી. ૬ Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ અંતે એકલા જવાનું છે. જાવું છે એકલા ચાલી, ખંખેરી હાથને ખાલી છે જાવું છે ઠાલી માથાકુટ ઠાલી ઠઠારે, મેજ રહ્યા જેઈ હાલી; ઘાલી બેઠા ઘરેવેલા ગુમાની, જમડા જાશે ઝાલી રે. જાવું છે જાવું અચાનક થિર આ થાનક, તેય રહ્યો ધુળ ઘાલી, કાચી કાયા તારી કાચને કુંપો, મુછ મરડમાં ઠાલી રે. જાવું રા જાણ જુવાની જર આ તારૂં, જાય પાણીપૂર ચાલી, જરા આવીને જુતીયાં વાગ્યાં, તુતીયાં મ કર ખાલી રે. જાવું એવા જુઠી માયા તને મીઠી લાગે પણ, બેવડ દી વાળી; ઘેરી લીધો તને ગઢમાં ઘેલા, ઘાણીમાં દીધે ઘાલી રે. જાવું છે માનવજન્મ અકારથ લીધે, દીધે દાટજ વાળી; અંત સમે સૈ વૈભવ ફેકટ, વીરની લે રખવાળી રે. જાવું છેપા મિથ્થા સંસાર. (કામ છે દુષ્ટ વિકારી—એ રાગ. ) દેલત દુનિયા હારી, જાવું જીવ દેલત દુનિયા હારી, જનમે તે જવાન નકી (૨) કોઈ રહ્યું નહીં જારી. જવુંશાળા પલની ખબર નહીં પ્રાણુને, કાળ ભમે શિર ડાલી. જાવું રહ્યું પાંડવ કૈરવ રામ ગજાનન, કંસ ગ રે મેરારી. જાવું છે? રાવણ દ્ધ રણમાં હાર્યો, કીધી કષ્ટ પથારી. જાવું કા સત્યવાદી હરિશ્ચંદ્ર ગયા, વળી હાકેમ ને અધિકારી. જાવું પણ વીર ગયા ને ધીર ગયા કેઈ, અમીર ગયા નિરધારી. જાવું, દા મહામલદ્ધા ગત પામ્યા, રણમાં યશ વિસ્તારી. જાવું છે ચક્રવત્તી નિજ વૈભવ મૂકી, ચાલ્યા એકલા હારી. જાવું માટલા Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ માતા પિતા સુત નતમ નારી, પ્રીત પલકમાં વિસારી. જાવુંપાલા પાપ પુણ્યની પાળ બાંધી, જાય ખલક જે વિચારી. જાવું છે પાપ પ્રાગે પંજી વધારી, અધિક કરી રખવાળી. જાવું૧૧ કેડી એક ની સાથે આવે, હસ્ત ચાર જનારી. જાવું૦ ૧૨ અંત સમે સૈ વૈભવ ફેકટ, સત્ય ધર્મ સુખકારી. જાવું૧૩ સાંકળચંદ સદા પ્રભુ ધ્યાને, દુર્ગતિ દૂર નિવારી. જાવું ૧૪ મેહ નિદ્રામાંથી જાગે. (રાગ—આશાવરી.) અવધૂ ખેલી નયન અબ જે, દિગ મુદ્રિત કહા સે અવધૂળ મેહનિદ્રા સેવત તું ખેયા, સરવસ માલ અપાયું પંચ ચેર અજહું તેય લૂંટત, તાસ મરમ નહીં જાણ્યા. અવધૂ૦ ના મળી ચાર ચંડાળ ચોકડી, મંત્રી નામ ધરાયા; પાઈ કે પીયાલા તેહ, સકલ મુલક ઠગ ખાયા. અવારા ગુરાય છે મહાબળ જોધ્ધો, નિજ નિજ સૈન્ય સજાયે, ગુણઠાણેમેં બાંધ મેર, ઘેર્યો તુમ પુર આયે. અવધૂ૦ કા પરમાદી તું હેય પિયારે, પરવશતા દુઃખ પાવે, ગયા રાજપુર સારથ સેંતી, ફિર પાછા ઘર આવે. અવધૂ૪ સાંભળી વચન વિવેક મિત્તકા, છિનમેં નિજ દલ જોડ્યા ચિદાનંદ એસી રમત રમતાં, બ્રહ્મ બંકા ગઢ તોડયા. અવધૂ૦ પા Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ જગતમાં તારૂ` કાંઈ નથી. નથી જગતમાં સાથ સબંધી, વિના જિનેશ્વર નાથ; શુ ફોકટ ફાંફાં મારે મુરખડા, ભરે આભથી માથ. કમળપત્ર પર જળબિંદુને, સુકાતાં શી વાર; શ્રાવણની જળ ભરી વાદળીએ, વિખરાતાં શી વાર. જીવતર સમજવું તેવું, આખર નહીં લેવું તેવું; જીવ જવુ` છે ખાલી હાથ, અંતમાં પાપ પુણ્ય સાંગાથ. સાખી—પથી જીવ પામી ગયા, નરભવ નગર અજાર; સોદાગર સમજી જઇ, કરા પુણ્ય વેપાર. જીવ જવુ છે ખાલી હાથ, અંતમાં પાપ પુણ્ય સંગાથ. કાંઇ સ્વપ્ના સમ સંસાર. આ સ્વપ્ના સમ સંસાર, સમજી લીયાને શાણા; દુર્લભ માનવ અવતાર, અવની માંહિ એ શાણા. ખળપણુ રમતાં ગુમાવે, જુવાનીમાં લંપટપણું ભાવે, વૃદ્ધપણાએ જીવ લેાભે તણાયે, રટે નહીં કીરતાર રે "આની મરણુ શ્વાસ જળ ચાલુ થાયે, કૃત્ય કુંડ નજરે ઉભરાયે; પીડાય ભારે પસ્તાય પાપી ત્યારે, આંસુ વહે ચેાધારરે ાઆના Jain Educationa International કાંઇ જીવને શિખામણ. (ચેતાવું ચેતી લેજે રે—એ રાગ, ) જીવલડા ઝટપટ જાવું રે, ખટપટ લટપટમાં શુ ઝુઝયા; મેહ માયા માંહિ મલકાતાં, શિવપથ પુર ન સુઝયા ॥ જીવ૦ ॥ For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ મસ્તાને થઈ મગરૂરીમાં, ભૂલી કરે ભડાકે, ખચિત આઉખું તુટી જાતાં, થાશે ધડ ધડાકે છે જીવટ છે બાઝ બાઝા, લાતં લાતા ગાળે ગાળા આવે; વાત તડાકા ગપગડાકા, મારે નહીં પણ ફાવે છે જીવ છે વાત વાતમાં લડી પડીને, ધમધમાં બહુ કરશે; ઉચાળે અણધાર્યો ભરશે, કામ કદિ નહીં કરશે એ જીવ છે ગપાસપાં નાતજાતમાં, ઝગડામાં જકડાશે; પ્રાણ પલકમાં પડતા રેશે, ખતાં દુ:ખનાં ખાશો છે જીવટ | સટી ઝાલો કુતર પાલે, હસતા હસતા ચાલે, એક દિન ડાચું ફાટી જાશે, પરભવ પંથ ન ઝાલે છે જીવ છે પહેરે પાઘડી પાએ ઘડીની, મરડી મુછો હાલ બણું ઠણીને અંતે મરવું, ઠાઠ પડી રહે ઠાલે છે જીવ છેલછબીલા શાહ ને શાણું, પણ અંતે ગભરાણા; પ્રભુ ભજ્યા વિણ પાર ન પામ્યા, પાપ કરમ પડાણ છે જીવ છે લાખ ચોરાશી ભટકે ભારી, એ તે નર ને નારી; બુદ્ધિસાગર અવસર પામી, ધર્મ કરો સુખકારી છે જીવ છે મૃત્યુ. અરે જીવ પામર પંખી રે, માથે મૃત્યુ બાજ છે મે; ગફલતમાં ગમગીન બન્યાથી, વળે ઘડીમાં ગેટે છે અરે છે ઝડપ દઈને ઝડપે ઝટપટ, વાર ન લાગે ઝાઝી, રમત ગમતને રંગ બગાડે, બગડી જાને બાજી ! અરે રાજન સાજન માજન મેટા, મૃત્યુ આગળ છેટા, ભલભલા પણ ઉડ્યા ભાગી, ખેલ થઈ ગયા છેટી છે અરે છે Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧પ૭ ફક્કડ થઈને અક્કડ ચાલે, મારગ સીધે ઝાલી; કાળ પકડશે વજી પેટીમાં પેસે જે પાતાલે છે અરે જેની હાકે ધરણું ધ્રુજે, તે પણ ઉઠ્યા ચાલી, માટી કાયા માટી માંહિ, ખટપટ વીશે ખાલી છે અરે ! ભણે ગણે પણ અંતે ભય છે, આંખ મીંચારે ઉંડી; કાયા વાડી કરમાશે કટ, કપટ કળા સહુ કુડી છે અરે છે મુસાફર તે માન માનવી, સગાં ન સાથે આવે; કરશે તે ભેગવશે ભવમાં, કર્યા કર્મ સહુ પાવે છે અરે ! આશામાં અમથા અથડાવું, ભ્રાંતિમાં ભરમાવું; જીવન સઘળું હારી જાવું, પાપ પાશ પકડાવું ! અરે ! વિષયવાસના વિષ છે હાલું, આશાનું અજવાળું માન મૂરખ ખોટું તે સહુ, ઠામ રહે સહુ હાલું I ! અરે ! કરે વ્યાપાર ભલે હજારે, સત્તામાં દેખાતા; કરે નોકરી હાજી હા કરી, સટ્ટામાં છે બટ્ટા છે અરે ! કરે કર્મ પણ શમન છેવટ, મુક્તિમાર્ગ ઝટ ઝાલે બુદ્ધિસાગર અવસર પામી, સમતા સુખમાં મ્હાલે છે અરે ! હને આ સંસારમાં સગાં સંબંધીથી ખેરી શાંતિ જણાતી નથી. (ગઝલ) સગાંઓ! સ્વાર્થ જયસુધી, મરતા ત્યાં લગી મિત્ર, અશક્ત ત્યાં લગી પુત્ર, કુટુંબી સ્વાર્થના માટે. ઉપરને પ્રેમ લલનાને, પ્રિયા એ સ્વાર્થ જ્યાં સુધી; Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ઉપરનો હાલ દેખાડે, વિપત્તિમાં નથી કેઈ. અશાતા ઉદયે સઘળા, અરે શાતા ઉદય સબળા; અરે શાતા અશાતામાં, વખતના રંગ બેરંગી. અરે જે સ્વાર્થના સાધુ, ઉપરથી પ્રેમ દેખાડે; વિપત્તિ વેળા નથી ભેળા, જરા નહીં ઓળખે ત્યારે. થયે પંખી તણે મેળો, સહુ નિજ માર્ગને લેશે; મલીને ભિન્ન જ્યાં થાવું, ઘણુ મેળા થયા એવા. જગતમાં બાહા દષ્ટિએ, કર્યા મેળા અનંતા રે, મળે નહીં શાંતિને છેડે, અરેરે ઝાંઝવા જળમાં. સમજ એ જીવ મારા રે, ગણું સહુ ખેલને જૂઠા સહજની શાંતિ પારખી લે, સદાની એહ શેધી લે. ઉપાધિ દુઃખની કયારી, ઉપાસે જે કરે કે તથાપિ દુઃખ દેખાશે, ઉપાધિ સંગ છેડી દે અહીં તુસારની પેઠે, અરે આશા તણાં બિંદુક પલકમાં સર્વ ચળ થાશે, ફના સહુ દેખતાં થાશે. મધુબિંદુ સમાં સુખડાં, ભવિષ્ય દુઃખ દેનારાં, સમજ નક્કી ખરૂં દિલમાં, સુધારી લે જીવન સારૂં. મને ભાસે જગત્ સ્વનું, હવે એ દ્રષ્ટિને સાક્ષી, નથી એ દ્રષ્ટિને દષ્ટા, તટસ્થત્વ હવે સહુમાં. ખરે નિશ્ચય થયે મુજને, ફરે નહીં ધ્રુવની પેઠે, વિચારીશું સુધારીશું, ગ્રહીશું મુક્તિ નિસરણું. મને મારે મ દી, સકળ જ્યાં ભાસતા તેઓ બુદ્ધ બ્ધિ સાધ્ય સાધીશું, ગ્રહીને સાધન સઘળાં. Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ તૃષ્ણની વિચિત્રતા. (એક ગરીબની વધતી ગયેલી તૃષ્ણા.) મનહર છે, હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને, સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતા ત્યારે તાકી નૃપતાઈને. મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈને, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને, કહે સેવક માને માને શંકરાઈ મળી, વધે તૃષ્ણાઈ તેય જાય નમરાઈને. કરેલી પડી દાઢી ડાચા તણે દાટ વાળે, કાળી કેશપટી વિશે *વેતતા છવાઈ ગઈ સુંઘવું સાંભળવું ને દેખવું તે માંડી વાળ્યું, તેમ દાંતઆવલી તે ખરી કે ખવાઈ ગઈ. વળી કેડ વાંકી હાડ ગયાં અંગ રંગ ગયે, ઉઠવાની આય જતાં લાકડી લેવાઈ ગઈ કહે સેવક એમ યુવાની હરાઈ પણ, મનથી ને તેય રાંડ મમતા મરાઈ ગઈ કરેડના કરજના શિરપર ડંકા વાગે, રેગથીરૂંધાઈ ગયું શરીર સુકાઈને, પુરપતિ પણ માથે પડવાને તાકી રહ્યો, પેટ તણું વેઠ પણ શકે ન પૂરાઈને. Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ પિતૃ અને પરણી મચાવે અનેક ધંધ, પુત્ર પુત્રી ખાઉં ખાઉં દુઃખદાઈને; કહેવક તેયજીવઝાવાદાવા કરે, જંજાળ છેડાય નહીંતજીતૃષ્ણાઈને. થઈ ક્ષણ નાડી અચાનક જે રહ્યો પડી, જીવન દીપક પાપે કેવળ ઝંખાઈને છેલી ઈસે પડ્યો ભાલી ભાઈએ ત્યાં એમ ભાખ્યું, હવે ટાઢી માટી થાય તે તે ઠીક ભાઈને હાથને હલાવી ત્યાં તે ખીજી બુઢે સૂચવ્યું એ, બેલ્યા વિના બેસ જ બાળ તારી ચતુરાઈને, કહે સેવક દેખ દેખ આસપાસ કે, જતાં ગઈ નહીં પડશે મમતા મરાઈને. પ્રભુપૂજા પ્રત્યે મનને ઉપદેશ. હે મનવા ! કાં ચકડોળે ચડાવ! સત્યથ મારે સાધ, શિવ પ્રીતિ સાધન થાય; સાધ્ય દષ્ટિમાં આવતું, ભાવાગ્ય થવાય-હે મનવા ! પૂજા પ્રીતિરૂપ છે, પ્રીતિરૂપ અનેક દર્શન નામ નમન સ્તુતિ, ધ્યાન મગ્નતા છેક-હે મનવા ! પ્રીતિમાં જન જે વસે, પ્રીતિ પાત્ર સમાન; મનવા કાં પ્રીતિ કરે? વિષય અચૂક નિદાન–હે મનવા ! ધાવ ધાવ કરતા ફરે, પવન થકી વધી જાય; ધાને કરી સ્થિરતા તું થા, ધ્યેયાત્માની સહાય-હે મનવા ! બંધ મેક્ષ હેતુ થઈ નવ કર કુવ્યવહાર; ભાવ સન્નિપાતથી, મુક્ત દશા અવધાર-હે મનવા ! કૂડી જગની વાસના, થા તું તેથી ખિ; આત્મ ધર્મ અવેલેકીને, જિન પરમાત્મા લીન–હે મનવા ! Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ દુનિયાની જૂઠી બાજી. ચેતન ચેતે જુઠી આ દુનિયાની બાજી, રહ્યો છું તેમાં રાચી માચી રે ! ચેતનજી ! અજ્ઞાને અંધ થઈ જોયું ન જીવડા, અંતે તે કાંઈ નથી તારું છે હસતા હે હે કરતાં હે માનવી, ફાટી જાશે તારૂં ડાચું રે ચેતન જીવે છે મહેલ બનાયા બાગ બનાયા, લક્ષમીના થભા ગણાયા છે એક દિન અણધાર્યો ઉઠીશ દેહથી, કેઈ ન જાણે ક્યાં જાય રે ચેતનજી છે મનમાં આવે તેવું માની લે માનવી, એળે જાશે જન્મારે બુદ્ધિસાગર સદા ગુરૂજીના શરણે રહીને, આતમ ઝટ તારે રે. છે ચેતનજી યૌવન. (ગઝલ) વન ધન સબ રંગ પતગ રે, મત મન મૂરખ રાચે રે. (૨) પ્રાત:સમય જે નજરે આવે, મધ્ય દિને નહીં દીસે રે; ખલી ગુલાબકી કરમાશે, કર્યો વિરથા મન હસે રે વન૧ પવન ઝરમેં બાદલ વિખરે, મેં તુમ જીવન નાસે રે; બીજીવીકા ચમકારા જેસે, લક્ષમી લીલા જાશે રે વન ર છે વલ્લુભ સંગ તરંગ સુપનકા, ચંચલ ચિત્તમેં ચો રે, ચકી ઈંદ્ર પુરંદર રાજે, નામ નિશાન ન દેતો રે છે વનર છે છે , જગમાયામેં ભાવીત છે કે, મત ભૂલો મતવાલે રે, અજર અમર મનમોહન મેરે, સુધારસ અનુભવપીલે રે પાવન પાકા ૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ તૃષ્ણ ( રાગ-આશાવરી.) અવધૂ એ જ્ઞાન બિચારી, વામે કે પુરૂષ કેણુ નારી છે અવધૂત્ર છે બમનકે ઘેર હાતી હૈતી, જેગીકે ઘર ચેલી છે કલમાં ૫૮ ૫૮ ભઈ રેતરકડી તે, આપહી આપ અકેલી અવધૂ. ૧ સસરે હમારે બાળભળે, સાસુ બાળકુંવારી છે પીયુજી હમારે પિઢે પારણુએ તે, મેં હું ઝુલાવનહારી અવધૂ. ૨૫ નહીં હું પરણું નહીં હું કુંવારી, પુત્ર જણાવનારી કાલી દાઢીકે મેંકે ઇનહીં છોડ્યો તે હજુએ હું બાળકુંવારીઅવધૂગારા અઢીદ્વીપમેં ખાટખટુલી, ગગન ઓસીકું તળાઈ ધરતીક છેડે આભકી પીછડી, તેપણસડનભરાઈ છે અવધૂને ૪ ગગનમંડપમેં ગેઓ બીઆની, વસુધા દુધ જમાઈ સઉરે સુણે ભાઈ વલેણું વલોવે તે, તત્ત્વ અમૃતકે પાઈ અવધૂપાપા નહીં જાઉં સાસરીયેને નહીં જાઉં પીયરીએ, પીયુજીકી સોડ બીછાઈ છે આનંદઘન કહે સુણો ભાઈ સાધુ તે, તમેં ત ભીલાઈ છે અવધૂછે છે સંસારની આસક્તતા. દુઃખે ચિંતવે મન આદિનાથ, સુખે કોઈના કદિ સાંભરે રે એ દુઃખ છે એ સુખ છે, એ સત્ય નાહી કદિ કરે છે દુઃખે છે ? સગાંશું સહોદર રાચત, સ્વસ્ત્રી સંગમાં બહુ માલતે છે સ્થિર ના થયે શિવપ્રીતિમાં, કાર્ય કયાં થકી તારૂં સરે દુઃખે ૨ સુખ જ્યાં મને માની લીધું, તે સ્થાનનું સ્મરણ કીધું Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ એ સુખ ગયું ને દુ:ખ રહ્યું, તે સુખા યાદ પ્રભુ કરે ॥ દુ:ખે॰ ॥ ૩ ॥ આત્મા જડે વિલસી રહ્યો, આત્મા સ્વજ્ઞાન ભૂલી ગયા ! આસક્તિથી પરિખદ્ધ થઈ, નવાં રૂપ લઈશુ અવતરે ! દુ:ખે ॥ ૪॥ આસક્તિથી તું મુક્ત થા, અનાસક્તિમાં તુ આસક્ત થા ! આત્મભાવ સર્વ જીવા મહી, પરમાત્મ્ય અની તુ વિચરેદુ:ખે॰ા પદ્મ કાળના ઝપાટા. જમરા કાળ ઝપાટો રે, માથે મરણુ ખીક છે માટી જંતર જાણે મતર જાણે, જાણે તંતર ટાળા ડા ॥ જમ૰ ॥ ૨ ॥ ॥ જન્મ ૫ ૩૫ મહાત ખડા મરદાન મ` જ્યાં, ધ્રુજી પડે ધરાળા ॥ જમ॰ ॥ ૧ ॥ વૈદ્ય એલાવા સૈદ એલાવેા, કરી ઉકાળા કુટી ખુટી તે તેા જરૂર ખુટી, ખુટી તણી નહીં ખુટી ભોંયરી ખાદ્યા શિખા સરાદો, તત્ત્વ વિચારા તાજા ખાડી ભેદ દહાડી સ્મા પણુ, વળશે ઊંધાં વાજા જોસ જીઓ નિર્દોષ ભણીને, કાશ શુકનના કાઢા ॥ જમ કિંકરના અજમ ઝપાટા, ગજબ કરે છે ગાઢા ॥ જમ॰ ॥ ૪॥ વેશ ઉતારા કેશ ઉતારા, દેશ ઉતારા જે ા પકડે આવી માત પલકમાં, જીવલડા શુ ઝુઝે રોટી અઢલા ચાટી અઢલા, લેાટી બદલા લાખા ! દરદ મરદ જે ગર્દ કરી દે, માત મ છે આખા ધર્મ ધરી અધર્મને મેલી, ખાંતેથી ત્યા ખેલી ! ઋષિરાજ જિનરાજ વિના નથી, કાઇ ખરાખર ખેલી ॥ જમ॰ I s t ॥ જમ૦ ની પા ॥ જમ૦ ૫ કે u Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ (૨) ૫ પકડે॰ ॥ ૧ ॥ ા પકડે ॥ ૩ ॥ પકડે કાળ પલકમાં રે, કાંઇ અજબ ઝપાટા આ તે જીવ વિચારે અભેદાન થઇ, મેદાન કરીને માલુ ! કાળ વિચારે ખેદાન કરવા, જોગ મળે તેા ઝાલુ ગડ ગડ ગડ નાખત ખાજે, જખરૂં લશ્કર જાતુ U ખડખડ ખડખડ કાળ હસે, કોઇ ભાળું મારૂં ભાતું ॥ પકડે॰ ॥ ૨ ॥ ઘેાડા નાચે વઘેાડામાં, ઝગઝગ ઝલકે ઝુલા u જોડે જોને જમડા નાચે, લાડકડા શુ ફુલા નારી સારી ઘર સૂત્ર પુત્ર દે, કે જીવડા સારૂં' જાણે ! કાળ વિચારે ફરાળ કરવા, ત્રાસ પડાવું ટાણું ॥ પકડે ॥ ૪॥ જમાદાર સરદાર તૈયાર ત્યાં, છડીદાર નિત્ય ખેલે અમલદાર ખળદાર કાળ તેા, ગણે તહુમલા તેાલે ! રામડ રીઝે નોંગ રંગ જોઇ, અંગ ખરાખર આપે ! ખલગલક કુરખાન કરી દે, કાળ પલકમાં જો કાપે ! પકડે દેહ આળ પંપાળ કાળભય, શિખામણુ આ ખેલી ઋષિરાજ જિનરાજ વિના, નથી કાઇ બરાબર એલી । પકડે ! છ แ પકડે ! હું u દયામય દષ્ટિપાત. અંતરના કાચા કેમ રહ્યા છે કુટી, કેમ રહ્યો છે કુટી હૈયાના ફુટ્યા ાકેમના ઉત્તમ અવસર આ માનવતન, ક્ષણમાં જાય વધ્યુટી પ્રમ્ તરના ભા ખાતાં પીતાં ને વાવરતાં, ખરચી જાશે ખુટી ૫ પુન્ય કર્મને કાજે દમડી, છેડેથી નહીં છુટી કામ ક્રોધ મદ લાભ લૂટારા, ધીરજ ધન લે લૂટી !! !! અંતરના૦ ૫ ૨ ॥ Jain Educationa International ૫ ૫ For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ - ભુંડા ભૂંડે હાલે ભટ, તેઓ ન આશા વ્રટી અંતરના એક કાચા કુંભ સમાન કલેવર, કુલણ જાશે ફૂટી શમ દમ સાધન સંપ સરલતા,ચાંપવડેલે ચુંટી છેઅંતરના ૪ બગડી બાજી બેસ બનાવા, બીજી ક્યાં છે બુટી છે કેશવ કહે પ્રભુ નામ સુધારસ, ઘેરે રસ લે ઘૂંટી અંતરના પ કાયા મહર બંગલી, લુંટાશે તારી માનવી, સંધ્યા સમયના રંગ જેવી, જીંદગીઓ જાણવી. આશારૂપી વિષવેલથી, વીંટાઈ પામર શું કરે વેળા વેળાની છાંયડી, પસ્તા પાછળ શું કરે.. ભાવી સૂચન, (રાશ-દેશ, તાલ-લાવણી.) ચેત તે ચેતાવું તેને રે, પામર પ્રાણું–એ. તારે હાથે વપરાશે, તેટલું જ તારૂં થાશે બીજું તે બીજાને જાશે રે પામર ૧ સજી ઘરબાર સારું, તું કહે છે મારું મારું છે તેમાં નથી કશું તારૂં રે પામર૦ મે ૨ માખીએ મધપૂડું કીધું, ન ખાધું ન ખાવા દીધું છે લૂંટનારે લૂંટી લીધું રે પામર છે ૩ ખંખેરીને હાથ ખાલી, ઓચીંતુ જાવું છે ચાલી કરે માથાફેડ ઠાલી રે ! પામર | ૪ | સાહકારમાં સવા, લખપતિમાં લેખાય છે કહે સાચું શું કમાયે રે પામર૦ ૫ ૫ Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ કમાયે તું માલ કે, આવે તારી સાથે એ છે અવેજ તપાસ તે રે પામર છે ૬ છે હજી હાથમાં છે બાજી, કર તું પ્રભુને રાજી મુડી તારી થાશે તાજી રે , પામર૦ ૭ હાથમાંથી બાજી જાશે, પછીથી પસ્તા થાશે રે કશું ન કરી શકાશે રે છે પામર૦ | ૮ | હાથમાંથી ધન ખોયું, ધૂળથી કપાળ ધાયું જાણપણું તારું જોયું રે પામ ૨૦ | ૯ | મનને વિચાર તારે, મનમાં રહી જનારે છે વળતી ન આવે વારે રે છે પામર૦ મે ૧૦ છે નીકળે શરીરમાંથી, પછી તું માલીક નથી કહે દલપત કથી રે ! - -- ભૂલા પડેલા મુસાફરને. (ધીરાની કાપી-રાગ.) એ મુસાફર ઘેલા રે, સીધો રસ્તે ત્યાગ માં અરે મૂરખ મન મેલા રે, અવળી વાટે ભાગ માં માયાની અંધારી બાંધી, અન્ય આંધળે બેલ છે ચોર્યાશીની ઘા ફેરી, ત્યાં નીકળ્યું તારૂં તેલ છે તેય નથી થાયે રે, મધ દરિયાને તાગ માં ઓટ છે ૧ છે કાળે કેળીઓ થાયે મેહથી, ભ્રમર કુમાર પૂરાય છે દીપક તેજ વિષે મેહીને, પતંગ ભસ્મ થઈ જાય છે આ દુનિયાની હેળી રે, ઉછળીને પડ માં આગમાં ઓ ર છે પામ ૨૦ 1 ૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ પુણ્ય પૂર્વનાં પ્રબળ હતાં, તે પાપે માનવદેહ છે મેહ કરોળીયે જાળ પાથરી, દેશે તુજને છેડ એ વેર તારાં જુનાં રે, આવ્યો છે આજે ભાગમાં આવે છે ? નામ તેહને નાશ છે, સહુને શિર અવસાન જાણે જુવે રૂવે નિરંતર, તોય ન ભજે ભગવાન છે મીઠાશ તે શી લાગે રે, ભજનથી અધિક ફાગમાં એ ક ભગવત ભજી ત્યજ મનગમતાં, શું કર વિષય વિશેષ છે. અત્તર તેલ ફુલેલ ત્યજને, શી પિડવી મેશ છે તજીને મેક્ષ મેવા રે, લીંબોળી ખાવા લાગ માં છે એ છે ૫ છે મોહ માયા છે જગની રાણું, તેને તારી જાણ છે પાપે પ્રપંચ કરે કમાણી કરી ખેંચ ને તાણ છે ચારી તું કરમાં ચટ્ટા રે, પુદગલના આ બાગમાં છે એ છે ૬ પાન કરીને ભક્તિ રસાયન, અમર બની જા વીર છે અવર નથી રસ એ સમ ઉત્તમ, વિચાર કર કરી ધીર છે વિષય વિષ ચુસી રે, હાથેથી મૃત્યુ માગ માં છે . . ૭ હીરા જડિત સુવર્ણ દાબડી, ભર શું તેમાં શેર છે અમૂલ્ય હીરે માનવ જીવન, ગુમાવે શું ઢેર છે વસંત તને વારે રે, હંસા જ માં કાગમાં છે એ છે ૮ અમે મેમાન. કાણી. અમે તે આજ તમારા બે દિનના મેમાન છે સફળ કરો આ સહજ સમાગમ, સુખનું એજ નિદાના અમે એના આવ્યા જેમ જશું તે રીતે, સર્વે એમ સમાન છે Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ te પાછા કાઇ દિને નહીં મળીએ, ક્યાં કરશેા સન્માન ! અમે॰ ॥ ૨ ॥ સાચવજો સંબંધ પરસ્પર, ધમે રાખી ધ્યાન સપી સદ્ગુણ લેજો દેજો, દૂર કરી અભિમાન । અમે ॥ ૩ ॥ લેશ નથી અમને અંતરમાં, માન અને અપમાન હાય કશી કડવાશ અમારી, તેા પ્રિય કરો પાન ! અમે ॥ ૪ ॥ શ્રાવકને ચૌદ નિયમ પાળવા વિષે ટુંક સ્વરૂપ, ૧ સચિત્ત—ખીજવાળાં ફળ, ફૂલ અને ધાન્ય પ્રમુખ ( અપરિપત્ર ) ખાવાનું પ્રમાણ કરવું. ૨ દ્રવ્ય જુદા જુદા સ્વાદના અનુભવ થાય તેવા ખાવા પીવાના પદાર્થોનું પ્રમાણ કરવું. ૩ વિગઇ—દુધ, દહીં, ઘી, ગોળ, તેલ તળી તાવી ( કડાઇ ) વિષચેાનું અને તેટલું પ્રમાણ કરવું. ૪ ઉપાનહ—પગરખાં તથા માજા પ્રમુખ પગે પહેરવાનુ બની શકે તેટલું પ્રમાણ કરવું. ૫ તાલ—પાન, સેાપારી, એલચી, લવીંગ વિગેરે મુખવાસનુ પ્રમાણ કરવું. ૬ વસ્ત્ર—પહેરવાં આઢવાં ચેાગ્ય વસ્ત્રો ઉપયાગમાં લેવાનુ પ્રમાણ કરવું. છ કુસુમ—પુષ્પ, ફુલેલ અત્તર પ્રમુખ સુંઘવા ચેાગ્ય દ્રવ્યાનુ પ્રમાણુ કરવુ. ૮ વાહન—ગાડી, ઘેાડા, ઉંટ, વાણુ, રેલ્વે, સ્ટીમર પ્રમુખ રીનું પ્રમાણુ કરવું, ક્રતુ, ચરતુંને તરતું પ્રમાણુ કરવું. સ્વા Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૯ શયન–જેના ઉપર બેસી કે સુઈ શકાય તેવાં પાટ, પલંગ, માંચા, તળાઈ, ગાદી પ્રમુખનું પ્રમાણ કરવું. ૧૦ વિલેપન–ચંદન, બરાસ, ઔષધ પ્રમુખ શરીરે ચોપડવા એગ્ય દ્રવ્યનું પ્રમાણ કરવું. ૧૧ બ્રહ્મચર્ય-મન, વચન અને કાયાથી સર્વથી કે દેશથી દિવસે કે રાત્રે પાળવા નિયમ રાખ. ૧૨ દિશિ–દિકવિરમણ નામના છઠ્ઠા વ્રતમાં કરેલ નિયમને દિશા વિદિશાના પ્રમાણને નિયમ કરે. ૧૩ સ્નાન–આખા શરીરે સર્વ સ્થાન અને હાથ પગની શુદ્ધિરૂપ દેશસ્નાનનું પ્રમાણ કરવું. ૧૪ ભક્ત–ભજન (ખાનપાન) સંબંધી સુખે નિર્વાહ થાય તેટલું પ્રમાણ કરવું. અભ્યાસયેગે જેમ જેમ સંતોષવૃત્તિ વધતી જાય તેમ તેમ વસ્તુઓને સંક્ષેપ કરે. પંદર કર્માદાન પૈકી બધાને કે બને તેટલોને ખાસ ત્યાગ કરે. શ્રી શ્રાવકના ર૧ ગુણનું વર્ણન. આ ભયંકર અને પારાવાર સંસાર ભ્રમણમાં ભમતાં થકા જીવને મનુષ્યજન્માદિ ઉત્તમ સામગ્રી મળવી અતિ દુર્લભ છે, કદાચ તે મળે તે પણ શુદ્ધ ધર્મની એગ્યતા પ્રાપ્ત થવી બહુજ મુશ્કેલ છે, તો પછી શુદ્ધ ધર્મની પ્રાપ્તિની દુર્લભતાનું તે કહેવું જ શું? માટે જ્ઞાની મહારાજ ધર્મની યોગ્યતા પામવાના શ્રાવકના ૨૧ ઉત્તમ લક્ષણરૂપ ૨૧ ગુણનું કાંઈક ટુંક સ્વરૂપ બતાવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ૧ ક્ષુદ્ર નહી—અક્ષુદ્ર ગંભીર આશયવાળા સૂક્ષ્મ રીતે વસ્તુતત્ત્વના વિચાર કરવાને શક્તિ ધરાવનાર સમર્થ જીવન વિશેષ ધર્મરત્નને પામી શકે. ૨ રૂપનિધિ—પ્રશસ્ત રૂપવાળા પાંચે ઇંદ્રિયા જેને સ્પષ્ટ રીતે પ્રાપ્ત થયેલ છે એવા અર્થાત્ શરીર સબંધી સુંદર આકૃતિને ધારનાર આત્મા. ૩ સૌમ્ય-સ્વભાવેજ પાપ દ્વેષ રહિત શીતળ સ્વભાવવાળા આત્મા. ૪ જનપ્રિય-સદાચારને સેવનાર લેાકપ્રિય આત્મા. ૫ ક્રૂર નહીં—કરતા યા નિષ્ઠુરતાવડે જેનુ મન મિલન થતુ નથી એવા અક્લિષ્ટ યાને પ્રસન્ન ચિત્તયુક્ત શાંત આત્મા. ૬ ભીરૂ—આ લેાક સંબંધી તથા પરલાક સંબંધી અપવાદથી ડરવાવાળા અર્થાત્ અપવાદભીરૂ તેમજ પાપભીરૂ હાવાથી બધી રીતે સંભાળીને ચાલનાર ઉભય લાક વિરૂદ્ધ કાર્યના અવશ્ય પરિહાર કરનાર આત્મા. ૭ અશક—છળ પ્રપંચડે પરને પાશમાં નાખવાથી દૂર રહેનાર. ૮ સુખિન—શુભ દાક્ષિણ્યવત ઉચિત પ્રાર્થનાના ભંગ નહીં કરવાવાળા સમયેાચિત વતી સામાનું દિલ પ્રસન્ન કરનાર. ૯ લજ્જાળુએ લજ્જાશીલ અકાર્ય વર્જી સતકા માં સ્હેજે જોડાઇ શકે એવા મર્યાદાશીલ પુરૂષ. ૧૦ દયાળુએસ કાઈ પ્રાણીવર્ગ ઉપર અનુકંપા રાખનાર. Jain Educationa International NOR For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ ૧૧ મદિફિમજથ–રાગદ્વેષ રહિત નિષ્પક્ષપાતપણે વસ્તુતત્વને યથાર્થ રીતે ઓળખી મધ્યસ્થતાથી દેષને દૂર કરનાર ૧૨ ગુણરાગી–સદગુણને જ પક્ષ કરનાર, ગુણનેજ પક્ષ લેનાર. ૧૩ સકથ–એકાંત હિતકારી એવી ધર્મકથા જેને પ્રિય છે એ. ૧૪ સુપખ–સુશીલ અને સાનુકૂળ છે કુટુંબ જેનું એ સિભાગ્યવંત. ૧૫ દીર્ઘદર્શા–પ્રથમથી સારી રીતે વિચાર કરીને પરિ ણામે જેમાં લાભ સમા હોય એવા શુભ કાર્યને કરવાવાળો. ૧૬ વિશેષજ્ઞ–પક્ષપાત રહિતપણે ગુણ દેષ હિતાહિત કાર્ય અકાર્ય ઉચિત અનુચિત ભક્ષ અભક્ષ પેય અપેય ગમ્ય અગમ્ય વિગેરે વિશેષ વાતને જાણે. ૧૭ વૃદ્ધાનુગત–પરિપકવ બુદ્ધિવાળા અનુભવી પુરૂષને અનુસરી ચાલનાર, નહીં કે જેમ આવ્યું તેમ ઉછુંખલપણે ઈચ્છા મુજબ કામ કરનાર. ૧૮ વિનયવત–ગુણાધિકનું ઉચિત ગૈરવ સાચવનાર સુવિનીત. ૧૯ કૃતજાણ–બીજાએ કરેલા ગુણને કદાપિ નહીં વિસરી જનાર. ૨૦ પરહિતકારી–સ્વતઃ સ્વાર્થ વિના પરોપકાર કરવામાં તત્પર, દાક્ષિણ્યતાવંત તે જ્યારે તેને કઈ પ્રેરણા અથવા પ્રાર્થના કરે ત્યારે પરોપકાર કરે અને આ તે પિતાના આત્માની જ પ્રેરણાથી સ્વ Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર કર્તવ્ય સમજીનેજ કેઈની કંઈ પણ અપેક્ષા રાખ્યા વિના જ પરેપકાર કર્યા કરે એવા ઉત્તમ સ્વભાવને સ્વાભાવિક રીતે ધરનારા ભવ્ય આત્મા. ૨૧ લબ્ધલક્ષ–કઈ પણ કાર્યને સુખે સાધી શકે એ કાર્યદક્ષ. શ્રી બાર વ્રતની સંક્ષિપ્ત ટીપ. સમ્યકત્વ. ૧ શુદ્ધ દેવ—તે શ્રી અરિહંત (અઢાર દુષણ રહિત). ૨ શુદ્ધ ગુરૂ–તે પંચ મહાવ્રતના પાળવાવાળા સુસાધુ. ૩ શુદ્ધ ધર્મ–તે કેવલિભાષિત. આ ઉપર પ્રમાણે ત્રણ તત્ત્વ મારે માનવાં. અન્ય મિથ્યાત્વી દેવ ગુરૂ આદિકને કારણસર નમવું પડે તે વ્યવહાર સાચવવાની જચણ. સ્વલિંગી (વેષધારી)ને વ્યવહારથી તથા ઉપકારબુદ્ધિથી વંદનાદિક કરવું પડે તેની જયણા, ભૂલથી અતત્ત્વને તત્વ અને અધમને ધર્મ મનાઈ જાય તેની જયણા. રેજ સવારના બનતાં સુધી ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચખાણ કરવું અને સાંજે દુવિહાર કે ચોવિહાર કરે. શક્તિ પ્રમાણે દર વર્ષે રૂ. સાત ક્ષેત્રમાં વાપરવા. સાત ક્ષેત્રનાં નામ (૧) સાધુ (૨) સાથ્વી (૩) શ્રાવક (૪)શ્રાવિકા (૫) દેરાસર (૬) જેની પ્રતિમાં અને (૭) જ્ઞાન. દેરાસરનો જોગ હોય, ત્યાં જ એક વખત દર્શન કરવા અને પૂજાની જયણ. જે દિવસે દર્શન ન થઈ શકે તે દિવસે ત્યાગ કરવો. Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ માર વ્રત. ૧ ( દેશથકી ) પ્રાણાતિપાતવિરમણ વ્રત. કાઈ ત્રસ જીવને જાણી જોઇને સંકલ્પીને ઇરાદાપૂર્વક હણવાની બુદ્ધિએ હણુવા નહીં. આરંભ સમારંભે તથા વ્યાપારમાં તેમજ ઔષધાદિકના પ્રયાગથી હણાય તેની જયણા. * ૨ (દેશથકી) મૃષાવાદવિરમણ વ્રત. ૧ ૧-કન્યાલીક એટલે કે કન્યા સંબંધી સગપણ વિવાહાદિમાં જૂઠ્ઠું' ખેલવું નહીં. * આ ખાલી પડેલી જગ્યામાં પેાતાને તે વ્રતના સબંધમાં જે લખવું હોય તે લખવું. ૧ નાની કન્યાને મોટી ન કહેવી અને મેટી કન્યાને નાનીન કહેવી વિગેરે. કન્યાલીકથી દરેક એ પગવાળા સબધી જૂઠ્ઠું નહીં ખેલવાના સમાવેશ થાય છે, પણું વ્રત લેનારને જેવી અપેક્ષા હેાય તેવી રીતે પચ્ચખ્ખાણુ કરવુ. Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ૨-ગવાલીકર એટલે ગાય, પશુ આદિક ચોપગાં જનાવર સંબંધી જૂઠું બોલવું નહીં. ૩–ભૂમ્યાલીક એટલે ભૂમિ, ખેતર, મકાન સંબંધી જૂઠું બોલવું નહીં. ૪– થાપણસે એટલે પારકી થાપણ ઓળવવી નહીં. પ–કૂડી સાખ એટલે બેટી સાક્ષી પૂરવી નહીં. આ ઉપરાંત જેઓને વિશેષ છુટ રાખવાની જરૂર જણાય તેઓએ નીચે લખી લેવું. ૨ ગવાલીકમાં દરેક ચાર પગવાળા પ્રાણી સંબંધી બેટું બોલવાનો સમાવેશ થાય છે, તે પણ વ્રત લેનારને ખાલી જગ્યામાં આગાર રાખી લેવા. નાની ગાઅને મેટી કહેવી અને માટીને નાની કહેવી, થોડા દુધવાળીને વધારે દુધવાળી કહેવી અને વધારે વેતરવાળીને ઓછા વેતરવાળી કહેવી વિગેરે. - ૩ પિતાની જમીન વિગેરે બીજાની કહેવી, બીજાની જમીન વિગેરે પિતાની કહેવી. Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ ૩(દેશથકી) અદત્તાદાનવિરમણ વ્રત, ૧–ગાંઠ ન છોડવી. ૨-ખીસો ન કાતરે. ૩-ખાતર ન પાડવું. ૪–તાળું ન ભાંગવું. ૫– લૂંટ ન કરવી. -કોઈની પડી રહેલી ચીજ લેવી નહીં. આ ઉપરાંત જેઓને વિશેષ ત્યાગ કરવો હોય તેઓએ નીચેની જગ્યામાં લખી લેવું. ૪ (દેશથકી) મૈથુન વિરમણ વ્રત. સ્વસ્ત્રી (પોતાની પરણેલી) સિવાય પરસ્ત્રીને સર્વથા કાયાથી ત્યાગ કરે. ૧ તેમજ સ્ત્રીઓએ (પરણેલા) પતિ સિવાય પરપુરૂષને સર્વથા ત્યાગ કરવો. Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ આઠમ ચૌદશ આદિકનાં પચ્ચખાણ કરતાં હોય તે નીચે લખી લેવું. ૫ (દેશથકી) પરિગ્રહ પરિમાણ વ્રત. પરિગ્રહનું નીચે પ્રમાણે પરિમાણ કરવું. ૧-રેકડા રૂ. ખપે. ૨-સ્થાવર મિલ્કત (ઘર, હાટ વિગેરે) રૂ. કિમતની ખપે. ૩–સોનારૂપાના દાગીના તથા ઝવેરાત રૂા. કિમતના ખપે ૪-કર ચાકર (સંખ્યા) પ–સેના રૂપા સિવાય બીજી ધાતુ રૂા. ની કિમત " ની ખપે. - ક આ મિલ્કત ખરીદતી વખતે જેટલી કિમતની હોય તેટલી કિમતને હિસાબ ગણો. ખરે Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૬-ફરનીચર રૂા. ની કિમતનું ખપે. ૭–જનાવર (સંખ્યા) ખપે. ૮-તે સિવાય બીજી મિત રૂા. સુધીની ખપે. ૯-ધાન્ય +કિમત રૂા. સુધી ખપે. અથવા એકંદર રીતે રેકડ, સ્થાવર અને જંગમ મિલકત બધું મળીને રૂા. સુધીનું ખપે. ૬ દિશિ પરિમાણ વ્રત. પૂર્વ દિશાએ ગાઉ જવું ખપે. અગ્નિ ખૂણામાં ગાઉ જવું ખપે. દક્ષિણ દિશાએ ગાઉ જવું ખપે. મૈત્ય ખુણામાં ગાઉ જવું ખપે. પશ્ચિમ દિશાએ ગાઉ જવું ખપે. વાયવ્ય ખૂણામાં ગાઉ જવું ખપે. ઉત્તર દિશાએ ગાઉ જવું ખપે. ઈશાન ખુણામાં ગાઉ જવું ખપે. ઊર્વ (ઉચે) ગાઉ જવું ખપે. અધો (નીચે) ગાઉ જવું ખપે. * આ મિલ્કત ખરીદતી વખતે જેટલી કિંમતની હોય તેટલી કિમતને હિસાબ ગણવે. + વ્યાપારને માટે જ્યણું, - ૧ આ પ્રમાણે એકંદર નિયમ પણ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આ ઉપરાંત કાગળ, તાર અને છાપાંઓ વાંચવાની અથવા લખવાની તેમજ માણસ મોકલવાની જયણ. ૭ ભેગેપભેગપરિમાણ વ્રત. ભેગ એટલે એક વાર ભગવાય છે, જેમકે પુષ, વિલેપન, ભેજન વિગેરે. ઉપભેગ એટલે એકજ ચીજ બહુ વાર ભેગવાય તે, જેમકે વસ્ત્ર, અલંકાર, ઘર, સ્ત્રી વિગેરે. ઉપર પ્રમાણે ભેગ અને ઉપગની વસ્તુનું પરિમાણ કરવું તેને સાતમું ભેગે પગપરિમાણ વ્રત કહે છે. તેને માટે હમેશાં સૈદ નિયમ ધારવા. " ૧--સચિત્ત વસ્તુ જ + ૧ પૃથ્વી-માટી, મીઠું વિગેરે. ૨ પાણી–પીવા તથા નાવાને માટે પરિમાણ કરવું. ૩ અગ્નિ-ચૂલા, સગડી, ચૂલ વિગેરેનું પરિમાણ કરવું. ૪ વાયુ-પંખા, હિંડોળાખાટ વિગેરેનું પરિમાણ કરવું. ૫ વનસ્પતિ–અમુક વનસ્પતિ ટીપમાંથી જે દિવસે જે ખાવી હોય તે ધારી લેવી. ખપે. Jain Educationa International For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૭: ખપે. ૨-~દ્રવ્ય એટલે ખાવાપીવાના પદાર્થ રાજ ૩—*વિગય એટલે ઘી, તેલ, દુધ, દહીં, ગાળ અને કડા+ વિગય એ છ વિગયમાંથી એક વિગયના પ્રત્યેક દિવસે ત્યાગ કરવા. ૪—વાણુહ એટલે ઉપાનહ, પગરખાં તથા માજા વિગેરેની જોડ પ~ત ખેલ તે પાન સેાપારી વિગેરે મુખવાસ ૬.—વચ્છ એટલે વસ્ત્ર ૭—કુસુમ તે સુધવાની વસ્તુ ૮—વાહન એટલે ગાડી, વહાણ, ઘેાડા વિગેરે શયન એટલે શય્યા અને આસન ૧૦-વિલેપન તે શરીરે ચાપડવાની વસ્તુ ૧૧—બ્રહ્મચર્ય ના નિયમ ધારી લેવા. ૧૨-દિશિર તે દશે દિશાએ Jain Educationa International ખપે. ખપે. ખપે. . કાશ જવું. *વિગયા ત્યાગ એ પ્રકારે થઇ શકે છે. (૧) કાચી વિગયના ત્યાગ એટલે દુધ વિગેરે મૂળ પદાના ત્યાગ અને (૨) પાકી વિગયને ત્યાગ એટલે મૂળમાંથી બનેલા સઘળા પદાર્થના ત્યાગ, જેમકે દુધપાક, મિષ્ટાન્ન વિગેરે. + તળેલી ચીજ (પકવાન વિગેરે) તે ત્રણ ધાણુ પહેલાં સમજવુ. ૧. ક્રતુ, તરતુ’ અને ચરતું. ૨. છઠ્ઠ! વ્રતમાં દિશિપરિમાણુ કરેલુ હાય તેમાંથી એન્ડ્રુ કરવું. For Personal and Private Use Only ખપે. ખપે. ખપે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ૧૩–હાણ તે જ વખત સ્નાન કરવું. કાચારની જયણ. ૧૪-ભક્ત તે ભજન શેર અને પાણુ શેર ખપે. પંદર કર્મદાન.' ૧ ઈગલકર્મ–ચુને, ઈટ, નળીયાં, કેલસા, ધુપેલ તેલ વિગેરે જે ભઠ્ઠીથી ચીજ પાકતી હોય તેને ભઠ્ઠી કરાવીને તથા પકાવીને વેપાર ન કર. ૨ વનકર્મ–તે પાન, ફૂલ, શાક, લાકડાં વિગેરેને વ્યાપાર ન કરે. - ૩ સાડી કર્મ–ગાડાં, હળ પ્રમુખ તૈયાર કરાવી તેને વ્યાપાર ન કરે. ૪ ભાડાકર્મ—ગાડી, ઘોડા વિગેરે ભાડે આપવાને વ્યાપાર ન કર, તેમ વેચવાને વ્યાપાર ન કરો, ઘરનું વેચવું પડે તેની જયણ. - ૫ ફેડકર્મ–સુરંગ કરાવી જમીન ફેડાવવાને ધંધો કરે નહીં. ૬ દંતવાણિજ્ય-હાથીદાંત વિગેરેને વ્યાપાર ન કરે. ૭ લખવાણિજ્ય–લાખ તથા ગુંદને વ્યાપાર ન કરવો. ૧ પંદર કર્માદાન માંહેથી કોઈ પણ ચીજના શેર, બેન્ડ રાખવા પડે તથા તેને સટ્ટો કરે પડે તેની જયણા. Jain Educationa International For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૮ રસવાણિજ્ય–ઘી, ગોળ, તેલના વ્યાપારને ત્યાગ કર. જયણા રાખવી હોય તે નિયમ કરી લે. ૯ વિષવાણિજ્ય–અફીણ, ઝેર વિગેરેને વ્યાપાર ન કરે. ૧૦ કેશવાણિજ્ય-પશુ પંખીનાં કેશ, પીછાં, ઉન વિગેરેને વ્યાપાર ન કરે. ૧૧ યંત્રપિલ્લણકર્મ–તે મીલ, જીન, સંચા, ઘાણી, ઘંટી વિગેરેથી વધે ન કરે. ૧૨ નિલછનકર્મ–કેઈ બળદ, ઘેડ વિગેરેને સમરાવવા નહીં. ૧૩ દવ–વનમાં અગ્નિદાહ દે નહીં. ૧૪ શેષણકર્મ-સરોવર, તળાવ વિગેરેના પાણીનું શેષણ કરાવવું નહીં, કારણસર કુવા, ટાંકાં ગળાવવાં પડે તેની જ્યણા. ૧૫ અસતીષણ રમતને ખાતર કુતરા, બિલાડા, મેના, પિપટ વિગેરે પાળવાં નહીં. આ પંદર કર્માદાનમાં જેને જે રીતે ત્યાગમાં ફેરફાર કરો હોય તેણે આ નીચેની જગ્યામાં અનુક્રમે લખી લેવું. Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૮ અનર્થદંડવિરમણ વ્રત, કોઈને ફાંસી આપતા હોય ત્યાં જેવા જવું નહીં, કેઈ પણ પક્ષીઓને કીડાને માટે ઘેર પાળવાં નહીં. તેમજ કુતરા, બિલાડા વિગેરે હિંસક જાનવરોને પાળવાં નહીં. હાથી, ઘેડા, પાડા, ઘેટા, કુકડા વિગેરેની લડાઈની રમત જ્યાં થતી હોય ત્યાં જેવા જવું નહીં. રસ્તે ચાલતાં જેવાઈ જવાય તેની જયણ. બને ત્યાં સુધી સ્ત્રીકથા, રાજકથા, દેશકથા તથા ભેજનકથા વિના કારણ નહીં કરવાનો ઉપયોગ રાખે, પણ પચ્ચખાણું નહીં. આ સિવાય કઈ પણ અનર્થદંડ થતો હોય તો બનતાં સુધી ઉપગ રાખો, પણ પચ્ચખાણ નથી. શસ્ત્રના વ્યાપારને આમાં સમાવેશ થાય છે, તો તેને ત્યાગ કે જયણ નીચે લખી લેવું. Jain Educationa International Jai Educalona International For Personal and Private Use only For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ૯ સામાયિક વ્રત. સામાયિક કરૂં. રેગાદિક કારણે જ્યણ. દર વર્ષે ૧૦ દિશાવગાશિક વ્રત. વૈદ નિયમ ધારવા અને સંક્ષેપવાને ખપ કરૂં એને અધિકાર સાતમા વ્રતમાં આવેલ છે. વળી પરંપરાથી દશ સામાયિકનું દિશાવગાશિક ત્રત ચાલે છે તે દર વર્ષે કરૂં. રેગાદિક કારણે જયણ. Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ૧૧ વિષધ વ્રત. દર વર્ષે આઠ પહોરના અથવા ચાર પહેરના પૈષધ કરૂં. ૧૨– અતિથિસંવિભાગ વ્રત. પિષધના પારણે અથવા તેમ ન બને તો વર્ષ એકમાં વાર સાધુને દાન આપ્યા પછી જમવું, અને આખા વર્ષમાં કોઈ ઉત્તમ સાધુને ભોગ ન બને તે કેઈ ઉત્તમ સાધમી ભાઈને વાર જમાડીને પછી જમવું. Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ બારતિથિ લીલેતરી ખાંડવું, દળવું. (ત્યાગ કે જયણ લખવું) (ત્યાગ કે જયણા લખવું) અગર વજન માપ વિગેરેથી લખી લેવું. સુદિ ૨ | Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સમય ખં. ધની સઝાય, કડવાં ફળ છે કેધન, જ્ઞાની એમ બેલે રીસ તણે રસ જાણીએ, હલાહલ તેલે કડવાં છે કધે કોડ પૂરવ તણું, સંજમ ફળ જાય છે ક્રોધ સહિત તપ જે કરે, તે તે લેખે ન થાય તે કડવાં છે ૨ સાધુ ઘણે તપી હત, ધરત મન વૈરાગ છે શિષ્યના ક્રોધ થકી થયે, ચંડકેશી નાગ છે કડવાં ૩ આગ ઉઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે છે જળને જોગ જે નવિ મળે, તે પાસેનું પરજાળે છે કડવાં જ કોઈ તણી ગતિ એડવી, કહે કેવળનાણું છે હાણ કરે જે હેતની, જાળવજે એમ જાણું છે કડવાં ૫ છે ઉદયરતન કહે કેહને, કાઢજે ગળે સાહી છે કાયા કરજે નિર્મળી, ઉપશમ રસ નાહી છે કડવાં છે ૬ છે માનની સઝાય. રે જીવ માન ન કીજીએ, માને વિનય ન આવે રે વિનય વિનાવિદ્યા નહીં, તોકિમ સમકિત પાવે રે છે રે જીવટ | ૧ સમતિ વિણ ચારિત્ર નહીં, ચારિત્ર વિણ નહીં મુક્તિ રે છે મુક્તિનાં સુખ છે શાશ્વતાં, તે કેમ લહીએ જુક્તિ રે રે જીવ છે ૨ વિનસ વડે સંસારમાં, ગુણમાં અધિકારી રે Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ માને ગુણુ જાયે ગળી, પ્રાણી જોજો વિચારી રે ! રે જીવ॰ ॥ ૩ ॥ માન કર્યું જે રાવણે, તે તે રામે માર્યાં રે ! દુર્યોધન ગરવે કરી, તે સવિ હાર્યો રે ! સૂકાં લાકડાં સારિખા, દુ:ખદાયી એ ખાટા ૨૫ ઉદયરત્ન કહે માનને, દેજો દેશવટે રે ! ૨ જીવ ॥ ૪ ॥ ૨ જીવ૦ | ૫ ૫ માયાની સજ્ઝાય, સમકિતનું મૂલ જાણીએ જી, સત્ય વચન સાક્ષાત્ ॥ સાચામાં સમિત વસે જી, માયામાં મિથ્યાત્વ રે ! પ્રાણી મ કરીશ કાયા લગાર ।। ૧ ।। એ આંકણી ॥ મુખ મીઠા જાડા મને જી, ફૂડકપટના રે કાટ ૫ * જીભે તા જી જી કરે જી, ચિત્તમાં તાકે ચાટ રે ! પ્રાણીના ૨ ૫ આપ ગરજે આઘા પડે જી, પશુ ન ધરે વિશ્વાસ ॥ મનશુ રાખે આંતરી જી, એ માયાના પાસ રે ! પ્રાણી॰ ॥ ૩ ॥ જેહા ખાંધે પ્રીતડી જી, તેહશુ' રહે પ્રતિકૂલ ૫ મેલ ન છડે મન તણા જી, એ માયાનું મૂલ રે ! પ્રાણી ૫૪૫ તપ કીધું માયા કરી જી, મિત્રશુ રાખ્યા રે ભેદ મ@િ જિનેશ્વર જાણજો જી, તે પામ્યા સ્રીવેદ રે પ્રાણી॰ ॥ ૫ ॥ ઉદયરત્ન કહે સાંભળેા જી, મેલેા માયાની મુદ્ધ ॥ મુક્તિપુરી જાવા તણા જી, એ મારગ છે શુદ્ધ ૨૫ પ્રાણી ૫દા Jain Educationa International For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ . લોભની સઝાય. a ઘર મેલી ભાર રે, કાલે તમે લક્ષણ જજે લોભનાં રે, લેભે જન પામે ક્ષોભના રે છે લે ડાહ્યા મન ડોળ્યા કરે રે, લેભે દુર્ઘટ પથે સંચરે તુમેન્ટ ના તજે લોભ તેહનાં લઉં ભામણું રે, વળી પાયે નમીને કરૂં ખામણાં રે લે મરજાદાન રહે કેહની રેતમે સંગત મેલે તેહની રેતમે મારા લેશે ઘર મેલી રણમાં મરે રે, લેભે ઉંચ તે નીચું આચરે રે ! લેભે પાપ ભણી પગલાં ભરે રે, લેભે અકારજ કરતાં ન એસરે રે તુમેન્ટ ફા લેશે મનડું ન રહે નિર્મળું રે, લોભે સગપણ નાસે વેગળું રે ભે ન રહે પ્રીતિ ને પાવડું રે, લેભે ધન મેલે બહુ એકઠું રે તુમે. જા લભે પુત્ર પ્રત્યે પિતા હણે રે, લેભે હત્યાપાતક નવિ ગણે રે તે તે દામ તણે લેભે કરી રે, ઉપર મણિધર થાય તે મરી રે સર અમે “ જતાં લેભને થોભ દીસે નહીં રે, એવું સૂત્ર સિદ્ધાંતે કહ્યું સહી રે ભે ચકી સૂમ નામે જુઓ રે, તે તે સમુદ્ર મહેડુબી મુવે રે તમે માદા એમ જાણીને લેભને છંજે રે, એક ધર્મશું મમતા મંડજો રે કવિ ઉદયરત્ન ભાખે મુદા રે, વંદું લેભ તજે તેને સદા રે. તમે આછા Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ શ્રી જબૂસ્વામીની સઝાય. સરસ્વતી સામિણી વિનવું, સદગુરૂ લાગું જ પાય છે ગુણ રે ગાશું જંબુસ્વામીના, હરખ ધરી મન માંય છે ધન્ય ધન્ય જંબુસ્વામીને તે ૧ ચારિત્ર છે વત્સ દેહિલું, વ્રત છે ખાંડાની ધાર પાયે અણઆણે જ ચાલવું, કર જી ઉગ્ર વિહાર ધન્ય, પરા મધ્યાહ્ન પછી કરવી ગોચરી, દિનકર તપે રે નિલાડ છે વેળુ કવળ સમ કેળીયા, તે કિમ વાળ્યા રે જાય છે ધન્ય 3 કેડી નવાણું સેવન તણી, તમારે છે આઠે જ નારા સંસાર તણાં સુખ સુણ્યાં નહીં, ભેગો ભંગ ઉદાર છે ધન્ય રામે સીતાને વિજેગડે, બહેત કી રે સંગ્રામ છે છતી રે નારી તમે કાંઈ તજે, કાંઈ તજે ધન ને ધાન છે ધન્ય આપા પરણીને શું છે પરિહરે, હાથ મળ્યાને સંબંધ છે પછીથી સ્વામી કરશે ઓરતે,જિમ કીધો મેઘ મુણીંદા ધન્ય દા જંબુ કહે રે નારી સુણે, અમ મન સંયમ ભાવ છે સાચો સ્નેહ કરી લેખ, તે સંયમ અમ સાથ ને ધન્ય માળા તેણે સમે પ્રભવે જ આવી, પાંચસે ચોર સંઘાત છે તેને પણ જંબુસ્વામીએ બુઝ, બુઝવ્યાં માતને તાતા ધન્ય સાસુ સસરાને બુઝવ્યા, બુઝવી આ નાર છે પાંચસે સત્યાવીશશું, લીધો છ સંયમ ભાર ધન્ય છેલ્લા કે સુધમાં સ્વામી પાસે આવીયા, વિચરે છે મનને ઉલ્લાસ છે કર્મ ખપાવી કેવળ પામીયા, પહોંચાજી મુક્તિ મોજારાધન્યવાનના Jain Educationa International For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ આપ સ્વભાવની સજ્ઝાય. આપ સ્વભાવમાં રે, અઅધૂ સદા મગનમે રહેના જગત જીવ હે કરમાધીના, અરિજ કહ્યુઅ ન લીના ! આપ શા તુમ નહીં કેરા કાઇ નહીં તેરા, ક્યા કરે મેરા મેરા ॥ તેરા હૈ સે તેરી પાસે, અવર સમે અનેરા વધુ વિનાશી તુ અવિનાશી, અત્ર હૈ ઇનકા વિલાસી વપુ સંગ જખ દૂર નિકાસી, તમ તુમ શિવકા વાસી ! આપ૦ ॥૩॥ રાગ ને રીસા ઢાય ખવીસા, એ તુમ દુ:ખકા દીસા ॥ આપ૦ | ૨ || જન્મ તુમ ઉનકું દૂર કરીસા, તમ તુમ જગકા ઇશા ॥ આપ૦ ૪r પરકી આશા સદા નિરાશા, એ હું જગજન પાસા !! તે કાટનકુ કરેા અભ્યાસા, લહેા સદા સુખવાસા ॥ આપ૦ | ૫ કબહીક કાજી કબડ્ડીક પાજી, મહીક હુઆ અપભ્રાજી કમહીક જગમેં કીર્તિ ગાજી, સક્ષ્મ પુદ્ગલકી માજી ! આપ॰ ntu શુદ્ધ ઉપયાગ ને સમતાધારી, જ્ઞાન ધ્યાન મનેાહારી । કર્મ કલકકુ' દૂર નિવારી, છત્ર વરે શિવનારી ।। આપ૦ | ૭ || વૈરાગ્ય સાય. ઉંચાં મદિર માળીયાં, સેડ વાળીને સુતા કહાડા કહાડા એને સહુ કહે, જાણે જન્મ્યાજ નહાતા !! એક રે દિવસ એવા આવશે, મને સમલેાજી સાથે ॥ ૧ ॥ મંત્રી મળ્યા સર્વે કારીમા, તેનું કાંઇ નવ ચાલે ! એક॰ ॥ ૨ ॥ સાવ સેાનાનાં રે સાંકળાં, પહેરણ નવ નવ વાઘા ઘ ધાળુ' રે વસ્તર એના કનું, તેતા શેાધવા લાગ્યાં ! એક ॥ ૩ ॥ u Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ ચરૂ કઢાઈ અતિ ઘણું, બીજાનું નહીં લેખું છે ખરી હાંડી એના કર્મની, તે તે આગળ દેખું એક છે ૪છે કેનાં છોરૂ ને કેનાં વાછરૂ, કેનાં મા ને બાપ અંતકાળે જાવું જીવને એકલા, સાથે પુણ્ય ને પાપ છે એક પાપા સગી રે નારી એની કામિની, ઉભી ટગમગ જુવે છે તેનું પણ કાંઈ ચાલે નહીં, બેઠી ધ્રુસકે રૂવે એક ૬ વ્હાલાં તે વ્હાલાં શું કરે, વ્હાલાં વેળાવી વળશે હાલાં તે વનનાં લાકડાં, તે તે સાથે બળશે એક ૭ નહીં તાપી નહીં તુંબડી, નથી કરવાને આરે છે ઉદયરત્ન પ્રભુ ઈમ ભણે, મને પાર ઉતારે છે. એક છે ૮ મન ભમરાની સઝાય. મૂલ્ય મન ભમરા તું ક્યાં ભમે, ભમ્મ દિવસ ને રાત છે માયાને બાંધે પ્રાણુઓ, ભમે પરિમલ જાત ૧ કુંભ કાચે રે કાયા કારમી, તેહની કરે રે જતન છે વિણસંતા વાર લાગે નહીં, નિર્મળ રાખે રે મન ભૂલ્યા છે ૨ કેનાં છોરૂ ને કેનાં વાછરૂ, કેહનાં માય ને બાપ છે 'પ્રાણ રે જાવું છે એકલું, સાથે પુણ્ય ને પાપ ને ભૂલ્યા ૩ આશા તે ડુંગર જેવડી, મરવું પગલાં રે હઠ છે . ધન સંચી સંચી કાંઈ કરે, કરે દૈવની વેઠ ને ભૂલ્યો છે જ છે ધ કરી ધન મેળવ્યું, લાખા ઉપર કોડ મરણની વેળા માનવી, લીયે કંદરે છેડો ભૂ૦ ૫ Jain Educationa International For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ મૂરખ કહે ધન માહરૂ, બે ધાન્ય ન ખાય છે વસ્ત્ર વિના જઈ પઢવું, લખપતિ લાકડા માંય છે ભૂ૦ ૬ છે ભવસાગર દુઃખજળ ભર્યો, તરે છે ? તેહ છે વચમાં ભય સબળ થયે, કમ વાયરે ને મેહ ભૂ૦ ૫ ૭ લખપતિ છત્રપતિ સબ ગયા, ગયા લાખ બે લાખ છે ગર્વ કરી ગેખે બેસતા, સર્વ થયા બળી રાખ ા ભૂલ્ય૮ ધમણ ધુનંતી રે રહી ગઈ, બુજ ગઈ લાલ અંગાર છે એરણકે ઠબકે મચ્યો, ઉઠ ચલે રે લુહાર છે , ભૂલ્યા છે ૯ ઉવટ મારગ ચાલતાં, જાવું પહેલે રે પાર છે આગળ હાટ ન વાણી, સંબલ લેજો રે સાર એ ભૂલ્યા છે ૧૦ છે પરદેશી પરદેશમેં, કુણશું કરે રે સનેહ | આયા કાગળ ઉઠ ચલ્યા, ન ગણે આંધીને મેહ ભૂલ્યા છે ૧૧ કેઈ ચાલ્યા રે કઈ ચાલશે, કેઈ ચાલણહાર છે કઈ બેઠા રે બુઢા બાપડા, જાયે નરક મેઝાર છે ભૂ૦ મે ૧૨ જીણું ઘર નેબત વાજતી, થાતા છત્રીશે રાગ છે ખંડેર થઈ ખાલી પડ્યાં, બેઠણ લાગ્યા છે કાગ ! ભૂલ્યા. ૧૩ ભમરે આવ્યા રે કમળમાં, લેવા કમળનું ફૂલ કમળની વાંછાએ મહેરો,જિમ આથમતે સૂર ભૂલ્યા . ૧૪ સદ્દગુરૂ કહે વસ્તુ વહેરીએ, જે કઈ આવે રે સાથ છે આપણે લાભ ઉગારીએ, લેખું સાહિબ હાથ ભૂલ્યા છે ૧૫ છે Jain Educationa International For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ રા ૧૯૩ શ્રી સુબાહુ કુંવરની સક્ઝાય. હવે સુબાહુ કુંવર એમ વિનવે, અમે લેશું સંજમ ભાર ! માડી મોરી રે ! વીર પ્રભુની વાણી સાંભળી, તેણે મેં જાણે અથિર સંસાર છે માડી હવે હું નહીં રાચું રે સંસારમાં છે ? હરે જાયા તુજ વિના સૂનાં મંદિર સૂનાં માળીયાં, જાયા તુજ વિના સૂનો સંસાર છે જાયા મેરા રે માણેક મેતી મુડીકાં, કાંઈ રિદ્ધિ તણે નહીં પારા જાયા મેરા રે તુજ વિના ઘડીએ ન નીસરે હાંરે માજી તન ધન જોબન કારમે, કારમે કુટુંબ પરિવાર છે માડી મોરી રે, કારમો સગપણમાં કોણ રહે મેં તે જાયે અથિર સંસાર, માડી મોરી રે હવે મારા હરે જાયા સંયમ પંથ ઘણે આકરે, જાયા જેમ છે ખાંડાની ધાર છે જાયા મેરા રે, બાવીશ પરીસહ જીતવા છે જાયા રહેવું જીવ પાસ, જાયા મેરા રે તુજ છે! હાંરે માડી વનમાં રહે છે મૃગલાં, તેની કેણ કરે સંભાળ માડી મોરી રે વનમૃગની પેરે ચાલશું, અમે એકલડા નિરધાર છે માડી, પા હરે માજી નરક નિગોદમાં હું ભમે, ભયે અનંત અસંતી વાર છે માડી મોરી રે છેદન ભેદન મેં સાં, તે કહેતાં નવે પાર છે માડી હવે દા Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ હરે જાયા પાંચસે પાંચસે નારીઉં, રહેવા પાંચ પાંચ મહેલ જાયા મેરા રે ઉંચા તે કુળની ઉપની, રૂપે અપસરા સમાન છે જાયા પાછા હારે માજી ઘરમાં જે નીકળે એક નાગણી, સુખે નિદ્રા ન આવે લગારા તો પાંચસે નાગણીઓમાં કેમ રહું, મારું મનડું આકુળ વ્યાકુળ થાય માડી હવે ૮ હરે જાયા એટલા દિવસ હું જાણતી, રમાડી બહુ રીતે બાળ છે જાયા દિવસ અટારે આવીયે, તું લે છે સંજમ ભાર છે જાયા લે હાંરે માજી મુસાફર આવ્યો કે પરૂણલો, ફરી ભેગો થાય ન થાય ઈમ માનવભવ પામ દેહિ, ધર્મ વિના દુર્ગતિ મજાર માડી હવે ૧૦ હવે પાંચસો વહુઓ એમ વિનવે, તેમાં વડેરી કરે છે જવાબ છે વાલમ મેરા રે, સ્વામી તમે તે સંજમ લેવા સંચર્યા છે સ્વામી અમને તે કવણ આધાર, વાલમ મેરા રે વાલીમ વિના કિમ રહી શકું ૧૫ હરે માજી માતા પિતા ને ભાઈ બેનડી, નારી કુટુંબ ને પરિવાર છે માડી મેરી રે અંત સમય અલગ રહે, એક જૈન ધરમ તારણહાર માડી હવે ૧રા હરે માજી કાચી ને કાયા કારમી, સડી પડી પણ સીઝાય છે જીવડે જાય ને કાયા પડી રહે, મુઆ પછી બાળી કરે રાખે છે માડી. ૧૩ હવે ધારિણી માતા રહી વિનવે, આપુ મનહિ રહે સંસાર છે Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ ભવિક જન રે, એક દિવસનુ’ રાજ્ય ભાગવી, સંયમ લીધું મહાવીર સ્વામી પાસ ભવિક જન રે, સુબાહુ કુંવર સંયમ આદર્યું. તપ તપી કાયા શાષવી, આરાધી ગયા દેવલાક ભવિક જન રે પંદર ભવ પૂરા કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જાશે મેક્ષ । વિક જન રે ।। ૧૫ ।। ॥ માડી ॥૧૪ના પરસ્ત્રી ત્યાગ સજ્ઝાય. સુણુ ચતુર સુજાણ, પરનારીશું' પ્રીત કછુ નવ કીજીએ એ આંકણી ।। હાંરે જેણે પરનારીશું પ્રીત કરી, તેને હૈડે રૂ ંધણુ થાય ઘણી ! તેણે કુળ મરજાદા કાંઇ ન ગણી સુષુ॰ ॥ ૧ ॥ તારી લાજ જશે નાત જાતમાં, તુ તે હળવા પડીશ સહુ સાથમાં એ ધુમાડા ન આવે હાથમાં !! સુણ॰ ॥ ૨ ॥ હાંરે સાંજ પડે રિવ આથમે, તારા જીવ ભમરાની પરે ભમે ॥ તુને ઘરના ધંધા કાંઈ ન ગમે હાંરે તું જઇશ મળીશ તીને, તારૂ ધન લેશે સ પછી રહીશ હૈડું કુટીને તુ તા બેઠા મુછે મરડીને, તારૂ કાળજી ખાશે કરડીને 1 તારૂ' માંસ લેશે ઉઝરડીને u તુને પ્રેમના પ્યાલા પાઈને, તારાં વસ્ત્ર લેશે વાઈને તુને કરશે ખાખું ખાઇને Jain Educationa International For Personal and Private Use Only સુણ॰ ॥ ૩ ॥ ધૃતીને સુષુ॰ ॥ ૪ ॥ સુષુ॰ ॥ ૫ ॥ સુષુ॰ ॥ ૬ ॥ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ તુ તા પર મંદિરમાં પેસીને, તિહાં પારકી સેજે એસીને તે ભાગ કર્યા ઘણા હેંસીને સુષુ જેમ ભુજંગ થકી ડરતા રહીએ, તેમ પરનારીને પરિહરીએ ભવસાયર ફેરા નિવ ફ્રીએ ! ॰ ॥ ૭॥ વ્હાલા પરણી નારીથી પ્રીત સારી, એ માથું વઢાવે પરનારી ! તમે નિશ્ચે જાણજો નિરધારી ! સદ્ગુરૂ કહે તે સાચું છે, તારી કાયાનુ સર્વે કાચુ છે એક નામ પ્રભુનું સાચું છે ! સુષુ॰ ॥ ૯ ૫ સુષુ॰ । ૧૦ । સુણ॰ ॥ ૮॥ શ્રાવક ચેાગ્ય કરણીની સજ્ઝાય. ચોપાઈ. શ્રાવક તું ઉઠે પરભાત, ચાર ઘડી લે પાછલી રાત !! મનમાં સમરે શ્રી નવકાર, જેમ પામે ભવસાયર પાર કવણું ? દેવ કવણુ ગુરૂ ધર્મ, કણ અમારૂ છે કુળક કવણુ અમારા છે વ્યવસાય?, એવું ચિંતવજે મન માંય સામાયિક લેજે મન શુદ્ધ, ધર્મની હૈડે ધરજે યુદ્ધ ! પડિક્કમણું કરજે યણીક તણું, પાતક' આલાઈ આપણું ॥ ૩ ॥ કાયા શક્ત કરે પચ્ચખ્ખાણ, સુધી પાળે જિનની આણુ ! ભણુજે ગણજે સ્તવન સજ્ઝાય, જિષ્ણુ ુતિ ૫ નિસ્તાશ થાય ।। ૪ । ચિતારે નિત્ય ચઉદ્દે નિમ, પાળે દયા જીવતાં સીમ Jain Educationa International For Personal and Private Use Only ॥ ૧ ॥ ૧ કાણુ, ૨ વ્યાપાર–રોજગાર. ૩ રાત્રિનું. ૪ પાપ. ૫ જેથી. હું ચૌદ નિયમ સદાય ધારજે. ॥૨॥ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ ( ૫ 1 દેહરે જાઈ જુહારે દેવ, દ્રવ્ય ભાવથી કરજે સેવ પૂજા કરતાં લાભ અપાર, પ્રભુજી મેટા મુક્તિ દાતાર છે જે ઉત્થાપે જિનવર દેવ, તેહને નવ દંડકની ટેવ | ૬ | પિશાળે ગુરૂ વંદજે જાય, સુણે વખાણુ સદા ચિત્ત લાય છે નિર્દૂષણ સુજત આહાર, સાધુને દેજે સુવિચાર છે ૭ સ્વામીવત્સલ કરજે ઘણું, સગપણ મેહસું સામી તણું દુઃખીયા હીણા દીનને દેખ, કરજે તાસ દયા સુવિશેષ છે. ૮ ઘર અનુસારે દેજે દાન, ૫ મેટાશું ન કરે અભિમાન છે ગુરૂને મુખ લેજે આખડી, ધર્મ ન મૂકીશ એકે ઘડી છે ૯ છે વારૂ શુદ્ધ કરે વ્યાપાર, ઓછા અધિકાને પરિવાર છે મ ભરજે કેની કૂડી સાખ, કૂડા જનશું કથન મ ભાખ ૧૦ | અનંતકાય કહી બત્રીશ, અભક્ષ્ય બાવીશે વિશ્વાવીશ છે. તે ભક્ષણ નવિ કીજે કિમ, કાચાં કુણાં ફળ મત જિમે છે ૧૧ . રાત્રિભેજનના બહુદેષ, જાણુને કરજે સંતોષ છે સાજી સાબુ લોહ ને ગળી, મધુ ધાવડી મત વેચે વળી છે ૧૨ વળી મ કરાવે રંગણ પાસ, દૂષણ ઘણાં કહ્યાં છે તાસ પાણી ગળજે બે બે વાર, અણગળ પીતાં દેષ અપાર છે ૧૩ જીવાણુના કરજે યત્ન, પાતક છંડી કરજે પુણ્ય ! છાણાં ઈધણ ચૂલો જોઈ, વાવરજે જિમ પાપ ન હોય છે ૧૪ ૧ પૌષધશાળા-ઉપાશ્રયે. ર દોષ વગરને સાધુને ખપે એ શુદ્ધમાન. ૩ સ્વધર્મની સેવા. ૪ સંપત પ્રમાણે. ૫ બળીયા સાથે બાથ ભીડીશ નહીં. ૬ વ્રત, નિયમ, પ્રતિજ્ઞા. ૭ જમીનકંદ વિગેરે. ૮ મધ, માખણ, કાચું મીઠું વિગેરે. ૯ પાણુને સંખારે વાળતાં બચેલા જીવજંતુઓ. Jain Educationa International For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ વૃતની પરે વાવરજે નીર, અણગળ નીર મ ધોઈશ ચીર છે બ્રહાવ્રત સુધું પાળજે, અતિચાર સઘળા ટાળજે ૧૫ કહાં પન્ન કર્યાદાન, પાપ તણું પરહરજે ખાણ છે માથે મ લેજે અનરથદંડ, મિથ્યા મેલ મ ભરજે પિંડ છે ૧૬ સમક્તિ શુદ્ધ હૈડે રાખજે, બેલ વિચારીને ભાખજે ! પાંચ તિથિ મ કરે આરંભ, પાળે શીયળ તજી મન દંભ છે ૧૭ તેલ તક વૃત દુધ ને દહીં, ઉઘાડાં મત મેલે સહી છે ઉત્તમ ઠામે ખરચે વિત્ત, પર ઉપગાર કરે શુભ ચિત્ત ° છે ૧૮ છે દિવસચરિમ કરજે વિહાર ચારે આહાર તો પરિહાર દિવસ તણાં આલેએ પાપ, જિમ ભાંજે સઘલા સંતાપ છે ૧૯ છે સંધ્યાએ આવશ્યક સાચવે, જિનવર ચરણ શરણ ભવભવે છે ચારે શરણુ કરી દઢ હાય, સાગારી અણસણ લે સોય છે ૨૦ કરે મને રથ મન એહવા, તીરથ શેત્રુજે જાયવા છે સમેતશિખર આબુ ગિરનાર, ભેટીશ હું ધન્ય ધન્ય અવતાર છે ૨૧ શ્રાવકની કરણી છે એહ, એહથી થાયે ભવને છેહ આઠે કમ પડે પાતળાં, પાપ તણા છૂટે આમળા છે ૨૨ છે દારૂ લહીએ અમર વિમાન, અનુક્રમે પામે શિવપુરધામ છે હે જિનહર્ષ ઘણે સસનેહ, કરણું દુઃખહરણ છે એહ છે ૨૩ ૧ મિથ્યાત્વ મેલથી આત્માને મલિન કરીશ નહીં. ૨ છાશ. ૩ સૂર્ય અસ્ત થયા પહેલાં સઘળાં ખાનપાનને ત્યાગ કરજે, ૪ પ્રતિક્રમણદિ. ૫ અમુક આગાર (બુટ) વાળું. ૬ અંત, છેડ. ૭ બંધ. ૮ દેવ. Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ગૌતમસ્વામીની સઝાય. હે ઇંદ્રભૂતિ તાહરા ગુણ કહેતાં હરખ ન માય, હે ગુણદરિયા સુરવધૂ કર જોડી ગુણ ગાય છે એ આંકણી છે જે શંકર વિરંજની જેડી, વળી મેરલીધરને વિછેડી છે તે જિનાજી સાથે પ્રીત જેડી હે ઇદ્ર છે ૧વેદના અરથ સુણું સાચા, વીરના ચેલા થયા જાચા છે કે લબ્ધિએ ન રહ્યા કાચા છે હે ઇંદ્રમે ૨ પરિગ્રહ નવવિધના ત્યાગી, તુમચી જાગરણુદશા જાગી છે ધર્મધ્યાન શુક્લધ્યાનના રાગી છે હે ઈદ્ર છે ૩. અનુગ ચારના બહુ જાણુ, તેણે નિર્મળ પ્રબળ તુજ નાણ છે અમરત રસ સમ મીઠડી વાણુ છે હે ઇદ્ર છે ૪છે જે કામ નૃપને રમવા દડી, ત્રણ ગતિ ત્રિવટે તેહ પડી છે તે રમણી તુજને નહીં નડી હે ઈંદ્ર પો અતિ જાગરણદશા જ્યારે જાગી, ભાવક સઘળી ત્યારે ભાગી ! કહે ધર્મજીત નેબત વાગી છે હે ઇદ્ર છે હિતેપદેશ સઝાય. હું તે પ્રણમું સદગુરૂ રાયા રે, માતા સરસતીના વંદું પાયા રે હું તે ગાઉ આતમરાયા છે જીવણજી બારણે મત જાજે રે તુમ ઘેર બેઠા કમા ચેતનજી છે બારણે મત જા રે છે ૧. તાહરે બાહિર દુર્મતિ રાણી રે, કેતાણું કુમતિ કહેવાણી રે તુને ભેળવી બાંધશે તાણું છે જીવ છે બા૨ તાહરા ઘરમાં છે ત્રણ રતન છે, તેનું કરજે તું તે યતન રે છે એ અખૂટ ખજાનો છે ધન છે છે જીવે છે બા૩ | તાહરા ઘરમાં પેઠા છે ધૂતારા રે, તેને કાઢીને પ્રીતમ પ્યારા રે છે એથી રહેને તમે ન્યારાજી. છે બા. ૪ સત્તાવનને કાઢે ઘરમાંથી રે, ત્રેવીશને કહો જાયે ઈહાંકી રે પછી Jain Educationa International For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ અનુભવ જાગશે માંહેથી જીવે છે બા. એ પછે સોળ કષાયને દીય શીખ રે, અઢાર પાપસ્થાનકને મગાવે ભીખરે છે પછે આઠ કરમની શી બીક છે જીવે છે બા૬ ચારને કરને ચકચૂર રે, પાંચમીશું થાઓ હજૂર રે | પછે પામે આનંદ ભરપૂર છે જીવ છે બા. છે ૭. વિવેકદી કરે અજુવાળો રે, મિથ્યાત્વ અંધકારને ટાળે રે પછે અનુભવ સાથે માલો છે જીવે છે બા | ૮ | સુમતિ સાહેલીશું ખેલે રે, દુર્ગતિને છેડે મેહેલ રે પછે પામે મુક્તિ ગઢ હેલે જીબા છે એ મમતાને કેમ ન મારો રે, જીતી બાજી કાંઈ હારે રે છે કેમ પામો ભવ પારે જી ! બા છે ૧૦ છે શુદ્ધ દેવ ગુરૂ સુપસાય રે, મારે જીવ આવે કાંઈ હાય રે પછે આનંદઘન મન થાય છે જીવણુજી છે બા૧૧ છે મૃગાપુત્રની સઝાય. સુગ્રીવ નયર સેહામણું, રાજા શ્રી બળભદ્ર છે તસ ઘરણું મૃગાવતીજી, તસ નંદન ગુણવંત રે માડી બેણ લાખિણે જાય છે ૧ સંયમ ચિંતામણિ સમેજી, અધિક મોરે મન થાય છે તેના ધન જોબન કારમેજી. ખિણ ખિણ ખૂટે આય રે માડી | ૨ એક દિન બેઠા માળીયે ,નારીને પરિવાર શીશ સૂર દાઝે તળેજ, દીઠે સીરી અણગાર રે માડી ૩ તસ દરસણુ ભવ સાંભએંજી, આ મન વૈરાગ આમણ દમણુ ઉતર્યો, લાગે માતાને પાય રે માડી. ૪ પાય લાગીને વિનવે, સાંભળે મેરી રે માત રે નાટકની પરે નાચીએજી, હવે ન લખું ઘાત રે છે માડી. ૫ સાતે નરકે હું ભમ્યજી, અનંત અનંતી રે વાર Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ છેદન ભેદન ત્યાં સહ્યાંજી, કહેતાં ન લહું પાર રે માડી૬ સાયરજળ પીધાં ઘણજી, વળી પીધાં માયનાં થાન છે તૃપ્તિ ન પાપે પ્રાણુઓજી, વળી વળી મારું માન રે માડી | ૭૫ વયણ સુણ બેટા તણુજી, જનની ધરણી ઢળત | ચિત્ત વળ્યું તવ આરડેજી, નયણે નીર ઝરંત રે માડી છે ૮ વળતું માડી ઈમ ભણેજી, સાંભળે મેરા રે પુત ને મનમેહન મુજ વાલોળ,કાંઈ ભાગે ઘરસૂત્ર રે જાયા તુજ વિણ ઘડીય ન જાય છે ૯મોટા મંદિર માળીયાં, નારીને પરિવાર વચ્છ તુમ પાખે એ સહુજી, રણ સમેવડી થાય રે જાયા. આ ૧૦ | દશ મસવાડા ઉદર ધર્યો છે, જનમ તણે દુઃખ દીઠ કનકાળે પિખીયેજી, હવે હું થઈ અનિક રે જાયા છે૧૧. લેબનવય રમણી તણુજી, લીજે બહુલા રે ભેગો એ જોબન વીત્યા પછીજી, આદરજો તપ જેગ રે જાયા ૧૨ પરઘર ભિક્ષા માગવી, અરસ વિરસ વિહાર છે ચારિત્ર છે વચ્છ દેહિલોજી, જેસી ખાંડાની ધાર રે છે જાયા. ૧૩પંચ મહાવ્રત પાળવાંજી, પાળવા પંચ આચાર છે દેષ બેંતાલીશ ટાળવાજી, લે શુદ્ધ આહાર રે જાયા૧૪ મીણદાંત લેહમય ચણાજી, તું કિમ ચાવીશ વચ્છ વેળુકવળ સમ કેળીયા, સંજમ કહે જિનરાજ રે જાયા. ૧૫ . પલંગ તળાઈ પઢતાજી, કરવા ભૂમિ સંથાર કનકકળાં છાંડવાંછ, વચ્છ કાચલીએ વ્યવહાર રે છે જાયા૧૬ શિયાળે શીત વાય છે, ઉનાળે લૂ વાયા વરસાલે અતિ દેહિલેજ, ઘડી વરસ સે થાય રે જાયા. ૧૭ કુંવર ભણે માવડીજી, સંયમ સુખ ભંડાર છે ચાદ રાજ નગરી તણાજી, ફેરા ટાલણહાર રે માડી ૧૮ સુણ અમારા બાલુડાજી, કેણ Jain Educationa International For Personal and Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ કરશે તુજ સાર રેગ જબ આવી લાગશે, નહીં ઔષધ ઉપચાર રે જાયા છે ૧૯ વનમાં રહે છે મૃગલાંછ, કેણ કરે તેહની સારો વનમૃગની પરે ચાલગુંજી, અનુમતિ દીયે મારી માય રે છેમાડી ૨૦ | માય મોકલાવીને વલીજી, સમરથ સાહસ ધીરા શ્રીગુરૂ ચરણે જઈ ન જી , દીક્ષા ઘો શ્રી વીર રે જાયા છે. ૨૧ છે સુરનર કિન્નર બહુ મિલ્યાજી, ઓચ્છવને નહીં પારો સર્વવિરતિ જેણે આદરીજી, જિણે લહીએ ભવજળ તીર રે જાયા છે ૨૨ છે સ્કાય વાળીજી, ઉપશમ રસ ભંડાર છે સમિતિ ગુપ્તિ નષિ પાળજી, નિરાધાર આધાર રે જાયાના ૨૩. મૃગાપુત્ર ષિ રાજાજી, પાપે શિવપુરડામ છે સિંહવિમલ એમ વિનવે, હેજે તાસ પ્રમાણ રે જાયા તુજ વિણ ઘડીય ન જાય . ૨૪ ઈલાચી પુત્રની સઝાય. નામ ઈલાપુત્ર જાણીએ, ધનદત્ત શેઠને પુત્ર નટવી દેખીને મેહીએ, નવિ રાખું ઘરનું સૂત્રોના કરમ ન છૂટે રે પ્રાણીયા, પૂરવ નેહ વિકારો નિજ કુળ છેડી રે નટ થયે, નાણી શરમ લગાર . કરમ. મારા માતા પિતા કહે પુત્રને, નટ નવિ થઈએ રે જાત . પુત્ર પરણાવું રે પદમિણું, સુખ વિલ સંઘાતા કમર૦ ૩કહેણુ ન માન્યું રે તાતનું, પૂરવ કર્મ વિશેષ છે નટ થઈ શીખે રે નાચવા, ન મટે લખ્યા રે લેખ કરમ છે ૪ કપુર આવ્યા રે નાચવા, ઉચે વંશ વિશેષાતિહા રાય જેવાને આવીએ, મળીયાં લોક અનેક છે કરમ૫ઢેલ વજાવે રે નટવી, ગાવે કિન્નર સાદ પાયતન ઘુઘરા ઘમઘમે,ગાજે અંબર નાદ છે કરમ છે ૬. દેય પગ પહેરી રે પાવડી, વંશ ચઢયે ગજ ગેલ છે નધારે થઈ નાચતે, ખેલે Jain Educationa International For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ નવનવા ખેલ છે કરમટ છે ૭. નટવી રંભા રે સારિખી, નયણે દેખે રે જામ છે જે અંતેઉરમાં એ રહે, જનમ સફળ મુજ તામ છે કરમ. | ૮ | તવ તિહાં ચિતે રે ભૂપતિ, લુણે નટવીની સાથ જે નટ પડે રે નાચત, તેનટવી કરૂં મુજ હાથ કરમાલા કર્મ વિશે રે હું નટ થયે, નાચું છું નિરાધાર ! મન નવિ માને રે રાયનું, તે કેણ કરે વિચાર છે કરમ૧૦ દાન ન આપે રે ભૂપતિ,નટે જાણે તે વાત હું ધન વાંછું છું રે રાયનું, રાય વછે મુજ ઘાત કરમ૦ ૧૧ દાન લહું જે હું રાયતું, તે મુજ જીવિત સાર છે એમ મન માંહે ચિંતવી, ચઢીઓ થી રે વાર કરમ છે ૧૨ મે થાળ ભરી શુદ્ધ મંદિકે, પદમણી ઉભી છે બાર છે ત્ય તે કહે છે લેતા નથી, ધન્ય ધન્ય મુનિ અવતાર છે કરમ૦ ૧૩ એમ તિહાં મુનિવર હેરતા, નટે પેખ્યા મહાભાગ છે ધિમ્ ધિ વિષયા રે જીવને, એમ નટ પામે વૈરાગ છે કરમ છે ૧૪ સંવરભાવે રે કેવળી, થયે તે કર્મ અપાય છે કેવળ મહિમા રે સુર કરે, લધિવિજય ગુણ ગાયા કરમ ન છૂટે રે પ્રાણુ આ છે ૧૫ લેભની સજઝાય. લેભ ન કરીએ પ્રાણીયા રે, લેભ બૂરે સંસાર છે લેભ સમ જગમાં નહીં રે, દુર્ગતિને દાતાર ભાવિકજન, લેભ બુરે રે સંસાર કરજો તમે નિરધાર છે ભવિકજનો જિમ પામે ભવપાર ભરા ! છે લેભ૦ ૫ ૧. અતિ લોભે લક્ષમીપતિ રે, સાગર નામે શેઠ છે પૂર પાનિધિમાં પડ્યો રે, જઈ બેઠે તસ હેઠ | ભવ્ય લેભ૦ છે ૨સોવનમૃગના લોભથી રે, દશરથ સુત શ્રીરામ છે સીતા નારી ગુમાવીને રે, ભમીયા ઠામે ઠામ છે ભ૦ છે લેભ૦ | ૩ દશમાં Jain Educationa International For Personal and Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ગુણુઠાણા લગે ૨, લાભ તણું છે. જોર ॥ શિવપુર જાતાં જીવને રે, એહજ માટેા ચાર ॥ ભ॰ ! લેાભ૦ ૫ ૪૫ ક્રોધ માન માયા લાભથી રે, દુર્ગતિ પામે જીવ ॥ પરવશ પડીએ બાપડા રે, અહોનિશ પાડે રીવ ! ભ ા લાભ॰ ॥ ૫॥ પરિગ્રહના પરિહારથી રે, લડીએ શિવસુખ સાર ।। દેવ દાનવ નરપતિ થઇ રે, જાશે મુક્તિ માઝાર ॥ ભ॰ ॥ લાભ॰ ॥ ૬ ॥ ભાવસાગર :પ ંડિત ભણે રે, વીરસાગર બુધ શિષ્ય લાભ તણે ત્યાગે કરી રે, પહોંચે સયલ ગીશ ॥ વિકજન । લેાભ॰ | છil શિખામણની સેજઝાય, જીવ વાર્ છુ મારા વાલમા, પરનારીથી પ્રીતિ સ જોડ !! પરનારીની સંગત નહીં ભલી, તારા કુળમાં લાગશે ખાડ ॥ જીવ૦ ॥ ૧ ॥ જીવ એ સંસાર છે કારમા, દીસે છે આળપંપાળ ! જીવ એહવુ જાણી ચેતજે, આગળ માછીડે નાખી છે જાળ ! જીવ૦ ૫ ૨ ૫ જીવ માત પિતા ભાઇ બેનડી, સહુ કુટુંબ તણેા પરિવાર ! જીવ વેતી વારે સહુ સ, પછે લાંખા કીધા જુહારા જીવ॰ ॥ ૩ ॥ જીવ દેહેલી લગે સશું આંગણુ, શેરી લગે સગી માય ॥ જીવ સીમ લગે સાજન ભલા, પછે હુંસ એકીલા જાય ! જીવ॰ ॥ ૪ ॥ જીવ જાતાં તા નિવ જાણીઉં, નવ જાણ્યા વાર કુવાર ॥ જીવ ગાડું ભરીયું ઇંધણું, વળી ખાખરી હાંડલી સાર ! જીવ॰ ॥ ૫ ॥ જીવ આઠમ પાખી ન ઓળખી, જીવ અહુલાં કીધાં પાપ ॥ જીવ સુમતિવિજય મુનિ એમ ભણે, જીવ આવાગમન નિવાર ! જીવં૦ ૫ ૬ u Jain Educationa International For Personal and Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ર૦૫ વન અસ્થિરની સઝાય. જોબનીઆની મોજ ફોજ, જાય નગારાં દેતી રે ઘડી ઘડી ઘડીઆળાં વાજે, તેહી ન જાગે તેથી રે જે છે ૧ છે જરા રાક્ષસી જેર કરે છે, ફેલાવી ફજેતી રે એ આવી અવધે એશકે નહીં, લખપતિને લેતી રે છે જે ૨ | માળે બેઠે મેજ કરે છે, ખાંતે જેવે ખેતી જમરે ભમરે તાણું લેશે, ગોફણ ગેળા સેંતી રે જે. ૩. જે તે ઉપર જોર કરે છે, ચતુર જુવેને ચેતી રે માંધાતા સરખા નર બળીયા, રાજવિયા થયા રેતી છે કે જે મજા જિનરાજાને શરણે જાઓ, જેરાલે કે ન જેથી રે દુનિયામાં જે દીસે નહીં, આખર તરશે તેથી રે છે જે ૫ | દંત પડ્યા ને ડે થયે, કાજ સર્યું નહીં કેથી રે ઉદયરત્ન કહે આપે સમજે, કહીએ વાત કેતી રે છે જે છે ૬ શ્રી શીયળ વિષે સજઝાય. સમવિમલ ગુરૂ પય નમી જ, નિજ ગુરૂ ચરણ વંદેવિ શીળ તણું ગુળ ગાયશું છે, હિયર્ડ હર્ષ ધરેવિ રે જીવડા છે ધરીએ શળ વત સાર ૧. શીળ વિણ વ્રત સવિ ખડહડે છે, શીળ વિણ સંયમ સાર રે જીવડા | ધરીએ શીળ વ્રત સાર છે એ આંકણું છે તોરણથી રથ વાળી જી, જાગ્યો નેમ કુમાર છે રાજીમતી વિનવે ઘણું છે, ન ધરે મેહ લગાર રે જીવડા ધરીએ ૨૫ થલિભદ્ર કેશ્યા ઘર રહે છે, ચતુરપણે ચઉ માસ છે ખટરસ નિત્ય - જન કરે છે, ન પડ્યો કેશ્યા પાશરે છે જીવડા એ ધરીએ રે ૩ નવાણું કંચન કેડી ધણું જી, કહીએ જંબૂકુમાર એ આઠે કન્યા Jain Educationa International For Personal and Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પરહરી જી, લીધા સંયમ ભાર રે ! જીવડા ૫ ધરીએ ૫૪ ૫ ધનસંચય પુત્રી ભણે જી, પરણું વયર કુમાર ૫ વયર સ્વામી મન વિ ચલ્યા જી, જાણી અસ્થિર સ’સાર રે ! જીવડા ૫ ધરીએ॰ ૫ ૫૫ શેઠ સુદર્શનને ઢીચે જી, અભયા કપિલા રે આળ ! શૂળી સિંહાસન થયુ જી, જાણે માળ ગેાપાળ રે ॥ જીવડા ॥ ધરીએ॰ ॥૬॥ વંકચૂલ ચારી કરે જી, પેઠા રાય ભંડાર !! રાણીએ ઘણુ ભાળળ્યેા છે, ન ચલ્યા : ચિત્ત લગાર રે ! જીવડા ॥ ધરીએ ! છ ! કલહુ કરાવે અતિ ઘણા જી, મનમાં મેલેા રે ભાવ । નારદ જે સદ્ગતિ લહે જી, તે તે શીળ પ્રભાવ રે ! જીવડા ॥ ધરીએ ! ૮ ! ચંદ્નનમાળા મહાસતી જી, જગમાં હુઇ વિખ્યાત । જસ હાથે વીર પારણુ જી, હુઇ અસંભવ વાત રે ! જીવડા ॥ ધરીએ॰ ॥ ૯ ॥ સાઠે સહુસ વર્ષ આંખિલ કરી જી, ભરતશું છંડે રે પ્રેમ !! ઋષભ પુત્રી તે સુદરી જી, મુતે પહેાતી ખેમ રે !! જીવડા ૫ ધરીએ॰ ૫ ૧૦ ૫ શીળવતી ભરથારને જી, કમલિની આપે સાર । કયારે કુર માથે નહીં જી, શીળ તણે અનુભાવ ૨૫ જીવડા ા ધરીએ॰ ॥ ૧૧ ૫ ચાલણીએ જળ કાઢીયુ જી, સતી સુભદ્રા નારા ચંપા ખાર ઉઘાડીયાં જી, લાક કરે જયકાર ૨ ૫ જીવડા | ધરીએઃ ॥ ૧૨ ।। સતી માંહે સીતા ભલી જી, જેહુને મન શ્રીશમ ! અગ્નિ ટળી પાણી થયું છ, રાખ્યુ જગમાં નામ રે !! જીવડા ॥ ધરીએ ૫૧૩૫ શીળે હરીયું હરણુલ જી, શીળે સંકટ જાય ! શીળે સાપ ન આશરે જી, પાવક પાણી થાય રે ! જીવડા ! ધરીએ॰ ॥ ૧૪ ૫ જે પ્રાણી સ્વકાય થકી જી, શીળ પાળે ગુણવંત ॥ બ્રાલેકે તે અવતરે જી, ઈમ ભાખે ભગવંત રે ! જીવડા ૫ ધરીએ ! ૧૫ ૫ શીળ અખંડિત પાળશે જી, ઇણુ Jain Educationa International For Personal and Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ જુગ જે નર નાર ! હુંસ સામ ઉવજ્ઝાય ભળે છ, તેહને જયજયકાર રે ! જીવડા ! ધરીએ॰ ।। ૧૬ !! શ્રી સશકિતની સજ્ઝાય. แ સમકિત નવિ લધું રે, એ તા રૂલ્યે ચતુર્ગાંતિ માંહે ! ત્રસ થાવરકી કા કીની, જીવ ન એક વિરાધ્યા ૫ તીન કાળ સામાયિક કરતાં, શુદ્ધ ઉપયાગન સાધ્યા ! સમકિત॰ ॥ ૧ ॥ જૂઠે ખાલવાકા વ્રત લીના, ચારીકા પણ ત્યાગી ! વ્યવહારાદિક મહા નિપુણ ભયા, પણ અંતષ્ટિ ન જાગી ! સમકિત॰ ॥ ૨ ॥ ઊભુજા કરી ઉંધા લટકે, ભસ્મ લગા ધૂમ ગટકે ૫ જટા બૂટ શિર સુૐ જૂઠે!, વિષ્ણુ શ્રદ્ધા ભવ ભટકે ।। સમકિત૦ ૩ ૫ નિજ પરનારી ત્યાગજ કરકે, બ્રહ્મચારી વ્રત લીના સ્વર્ગાદ્રિક યાકો ફલ પામી, નિજ કારજ નવિ સિધ્યા ! સમકિત॰ ॥ ૪ ॥ બાહ્ય ક્રિયા સખ ત્યાગ પરિગ્રહ, દ્રવ્યલિંગ ઘર લીના ૫ ધ્રુવચંદ્ર કહે આ વિધ તે હમ, બહુત વાર કર લીના ॥ સમકિત॰ ॥ ૫ ॥ แ શ્રી રાત્રિભાજનની સજ્ઝાય. પુણ્ય સ જોંગે નરભવ લાધેા, સાધેા આતમ કાજ રસ જાણા વિષ સરખા, એમ ભાખે જિનરાજ રે ! પ્રાણી ! ભાજન વારા । આગમ વાણી સાચી જાણી, સમકિત ગુણુ સહી નાણી રે ! પ્રાણી ! રાત્રિ૰ ॥૧॥ એ આંકણી ! અભક્ષ્ય ખાવીશમાં રયણીભાજન, દોષ કહ્યા પરધાન । તેણે કારણુ રાતે મત જમો, જો હુવે હુઈડે શાન ? ॥ પ્રાણી ! રાત્રિ॰ ॥ ૨ ॥ દાન સ્નાન આયુધ ને ભેજન, એટલાં રાતે ન કીજે ! એ કરવુ' સૂરજની શાખે, Jain Educationa International For Personal and Private Use Only વિષયા રાત્રિ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ નીતિવચન સમજીજે રે છે પ્રાણ રાત્રિ. મે ૩છે ઉત્તમ પશુ પંખી પણ રાતે, ટાળે ભેજન ટાણે તમે તે માનવી નામ ધરાવે, કિમ સંતોષ ન આણે રે | પ્રાણી છે રાત્રિ | ૪ માખી જુ કીડી કેલીઆવડે, ભેજનમાં જે આવે છે કેઢ દર વમન વિકળતા, એહવા રેગ ઉપાવે રે પ્રાણ રાત્રિ ૫ છનું ભવ જીવહત્યા કરતાં, પાતીક જેહ ઉપાયું છે એક તળાવ ફેડંતાં તેટલું, દૂષણ સુગુરૂ બતાયું છેપ્રાણી છે રાત્રિ ૬૫ એકલત્તર ભવ સર ફેડ્યા સમ, એક દવ દેતાં પાપ છે અઠલત્તર ભવ દવ દીધા જિમ, એક કુવણિજ સંતાપ રે છે પ્રાણી છે રાત્રિ. ૭ એકસે ચુમાલીશ ભવ લગે કીધા, કુવણિજના જે દેષ કૂડું એક કલંક દીયંતાં, તેહ પાપને પિષ રે છે પ્રાણી છે રાત્રિ. ૮ એકસે એકાવન ભવ લગે દીધાં, કૂડાં કલંક અપાર છે એક વાર શાળ ખંડ્યા જે, અનર્થને વિસ્તાર છે. પ્રાણી છે રાત્રિ છે જે એકસે નવાણું ભવ લગે પંડ્યા, શીયળ વિષય સંબંધ છે તે એક રાત્રિભેજનમાં, કર્મ નિકાચિત બંધ જેવા પ્રાણી છે રાત્રિ ૧૦ રાત્રિજનમાં દેષ ઘણા છે, યે કહીએ વિસ્તાર છે કેવળી કહેતાં પાર ન પાવે, પૂરવ કેડી મજાર રે છે પ્રાણી છે રાત્રિ છે ૧૧ ને રાત્રે નિત્ય વિહાર કરીને, શુભ પરિણામ ધરજે. માસે માસે માસખમણને, લાભ ઈણે વિધ લીજે રે છે પ્રાણી છે રાત્રિ૧૨ મુનિ વસતાની એહ શિખામણ, જે પાળે નર નારી સુર નર સુખ વિલસીને હવે, મેક્ષ તણ અધિકારી રે છે પ્રાણી છે રાત્રિ. ૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ શ્રી સહજાનંદીની સઝાય. (બીજી અશરણ ભાવના–એ દેશી.) સહજાનંદી રે આતમા, સૂતે કાંઈ નિશ્ચિત રે મેહ તણા રણયા રમે, જાગ જાગ મતિવંત રે લૂંટે જગતના જત રે, નાખી વાંક અત્યંત રે, નરકાવાસ ઠવંત રે, કઈ વિરલા ઉગરત રે સ૧ રાગ દ્વેષ પરિણતિ ભજી, માયા કપટ કરાય રે કાશ કુસુમ પરે જીવડે, ફેગટ જનમ ગમાય રે માથે ભય જમરાય રે, મન ગર્વ ધરાય રે, સહુ એક મારગ જાય રે, કેણુ જગ અમર કહાય રે સવ છે ૨ . રાવણ સરિખા રે રાજવી, નાગા ચાલ્યા વિણ ધાગ રે છે દશ માથાં રણ રડવડ્યાં, ચાંચ દીએ શિર કાગ રે, દેવ દયા સવિ ભાગ રે, ન રહ્યું માનને છાગ રે, હરિ હાથે હરિનામ રે, જે જે ભાઈઓના રાગ રે સટ છે ૩ો કે ચાલ્યા કેઈ ચાલશે, કેતા ચાલણહાર રે મારગ વહેતા રે નિત્ય પ્રત્યે, જેમાં લગ્ન હજાર રે દેશ વિદેશ સધાર રે, તે નર એણે સંસાર રે, જાતાં જમદરબાર રે, ન જુવે વાર કુવાર રે . સ. કે ૪ ૫ નારાયણ પુરી દ્વારિકા, બળતી મેલી નિરાશ રે રેતા રણમાં તે એકલા, નાઠા દેવ આકાશ રે ! કિહાં તરૂ છાયા આવા રે, જળ જળ કરી ગયા સાસ રે, બળભદ્ર સરોવર પાસ રે, સુણું પાંડવ શિવવાસ રે સ0 | ૫ રાજી ગાજીને બોલતા, કરતા હુકમ હેરાન રે એ પિસ્યા અગ્નિમાં એકલા, કાયા રાખ સમાન રે બ્રહ્મદત્ત નરક પ્રયાણ રે, એ ઋદ્ધિ અસ્થિર નિદાન રે, જેવું પીપળપાન રે, મ ધરે જૂઠ ગુમાન રે ! સ ૬ છે વાલેસર વિના એક ઘડી, નવિ સેહાતું લગાર રે છે તે વિના જનમારે વહી ગયે, નહીં કાગળ સમાચાર રે નહીં કે કેઈને સંસાર ૧૪. Jain Educationa International For Personal and Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૦ રે, સ્વારથીયા પરિવાર રે, માતા મફ્તેવી સાર હૈ, પાહાતા મેાક્ષ માઝાર રે ! સ૦ ૫ ૭ ૫ માત પિતા સુત માંધવા, અધિકા રાગ વિચાર રે! નારી અસારી રે ચિત્તમાં, વછે વિષય ગમાર રે જીવા સૂરિકાંતા જે નાર રે, વિખ દેતી ભરતાર રે, નૃપ જિનધર્મ આધાર રે, સજ્જન નેહુ નિવાર રે ! સ૦ ૫ ૮ ! હસી હસી દેતાં રે તાળીઓ, શય્યા કુસુમની સાર રે ! તે નર અતે માટી થયા, લેાક ચણે ઘરઆર રે ! ઘડતા પાત્ર કુંભાર રે, એહવુ' જાણી અસાર રે, છેડ્યો વિષય વિકાર રે, ધન્ય તેઢુના અવતાર રે ! સ॰ ! હું ! થાવુચ્ચાસુત શિવ વર્ષો, વળી એલાચી કુમાર રે ! ધિક્ ધિક્ વિષયા રે જીવને, લઇ વૈરાગ્ય રસાળ રે ! મેલી મેહુજ જાળ રે, ઘર રમે કેવળ માળ રે, ધન્ય કરકરીૢ ભૂપાળ રે !! સ૦ ના ૧૦ ૫ શ્રી શુભવિજય સુગુરૂ લહી, ધરયણુ ધરા છેક રે ! વીર વચન રસ શેલડી, ચાખે ચતુર વિવેક રે ! ન ગમે તે નર લેક રે, ધરતા ધર્મોની ટેક રે, ભવજળ તરીયા અનેક રે ! સ૦ !! ૧૧ ૫ Jain Educationa International For Personal and Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ અષ્ટમ ખંડ. લાવણી સંગ્રહ તથા આરતી સમૂહ. આદિનાથની લાવણું. શ્રી આદિનાથ નિરવાણું નમું એસે ધ્યાની, ભવિ જીવ તરણકે કાજ બણાઈ વાણી છે એ આંકણી તુમ નાભિ રાય કુલધારી બડે અવતારી, ખૂલ રહી ખલકમેં ખૂબ કેસરી ક્યારી હે તુમ મમતા મનકી મારી આતમા તારી, તજ દીની પ્રીત વિષયનકી જાન કર ખારી તુમ કરી મુક્તિ પટ્ટરાણુ જગતમેં જાણું છે ભવિ૦ ૧૧ જાણ્યા સુર નર સુખરાશિ હવા હે ઉદાસી, જેલ ગઈ જબર જંજાળ જગતકી ફસી તુમ જગતપતિ અવિનાશી મુક્તિકે વાસી, શિવમંદિરમાં સુખ સેજ બિછાઈ ખાસી છે તેમ કરી સફળ જીદગાની મેરે મન માની ભવિ૦ મે ૨ . બડે તિવંત જિનરાજ જગતમેં બા, તેરે દરિસણ હે સુખદાયી સુધારે કાજે તેરી ધૂન ગગનમેં ગાજે બે સુરપતિ લાજે, ગલ ગયા ગરવ પાખંડ કામના ભાજે નાટક નાચે ઈંદ્રાણું અધિક ધૂન આપ્યું છેભવિ છે ૩ તેરી મહિમા કહી નજાવે પાર નહીં પાવે, ગાંધર્વ સુરપતિ સબ દેવ તેરે ગુણ ગાવે તેરે ચરનમેં લપટાઈ સરસ લય લાવે, નર નાર હિયાકે માંહે ભગતિ તેરી હાવે તેરી તૃષ્ણ સબ વિરલાણું મુગતિકું ઠાણી ભવિ છે ૪. મરૂદેવા કુખકા જાયા અમર પદ પાયા, છપન કુમરી નારી મીલી જસ ગાયા છે દુરગતિકા દુ:ખ વિરલાયા સફળ કરી કાયા, Jain Educationa International For Personal and Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જિનદાસ નિરંજન દેખ શરણ તેરે આયા છે સમકિતકી સેજ પીછાન મીલી મેહે ટાણી | ભવિ. પા .. - અજિતનાથની લાવણું. શ્રી અજિતનાથ મહારાજ, ગરીબ નિવાજ, જરૂર જિનવરજી સેવક શિર નામી તને ઉચ્ચારે અરજી છે એ આંકણી ૧ કર માફી મારા વાંક, રઝળીઓ રાંક, અનંતા ભવમેં એ આવ્યું છું તાહરે શર્ણ, બળી દુ:ખદવસેં છે કેધાદિક ધુત્તા ચાર, ખરેખર ખાર, લગ્યા મુજ કેડે છે વળી પાપી મારે, નાથ છેક છંછેડે છે આ મુજને મુજ ભગવાન, કરૂં ગુણગાન, ધ્યાનમાં ધરજીએ સેવક ૨ . પૂર્ણ કર્યા છે પાપ, સુણજે આપ, કહું કર જોડી . મુજ ભુંડામાં ભગવાન , ભૂલ નહીં થડી છે જીવહિંસા અપરંપાર, કરી કિરતાર, હવે શું કરવું છે જૂઠું બહુ બેલી, સાચને શું હરવું છે તુજ મેળામાં મુજ શીશ, જાણ જગદીશ, ગમે તે કરછ સેવક છે ૩ મેં કયાં બહુ કુકર્મ, ધર્યો નહીં ધર્મ, પૂરણ હું પાપ અવળે થઈ તહારી આણુ, મેંજ ઉથાપી મેં મૂરખ નિંદા ઘણી, મુનિવર તણી, કરી હરખા પદારા દેખી લબાડ, હું લલચાયે છે કિંકર કહે કેશવલાલ, આણીને વહાલ, દુ:ખને હરજી છે સેવક શિર નામી, તને ઉચચારે અરજી છે ૪ શાંતિનાથની લાવણું. સુણ શાંતિ શાંતિ દાતાર, જગત આધાર, અચળ જિનવરજી, અચળ જિનવરજી, કિંકર શિર નામી તને સુણ અરજી છે Jain Educationa International For Personal and Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ એ આંકણી છે કૈવલ્યદ જિન તુજ નામ, સુણ ગુણધામ, હરખ ધરી મનમાં, હરખ ધરી મનમાં આવ્યું હું તારે શરણ ભમી ભવ વનમાં કેધાદિક વૈરી ચાર દીએ બહુ માર, પડ્યા મુજ કેડે, વળી અર્જિત પુન્ય કદંબકને ફફડે છે મુજ દુ:ખવારને અંત લાવી ભાગવંત, તુમ સમ કરજી, તુમ સમ કરછ કિંકર છે ૧ મુજ અવગુણને જિનરાજ, માફ કર આજ, કહું કર જોડી, કહું કર જોડી, ભવકૂપથી તાર કર્મને તેડી છે મેં પૂરણ કર્યા કુકર્મ, ધર્યો નહીં ધર્મ, મત્યે ભવ પામી, મત્સ્ય ભવ પામી, વળી અમર તણે અવતાર થયે બહુ કામી છે હવે તુજ વિના જિનનાથ, જેડું નહીં હાથ, હરીને હરજી, હરીને હરજી છે કિંકર૦ મે ૨ વાસવ સેવિત ભગવાન, કરૂં ગુણગાન, દશ દો જિનજી, દશ દે જિનજી, તુજ દરિસણમાં જગદીશ, મુજ મન લીનજી તુમ ચરણ જલજની સેવ, આપજે દેવ, જગત ઉપગારી, જગત ઉપગારી, પદપંકજ સેવી, તુ વરૂં શિવનારી છે માણિક વદે તુમ પાય, વિભુ જિનરાય, પાપચય હરજી, પાપચય હરજી છે કિંકર છે ૩ વિમલનાથની લાવ, કરૂં મેં સેવ જિન તેરી, અરજ સુણ વિમળનાથ મેરીટેકા અવરસુર નવિ ગમે મુજકું, યાચના કરત મેં તુજકુ રત્નકું સવિજગત સેવે, કાચકે ખંડ કેણવે મધુકર રહે કમળ ઘેરી અરજ છે ૧ નાથ તુજ આણ નહીં પાળી, પારકી વામા નીહાળી જીવ સમુદાય ઘણા મારી, દુઃખ મેં સહ્યાં અતિ ભારી કરી ચૌગતિ બિચમેં ફેરી અરજ છે ૨ હે કરું આખ શરણજિન તેરૂં, નિજ Jain Educationa International For Personal and Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ મરણ કાપ દુખ મેરૂં અચળ પદ આપ હસ્ત જેડું, છેડલો નહીં તુજ છોડું છે પ્રભુ કયું કરતે હે દેરી | અરજ છે ૩. જગતગુરૂ જિનવર જયકારી, નમે તુજકું સુર નર નારી છે જેનકી સભા ગુણ ગાવે, મુનિ માણિક હર્ષ પાવે છે વાર દુષ્ટ કર્મ વૈરી, અરજ સુણ વિમળનાથ મેરી ૪ ઉપદેશ વિષે લાવણ. ચેતન ભજ લે જિનરાજ, પ્રણત પવિ પાણ, (૨) સબ જૂઠ હે સંસાર, દુઃખકી ખાણી એ આંકણું છે ધન રમણ ભગિની માત, જનક ને ભ્રાતા, (૨) સ્વારથીઓ સબ પરિવાર, કેઈ નહીં ત્રાતા છે જેસો ચપળા ઝબકાર, તેસી હે માયા, (૨) ઉઠ ચલે જાયેગે જીવ, નંગી કર કાયા છે. આવેગી સાથ અઘ પુન્ય, દેય કમાણું, (૨) સબ૦ છે ૧. તું ભટક્ય ચૌગતિ માંહિ, અનંતી વાર, (૨) બહુ પુદયથી લીયે, મનુજ અવતાર છે. અબ છેડ ક્રોધને માન, પાપચયકારી, (૨) આરાધન કરૂં જિન ધર્મ શર્મ દાતારી છે જિનવરકી કર લે સેવ ભાવ મન આણી, (૨) હે સબ સે ૨ પરનિતંબનીશું પ્રીત, કબુ નવ કીજે, (૨) અવિરત જિન આગમ, અમૃત રસકું પીજે છે કર સુમતિકે તું સંગ, કુમતિ નિવારી, (૨) ભવજલધિ તર લે, ક્લિષ્ટ કર્મ વિદારી છે ધરલે માણિકકી શીખ, ચિત્તમેં પ્રાણું, (૨) સબ જૂઠે હે સંસાર દુઃખકી ખાણ છે સબ ૩ છે કેસરીયાજીની લાવ. સુનીયે રે.બાતા સદાશીવજી, મત ચઢ જાના ધુલદેવા . ગ Jain Educationa International For Personal and Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ ઢપતિ ઉનકા બડા હે ડંકા, મત છે તમે ઉન દેવા છે સગતાપત ચડાવત બેલે, અમહી નેકર ઉનકા હિંદુપતસે હાથ જોડ કર, તીન ભવનમેં હેટિકા છે સુનીયા રે છે ૧ સરગ મરત પાતાળ સુનીયે, સુર નર મુનિજન ધ્યાવત હે ઇદ્ર ચંદ્ર મુનિ દરશન આવે, મનકી મેજ પાવત હે ! સુનીયા રે | ૨૫ ગયા રાજ ઉનહીકે આપે, નિરધનીયાકું ધન દેવે છે ખાજાં ખીલાવે સુંદર લડકા, સદા સુખી રહે જે પ્રભુ સેવે સુનીયો રે ૩ તારે ઝાઝ સમુદર માંહે, રેગ નિવારે ભવભવકા ભૂપ ભુજંગમ હરિ કરી નદીયાં, ચેરન બંધન અરિ દવકા છે સુનીયો રેટ છે જ હું છું ધુંસા બાજે, દસો દિશામેં હે ડંકા છે ભાઉ તાતીયા યું કર બેલે, મત બતલ ગઢ બંકા છે સુનીયે રે. પ રાણાજીકે ઉમરાવજીકા, માનતા નહીં વે બાતાં થકી કીધી વેંહી જ પાવે, મેં નહીં આવું તુમ સાથાં છે સુનીયા રે | ૬ મુછ મરેડે ચઢે અભિમાને, ઝેર ભર્યા હે નજરોમેં રિખભદાયકા સાહેબ સચ્ચા, દેખ તમાસા ફજરમેં સુની ૨૦ મે ૭ વસંત, વસંત પંચમી ને નૈતિમ ક્ષેત્ર, લગન લીયે નિરધાર લલના સઉ સાજન મળી તોરણે આયે, પશુડે માંડ્યો પોકાર છે વસંતર વિવાહ આદર્યો . ૧. લીલા પીળા વાંસ રંગા, ચેરી ચિતરાવે ચાર લલના ભાવે તે દેવતા વેદ ભણે છે, મંગળ ગાવે સખીયાં ચાર છે વસંત ૨ આઠ ભવની હું નારી તમારી, કરે અને મારે વાંક લલના છે ભભવની હું દાસી તમારી, કાળો છે કામણ Jain Educationa International For Personal and Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ગારે છે. વસંત ૩ નેમજી હૈયામાં ક્રોધે ભરાણ, સંસારમાં નહીં સાર લલના રથ વાળી નેમ ગિરનારે ચાલ્યા, રેતી રહે રાજુલ નાર છે વસંત છે ૪ રાજુલ ચાલ્યાં સંજમ લેવા, જઈ ચડ્યાં ગઢ ગિરનાર લલના છે કર જોડી મૈતમ પાયે લાગું, સાચે છે દીન દચાળ , વસંત ૫ છે. હેરીઓ, મહાવીર એસે જિનચંદનકું, હરિ આવત બે કર જોડી, બે કર જેડી,(૨) મહાવીર એસે પ્રભુ વંદનકું, હરિ આવત બે કર જોડી ૧ એ આંકણી છે ઐાદ સહસતે હસ્તી બનાએ, પાંચસેં બાર મુખેરી છે હરિ હરિ રે મુખ મુખી અષ્ટ દૂતુશળ સોહે, વાવડી હાં રે લાલા વાવડી આઠ લહેરી છે મહાવીરૂ છે ૨ વાવ્ય વાવ્ય બિચ અષ્ટ કમળ હે, પાંખડી લાખ લહારી છે હરિ હરિ ! પાંખડી ખાંખડી નાટક રચના, વંશળી હાં રે લાલા વંશળી વેણુ ઝકેરી છે મહાવીર છે ૩ છે કમળ કમળ બિચ ઇદ્રભુવન હે. આઠ ભદ્રાસન જેરી હરિ હરિભાબિચમેં સિંહાસન ઇંદ્ર બિરાજે, વીર લાલા વીર નમત કરજેડી મહાવીરવાસાદિશારણભદ્રદેખીહરિરચના નિજ અભિમાન તરી છે હરિ હરિ રિદ્ધિ છોડકે ચારિત્ર લીને, પ્રભુકે લાલા પ્રભુને શરણે રોરી મહાવીર પા પ્રભુને બચન સુણી આનંદ પાવે, વંદન મુનિ પે કરી છે હરિ હરિ વિનય ધરત બહુ ભક્તિ કરતા હે, હરિ નિજ હારે લાલા હરિ નિજ સ્વર્ગે ગયારી મહાવીર માદા રંગ મા જિનદ્વાર રે, ચાલે ખેલીએ હોરી પાસજીકે દર Jain Educationa International For Personal and Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ બાર રે ચાલો છે ફાગનકે દિન ચાર રે ચાલો છે એ આંકણ કનક કળી કેસર ઘોળી, પૂજે વિવિધ પ્રકાર છે. ચાલો ૧ | કૃષ્ણગરકે ધૂપ ઘટત હે, પરિમા બહેકે અપાર રે ચાલો૦ મે ૨ એ લાલ ગુલાલ અબીલ ઉડાવત, પાસજીકે દરબાર રે ચાલે છે ૩ ભરી પીચકારી ગુલાલકી છીર, વામદેવી કુમાર રે ચાલો૦ | ૪ | તાલ મૃદંગ વેણ ડફ બાજે, ભેરી ભુંગળ રણકાર રે ચાલો૦ છે ૫. સબ સખીયન મીલી ધુંવાર સુનાવત, ગાવત મંગળ સાર ૨. ચાલો છે ૬. રત્નસાગર પ્રભુ ભાવના ભાવે, મુખ બેલે જચકાર રે ચાલે ખેલીએ હેરી ૭ - ચંદ્ર પ્રભુજીનેં લાલ રે, મેરી લાગી લગનવા ચંદ્ર લાગી લગનવા છેડી ન છૂટે, જબ લગ ઘટમેં પ્રાણ રે ! મેરી ૧ દાન શીયળ તપ ભાવના ભાવે, જેનધરમ પ્રતિપાળ રે મેરીટ ને ૨ બે હાથ જોડ કર અરજ કરત હે, વંદત શેઠ ખુશાલ રે મેરી લાગી લગનવા છે ૩ (૪) કીન સંગ ખેલું મેં હરી રે, મેરે પીયુ બ્રહ્મચારી છે કીનો સમુદ્રવિજય શિવાદેવીકે નંદન, પંચ મહાવ્રત ધારી રે ! મેરા છે ૧. આપ ચલે ગિરનાર ઉપર, પાછળ રાજુલ નારી રે ! મેરા છે ૨ સેસાવનકી કુંજ ગલનમેં, લીને કેવળ કર્મ નિવારી રે ! મેરો૩ કહે નેમિ પ્રભુ નેમ રાજુલ દેએ, પામ્યાં મુક્તિ મોહનગારી રે મેરે ૪ છે હોરી ખેલે રે ભવિક મન સ્થિર કરકે હેરી ખેલ રે, સુમતિ Jain Educationa International For Personal and Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ર૧૮ સુરંગ ગુલાલ મંગાવે, અબીર ઉડાવે ઝેરી ભર ભરકે હેરી છે ૧. ધાન ગ્યાન ડફ તાલ બજા, ગુણ ગાવે પ્રભુ હિત ધરકે હારી. ૨ અનુભવ અત્તર કુલેલ મંગાવે, વાસ દિદિસ મહમહકે છે હેરી છે ૩ો કોઇ માન રજ ધૂળ ઉડાવે, ક્યું તે રાખ્યા સબલ થરકે છે હેરી છે ૪ સૈયાં મેંને શી કીની ચોરી, શામરેસે કહીઓ મેરી, શામરેસેં સબ જાદવ મિલ વસંત ખેલે, ખેલ ખેલત ગિરધર ગરી છે હરિ હરિ લાલા ખેલા છે ડારે ગુલાલ મુઠી ભર ભરકે, અને બીરકી ભરી હે જેરી સૈયાં. ૧ સસરેહમારે સમુદ્રવિજયજી, સાસુ શિવાદેવી ભેરી છે હરિ હરિ છે પિયુજી હમારે નેમ નગીને, છાંટું કેસર ઘન ઘેરી સૈયાં મારા કહત ધરમચંદ નેમને રાજુલ, સબી કારકું છોરી છે હરિ હરિ રે કરમ નાશ કરી શિવગત સાધી, આપ ખીલાઈ દેરી છે સૈયાં છે ૩ ગહુંળીઓ. પ્રભુ મારે ભાગ કરમ ક્ષીણ જાણે રે, પ્રભુ મારે પરણ્યો સંજમ રાણું રે પ્રભુ મારે ત્રીશ વરસ ઘરવાસ રે, પ્રભુ મારે સંજમ લેવા ઉલ્લાસ રે પ્રભુ તમે વિહાર હવામાં ધાર્યો રે, પ્રભુ અમને ગમશે નહીં નિરધાર રે ૧ પ્રભુ તું તે જ્ઞાનાદિક ગુણદરિયે રે, પ્રભુ હું નિરાશ્રય રહ્યો પડી રે પ્રભુ મારા માતા Jain Educationa International For Personal and Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ માહારા પ્રભુ ના ૨ ખ ચાલે ? ૨૧૯ પિતાને નહીં જાગ રે, પ્રભુ મારા બંધવને ન કરે વિજેગ રે મારા પ્રભુ માહારા તુમ વિના ઘર સુનાં મેડી રે, પ્રભુ માહારા ન ગમે મહેલ ને મેડી રે. પ્રભુ માહારા તુમ આણું વહેતો ઉલ્લાસ રે, પ્રભુ માહારા બંધવ વિણ થયે જગદાસ રે ૩. પ્રભુ મારે ચેસઠ ઇંદ્ર પરવરીયે રે, પ્રભુ માહારે સિદ્ધારથ વન સંચરીયે રે પ્રભુ માહારે વ્રત ઉચરી એમ ભાખે રે, બંધવ માહારા કરશું વિહાર ઉલ્લાસે રે૪ પ્રભુ માહારે એમ કહી ચાલ્યા તેણુ વાર રે, પ્રભુ માહારા નયણે આંસુની ધાર રે પ્રભુ માહારા નિજ નયરી કિમ જાણ્યું કે, પ્રભુ માહારા મુજ મન થયે ઉદાસ રે૫ પ્રભુ તું તે નિરાગી નિચિંત રે, પ્રભુ માહારા દર્શનથી કરજે પવિત્ર રે પ્રભુ તું તે કરૂણરસને કુંપો રે, પ્રભુ મુને એકલડે કિમ મૂકે રે ૬ પ્રભુ માહારે મણિકત પેરે દીપે રે, પ્રભુ માહારે અસંખ્ય સૂરજ તેજ ઝીપે રે પ્રભુ માહારા વરસીદાને જસ લીધો રે, પ્રભુ માહારા દયા પાળી કારજ સીધો રે | ૭ | (૨) જીરે જિનવર વચન હંકરૂ, જીરે અવિચળ શાસન વીર રેપ ગુણવતા ગિરૂઆ, વાણી મીઠી રે મહાવીર તણી ઝરે ૫ર્ષદા બાર મળી તિહાં, જીરે અરથ પ્રકાશ ગુણગંભીર રે . ગુણવંતા ૌતમ, પ્રશ્ન પૂછે રે મહાવીર આગળે ૧ મે રે નિગોદસ્વરૂપ મુજને કહો, છરે કેમ એ જીવવિચાર રે ૧ ગુ| વા છે જીરે મધુર ધ્વનિએ જગગુરૂ કહે, જીરે કરવા ભવિક ઉપકાર રે ગુરુ છે વાવ પારા જીરે રાજ ચદ લેક જાણીએ, જીરે અસંખ્યાતા જોજન કેડીકેડી રે ગુગ છે વાળ ને જીરે જન એક એમાં લીજીએ, Jain Educationa International For Personal and Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જીરે લીજીએ એક એકનો અંશ રે ! ગુરુ છે વાટ છે ૩ છે જીરે એક નિદે જીવ અનંત છે, જીરે પુદ્ગલ પરમાણુઆ અનંત રે છે ગુ. વાવ છે જીરે એક પ્રદેશે જાણીએ, જીરે પ્રદેશે વર્ગણ અને ત રે . ગુવાવ છે ૪ જીરે અસંખ્ય ગેળા સંખ્યા છે, જીરે નિદ અસંખ્ય ગેળા શેષ રે ગુરુ વાગે છે જીરે પરમાણમાં પ્રત્યે ગુણ અનંત છે, જીરે વરણ ગંધ રસ ફરસરે છેગુરુ છે વાવ છે ૫. જીરે લેક સકલમય ઇમ ભર્યો, જીરે કહે મૈતમ ધન્ય તુમ જ્ઞાન રે. ગુવાવ છે જીરે એવા ગુરૂની આગળ ગહુઅલી, જીરે ફતેશિખર અમૃત શિવની શ્રેણી રે ગુરુ છે વાટ ને ૬ સખી સરસ્વતી ભગવતી માતા રે, કઈ પ્રણમીજે સુખશાતા રે કાંઈ વચન સુધારસ દાતા, ગુણવંતા સાંભળો વીર વાણું રે કાંઈ મોક્ષ તણું નિશાણું ગુગ છે ૧ એ આંકણું જે કાંઈ ચોવીશમાં જિનરાયા રે, સાથે ચેદ સહસ મુનિરાયા છે. જેના સેવે સુર નર પાયા છેગુરુ સાં | ૨ | સખી ચતુરંગ ફેજા સાથ રે, સખી આવ્યા શ્રેણિક નરનાથ રે પ્રભુ વંદીને હુઆ સનાથ છે ગુ. સાં છે ૩ . બહુ સખીઓ સંયુત રાણી રે, આવી ચેલણ ગુણખાણું રે એ તો ભામંડલમાં ઉજાણી ગુરુ છે. સાંજે ૪ કરે સાથીઓ - હનવેલ રે, કાંઈ પ્રભુને વધાવે રંગરેલ રે છે કાંઈ ધેવા કર્મના મેલ છે ગુ . સાંજે ૫ છે બારે પર્ષદા નિ સુણે વાણી રે, કાંઈ અમૃતરસ સમ જાણું રે કાંઈ વરવા મુક્તિ પટ્ટરાણી ગુસાં સાદા Jain Educationa International For Personal and Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ ગાવાનાં ગીતો, સાત વાર, આદિતે અરિહંત અમ ઘેર આવ રે, મારા શ્યામ સલુણા નેમ દિલમાં લાવો રે. ૧. સોમે તે શુભ શણગાર સજીએ અંગે રે, મારા જુગજીવનની સાથે રમીએ રંગે રે ૨ મંગળ શુભ દિન આજ મંગળ ચારૂ રે, કાંઈ નવ ભવ કેરે સ્નેહ હું સંભારૂં રે પરા બુધ ઘેર આવે નાથ બુદ્ધિના બળીઆ રે, પ્રભુ એક સહસ ને આઠ લક્ષણ ભરીઆ રે ૪ ગુરૂ ગિરવા ગુણવંત શિવાદેવીના રે, કાંઈ સમુદ્રવિજય કુળચંદ નેમ નગીના રે પ ા શુકર સેહેસાવન ચાલે સજની રે, મારે સમય થયે પ્રભાત વીતી રજની રે શનિશર સંજમ લીધ પ્રીત વધારી રે, દેનું પામ્યા પરમાનંદ નેમ ને નારી રે ૭ મુળચંદ કહે એમ આશા ફળશે રે, જે નિરમળ પાળે શીયળ ભવજળ તરશે રે ૮ છે અમે નમીએ નેમિ જિણુંદ ગઢ ગિરનાર રે, રાણી રાજુલ જુવે વાટ સાત વાર રે ૯ ગરબી. ચાલો સખીઓ મમ સાથ, જિન ઘર જઈએ રે. અવલોકી આદિનાથ, પાવન થઈએ રે ૧છે મેહન મરૂદેવી નંદ, જગ જ્યકારી રે. જસુ વદન પુનમને ચંદ, જાઉં બલિહારી રે૨ કંચનગિરિ હરિ જિનરાજ જઈ નવરાવે રે કરવાને આતમ કાજ, શચિ હલરાવે રે ૩વિનિતા નગરીને રાય, હરખું નિરખી રે છે પણ છે સત ધનુષની કાય, સેવન સરખી રે ૪ હમ દિલ વસીયા એ દેવ, રંગ રસિલા રે જસ સુરવર સારે સેવ, છેલ છબીલા રે પા Jain Educationa International For Personal and Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સ્વામી શિવરમણીના કંથ, કામણગારા રે સુખ આપ સાદિ અનંત, પૂરણ પ્યારા રે ૬. પ્રભુ પૂરણ પુન્ય પસાય, અમે દીઠું રે આ હરખ મનમાં ન માય, લાગે મીઠું રે ૭ મે રમઝમ કરી જિન ગુણ રાસ, રમીએ રંગે રે છે આ જિનજી આવાસ, સખીઓ સંગે રે ૮ છે પૂજે હરિહર શિરતાજ, કેસર ઘોળી રે | અંબેડા લઈએ આજ, સૈયર ટેળી રે લ છે ગરબે. અને પમ આજ રે ઓચ્છવ છે મહાવીર મંદિરે રે ચાલો જોવા જઈએ હેતે હળી મળી આજ છે વાલા વીરનો જનમ દિવસ છે આજને રેલ અને પમ છે ? ત્રિશલા કુખે અવતર્યો, મહાવીરને અવતાર છે ધન્ય ધન્ય દિવસ તે ઘડી, વરત્યો જયજયકાર છે થાળ ભરી ભરી મોતીડે વધાવતી રે, છપ્પન કુમારી સજી સો શણગાર; ઉભી આરસ પારસમણિ ચેકમાં રે છે અને પમ ૨ | જિન મનરંજન પારણું, હીરાને ઝળકાટ છે પિસ્યા છે માંહિ મણિ, પુનમ મુખ જણાય છે હેતે હિંચળે છે કંચન વરણું દેરીએ રે, માતા ત્રિશલા હરખ અપાર; એવો દિવસ ઉગે છે આનંદને રે છે અને પમ છે ? મેતી તેરણ બારણે, દીસે ઝાકઝમાળા ઈંદ્રાણુ આગે નાચે, રણઝણ ઈ થાય છે Jain Educationa International For Personal and Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ટઉકા કરતી કોયલ મધુરા મેણું કંઠની રે, વળી બપૈયા ગાવંતા રૂડા રાગ; એવું આનંદ આનંદ વીર પારણું રે અને પમ ૪ મહાવીરસ્વામીનું હાલરીયું, છાને મેરા છબ, છાને મારા વીર છે પછે તમારી દેરી તાણું મહાવીર કુંવર ઝૂલે પારણીએ ઝુલે છે ટેક છે હીરના છે દેર, ઘૂમે છે મેર છે કેલડી સુર નારી ! મહાવીર૧ ઈંદ્રાણી આવે, હાલણ હુલણ લાવે છે વીરને હેતે કરી હલરાવે છે. મહાવીર છે ૨ સુંદર બેહેની આવે, આભૂષણ લાવે છે ખાજા રૂડાં લાવે, મોતીચૂર ભાવે છે વીરને હેતે કરી જમાડે છે મહાવીર છે ૩ છે વીર મહેટા થાશે, નિશાળે ભણવા જાણે છે એમ ત્રિશલા માતા હરખાશે મહાવીર છે ૪ નંદિવર્ધન આવે, રાણું રૂડી લાવે છે વીરને હેતે કરી પરણાવે છે. મહાવીર છે ૫ છે વિર હેટા થાશે, જગમાં ગવાશે છે એમ કાંતિવિજ્ય ગુણ ગાશે છે મહાવીર છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ મહાવીરસ્વામીનું પારણું. માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે, ગાવે હાલ હાલો હાલરૂવાનાં ગીત સેના રૂપા ને વળી રને જડીયું પારણું, રેશમ દેરી ઘુઘરી વાગે છુમ છુમ રીત છે હાલે હાલે હાલે હાલે મારા નંદને છે ૧ મે જિનજી પાસે પ્રભુથી વરસ અઢીસે અંતરે, હેશે ચોવીશમે તીર્થકર જિન પરિમાણ છે કેશીસ્વામી મુખથી એવી વાણી સાંભળી, સાચી સાચી હુઈ તે માટે અમૃત વાણા હાલે છે ૨ ચદે સ્વને હવે ચકી કે જિનરાજજી, વીત્યા બારે ચકી નહીં હવે ચકી રાજા જિનજી પાસે પ્રભુના શ્રી કેશી ગણધાર, તેહને વચને જાણ્યા વીશમા જિનરાજ છે મારી કુખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ, મારી કુખે આવ્યા તરણ તારણ જિનરાજ છે હું તે પુન્ય પનોતી ઇદ્રા થઈ આજ રે હાલો રે ૩છે મુજને દેહલે ઉપજે બેસું ગજઅંબાડીએ, સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય છે એ સહુ લક્ષણ મુજને નંદન તારા તેજના, તે દિન સંભારું ને આનંદ અંગ ન માય રે હાલો રે ૪ કરતલ પગતલ લક્ષણ એક હજાર ને આઠ છે, તેથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ છે નંદન જમણ જશે લંછન સિંહ બિરાજતે, મેં તો પહેલે સ્વને દીઠે વિશવાવીશ એ હાલો ૫ નંદન નવલા બંધવ નંદિવર્ધનના તમે, નંદન ભેજાઈઓના દેવર છે સુકુમાળ છે હસશે ભેજાઈઓ કહી લાડકા દીયર માહરા, હસશે રમશે ને વળી ચુંટી ખણશે ગાલ છે હસશે રમશે ને વળી હુંસા દેશે ગાલ છે હાલો છે દ છે નંદન નવલા ચેડા રાજાના ભાણેજ છે, નંદન નવલી પાંચસે મામીના ભાણેજ છો કે નંદન મામલઆના ભાણેજ સુકુમાળ, હસશે હાથે ઉછાળી કહીને નાના ભાણેજા, આંખો આંજીને વળી ટપકું કે Jain Educationa International For Personal and Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ રશે ગાલો હાલો૦ ૭ નંદન મામા મામી લાવશે ટેપી આ ગલાં, રતને જડીયાં ગુલડે મેતી કસબી કેર નીલાં પીળાં ને વળી રાતાં સરવે જાતનાં, પહેરાવશે મામી મારા નંદ કિશોર કે હાલે. છે. ૮ નંદન મામા મામી સુખડલી બહુ લાવશે, નંદન ગજવે ભ એ લાડુ મોતીચૂર છે નંદન મુખડા જોઈને લેશે મામી ભામણાં, નંદન મામી કહેશે છે સુખ ભરપૂર છે હાલો રે ૯ નંદન નવલા ચેડા મામાની સાતે સતી, મારી ભત્રીજી ને બેન તમારી નંદ છે તે પણ ગુંજે ભરવા લાખણસાઈ લાવશે, તુમને જોઈ જોઈ હેશે અધિકે પરમાનંદ છે હાલો૦ ૧૦ | રમવા કાજે લાવશે લાખ ટકાને ઘુઘરે, વળી સૂડા મેન પિપટ ને ગજરાજ છે સારસ હંસ કેયેલ તત્તર ને વળી મરજી, મામી લાવશે રમવા નંદ તમારે કાજ હાલો૦ ૧૧ રે છપન કુમરી અમરી જળકળશે નવરાવીઆ, નંદન તમને અમને કેલીઘરની માં ને ફુલની વૃષ્ટિ કીધી જન એકને માંડલે, બહુ ચિર જી આશીષ દીધી તેમને ત્યાંહ છે હાલે છે ૧૨ એ તમને મેરૂગિરિ પર સુરપતિએ નવરાવીઆ,નિરખી નિરખી હરખી સુકૃત લાભ કમાય છે મુખડા ઉપર વારૂ કેટી કેટી ચંદ્રમા, વળી તન પર વારૂ ગેરી ગુણસમુદાયો હાલો૦ ૧૩. નંદન નવલા ભણવા નિશાળે પણ મૂકશું, ગજ પરે અંબાડી બેસાડી માટે સાજો પસલી ભરશું શ્રીફળ ફેફળ નાગરવેલશું, સુખડલી લેશું નિશાળીઆને કાજ રે હાલો૦ ૫ ૧૪ મે નંદન નવલા મેટા થાશે ને પરણાવશું, વહુ વર સરખી જેડી લાવશું રાજકુમાર છે - રખાં વેવાઈ વેવાણે પધરાવશું, વર વહુ પિંખી લેશું જોઈ જોઈને દે. દાર હાલે છે ૧૫ સાસરૂ પીયર મારાં બેહ પખ નંદન ઉજળા, મારી કુખે આવ્યા તાત પતા નંદ છે માહારે આંગણ વુક્યા અમૃત Jain Educationa International For Personal and Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ દુધે મેહુલા, માહારું આંગણુ ફળીયા સુરતરૂ સુખના કંદ ! હાલા ૫ ૧૬ । એણી પરે ગાયું માતા ત્રિશલા સુતનુ પારણું, જે કાઇ ગાશે લેશે પુત્ર તણા સામાજ ! ખીલીમેારા નગરે વરણુ વીરનું હાલરૂ, જયજય મગળ હેાજો દીપવિજય કવિરાજ ! હાલા૦ ૫ ૧૭ ૫ આરતી. (૧) અપ્સરા કરતી આરતી જિન આગે, હાંરે જિન આગે રે જિન આગે ! હારે એ તેા અવિચળ સુખડાં માગે, હાંરે નાભિનદન પાસ ! અપ્સરા કરતી આરતી જિન આગે ।। ૧ । તાથેઇ નાટક નાચતી પાય ઠમકે, હાંરે દાય ચરણે ઝાંઝર ઝમકે ! હાંરે સાવન ઘુઘરડી ઘમકે, હાંરે લેતી ફુદડી ખાળ ! અપ્સરા॰ ॥ ૨ ॥ તાલ મૃદૅંગ ને વાંસળી ડફ વેણા, હાંરે રૂડા ગાવતી સ્વર ઝીણા ! હાંરે મધુર સુરાસુર નયણાં, હાંરે જોતી મુખડુ' નીહાળ u અપ્સરા ॥ ૩ ॥ ધન્ય મદેવા માતને પ્રભુ જાયા, હાંરે તારી કંચનવરણી કાયા ! હાંરે મેં તેા પૂરવ પુજ્યે પાયા, હાંરે દેખ્યા તારા દેદાર ! અપ્સરા॰ ॥ ૪ ॥ પ્રાણજીવન પરમેશ્વર પ્રભુ પ્યારા, હાંરે પ્રભુ સેવક હું છું તારા ! હાંરે ભવાભવનાં દુ:ખડાં વારા, હાંરે તુમે દીન દયાળ ! અપ્સરા૦ ૫ ૫ ૫ સેવક જાણી આપણા ચિત્ત ધરજો, હાંરે મારી આપદા સઘળી હરજો !! હાંરે મુનિ માણેક સુખીએ કરો, હાંરે જાણી પોતાના બાળ ! અપ્સરા॰ t ૬ (૨) જે જે આરતી આદિ જિષ્ણુ દા, નાભિરાયા મરૂદેવીકે નંદા । જે જે આરતી॰ ।। ૧ । પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લાવે Jain Educationa International For Personal and Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ લીજે છે જે જે આરતી | ૨ | દુસરી આરતી દીન દયાળા, ધુળેવ મંડન પ્રભુ જગ અજવાન્યા છે જે જે આરતી છે ૩ તીસરી આ રતી ત્રિભુવન દેવા, સુર નર ઇંદ્ર કરે તારી સેવા છે જે જે આરતી છે ૪ થી આરતી ચઉગતિ સૂરે, મનવાંછિત ફળ શિવસુખ પૂરે છે જે જે આરતી. એ ૫ પંચમી આરતી પુન્ય ઉપાયા, મૂળચંદ રિષભ ગુણ ગાયા છે જે જે આરતી ૬ છે મહાવીરસ્વામીની આરતી. જય દેવ, જય દેવ, જ્ય સુખના સ્વામી છે (પ્રભુ) તુજને વદન કરીએ, (૨) ભવ ભવના ભામી છે જયદેવ છે ૧ સિદ્ધારથના સુત, ત્રિશલાના જાયા (પ્રભુ) જસદાને છે કંથજી, (૨) ત્રિભુવન જગરાયા છે જય દેવ૦ મે ૨ . બાળપણમાં આપ, ગયા રમવા કાજે છે (પ્રભુત્ર) દેવતાએ દીધે પડછા, (૨) બીવરાવવા કાજે છે જય દેવો ૩ એક વારનું રૂપ લીધું છે નાગનું છે (પ્રભુ) બીજી વારનું રૂપ, (૨) લીધું બાળકનું છે જય દેવ) ૪ બાળક બીના સઉ, પતે નથી બીતા છે (પ્રભુત્ર) દેવતાનું કાંઈ ન ચાલ્યું, (૨) હારી જતા રહેતા | જય દેવ છે પ છે એવા છે ભગવાનું, મહાવીર તમે જાણે છે (પ્રભુત્ર) વંદે છે સઉ તેને, (૨) નમે રાય રાણે ! જય દેવ૦ ૬ શાંતિનાથની આરતી. જય જય આરતી શાંતિ તુમારી, તેમાં ચરણકમલકી જાઉં બલિહારી છે જય છે ૧ મે વિશ્વસેન અચિરાજી નંદા, શાંતિનાથ મુખ પૂનમચંદા છે જય૦ છે૨છે ચાલીશ ધનુષ સેવનમય કાયા, Jain Educationa International For Personal and Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ મૃગલંછન પ્રભુ ચરણ સુહાયા જયા ૩ ચકવતી પ્રભુ પાંચમા સોહે, સલમા જિનવર જગ સહુ મેહે જય છે ૪ મંગલ આરતી તેરી કીજે, જન્મ જન્મનો લાહો લીજે છે જય૦ છે પ . કર જેડી સેવક ગુણ ગાવે, સે નર નારી અમરપદ પાવે છે જયાદા મંગળદી. દવે રે દી મંગળિક દીવે, આરતી ઉતારક બહુ ચિર જીવે દીવ છે ૧ સેહમને ઘર પર્વ દીવાળી, અંબર ખેલે અબળા બાળી દીવે છે ૨ | દેપાળ ભણે ઈણે ઘેર અજીઆળી, ભાવે ભગતે વિશ્વ નિવારી દીવ ૩. દેપાળ ભણે ઈણે આ કળિકાળે, આરતી ઉતારી રાજા કુમારપાળે છે દીવે છે ૪ અમ ઘર મંગળિક તમ ઘર મંગળિક, મંગળિક ચતુર્વિધ સંઘ ઘર હોજે છે દવે રે દીવે છે ૫ છે અથ મંગળી ચાર, ચારે મંગળ ચાર, આજ મહારે ચારે મંગળ ચાર કે દેખે દરસ સરસ જિનજીકે, શોભા સુંદર સાર છે આજ છે ૧ છિનું છિનું છિનું મનમેહન ચરે, ઘસી કેસર ઘનસાર છે આજ રા વિવિધ જાતિકે પુષ્પ મંગાવો, મેઘર લાલ ગુલાલ છે આજ છે ? ધૂપ ઉખે ને કરે આરતી, મુખ બોલે જયકાર છે આજ રે ૪ છે હર્ષ ધરી આદીશ્વર પૂજે, ઐમુખ પ્રતિમા ચાર એ આજ ર પ છે હૈયે ધરી ભાવ ભાવના ભાવે, જિમ પામે ભવપાર છે આજ છે ૬ સકળચંદ સેવક જિનજીકે, આનંદઘન ઉપગાર ! આજ મહારે ચા મંગળ ચાર એ છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ નવમ નં. નાટકના રાગનાં ગાયનો. ગાયન ૧ લું નાથ કૈસે ગજ બંધ છોડાયો-એ રાગ. પ્રેમે પ્રાર્થના કરીએ, રિખવ પ્રભુ પ્રેમે પ્રાર્થના કરીએ. ટેક. સરવવ્યાપક તુજ ચિતન શિક્તિ, વર્ણન શું તેનું કરીએ, શુદ્ધ હૃદયથી જે રે આરાધીએ, તે ભવસાગર તરીએ. રિ૦ ના રચના યથાયોગ્ય આ રે જગતની, તુજ દરિશનથી કરીએ, અ૫ સ્વીકારે અજે પ્રભુ તમે, કાવ્ય કથન શું કરીએ. રિ, મારા અકળ ગતિ પરાપાર પિતુ તારી, વાણીથી શું રે વિસ્તરીએ, પ્રથમ પતિ પૃથ્વીના થયા તમે, મહિમા તારે ઉર ધરીએ રિ ૩ મરૂદેવી જાયા પાયા શ્રી કેવળ, મૂર્તિ તમારીને વરીએ, કમળાના સ્વામી કર કરૂણ તું, સેવકને ન વિસરીએ. રિ૦ ૪ નાભિનંદકુમાર ભલે તમે, જનમ્યા વિનીતા નગરીએ, ચરણકમળને સેવક તારે, ગાય સ્તવન લળી લળી એ. રિ, પા ગાયન ૨ જુ. વંદન કરીએ પ્રથમ પ્રભુને. આદિનાથ તું સુખકર સાહેબ, તરણ તારણ સ્વભાવ દુ:ખ હરવા, ભવ તરવા, દેજે જ્ઞાન નાવ રે, વંદન છે ટેક. Jain Educationa International For Personal and Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ મરૂદેવીકે હે નંદ, નાભિરાય કુળચંદ; ગુણ તુજ કલ્પવૃદ, ગાવે ઇદ્ર સૂર્ય ચંદ્ર; આપે પરમ આનંદ; એક ચિત્તથી ધ્યાન ધરતાં, મેક્ષ સુખ પાવંતા. દુઃખ ૧ તુંહી તુંહી પરમેશ, તુંહી તુંહી દાનેશ તુંહી તુંહી જ્ઞાનેશ, તુંહી સકળ તવેશ; તુંહી વિમલાચલેશ ગાવે માંગરોળ જેન મંડળી, સંગીત સાધ્ય કરતાં. દુઃખ ૨ ગાયન ૩ જુ. એવી રે રંભા જાણી જાવા કેમ દઈએ—એ રાગ. આદીશ્વર સ્વામી, બાળ નમે શીર નામી. અંતરજામી અવિચળ નામી, દરિશન તુજન કરીએ; તુજ સ્વામીનાં દરિશન કરતાં, સર્વે દુઃખડાં હરીએ રે. આદીશ્વર સ્વામી, બાળ નમે શીર નામી. ૧ એક આશરે અંતરજામી, આપ તણે આધાર; કૃપાદૃષ્ટિએ આપ નીહાળે, નહીં તે નિરાધાર રે. આદીશ્વર સ્વામી, બાળ નમે શીર નામી. | | ૨ || કેશર ચંદન પુષ્પ કેતકી, જાઈ જુઈ તે સારી; એવી રીતે પૂજા કરતાં, ભવની પીડા હારી રે. આદીશ્વર સ્વામી, બાળ નમે શીર નામી. ૩ છે. કૂડકપટમાં ઘણાંજ કુકૃત્ય, કીધાં મેં ભારી, અનંત ભવમાં રઝળી રઝળી, આ શરણ તમારી રે.. આદીશ્વર સ્વામી, બાળ નમે શીર નામી. ( ૪ ) Jain Educationa International For Personal and Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જે કે જેની બંધુ પ્રભુની, ભાવે પૂજા કરશે, જેન બાળકે ઉલ્લાસથી કહે, ભવસાગર તરશે રે. આદીશ્વર સ્વામી, બાળ નમે શીર નામી.. || ૫ | ગાયન ૪ થું. નમું પદે ગિરિજાપતિને-એ રાગ. નમું પદે પ્રભુ સુમતિને. શશી સમ શેભે છે મુખ સારૂં, એકજ શરણ તમારું; પ્રેમ ધરી દયાનિધિ કાપ કુમતિને. નમું . મેઘરાયના નંદ, ટાળે ભવભવ હૃદ; મતિ મારી છે મંદ, છજી આનંદ કંદ, તેડે કર્મના બંધ નૃત્યકળા કરી જૈન બાળકે,નમે છે સેવક સંગે. પ્રેમાનકુંવારા ગાયન ૫ મું. શ્રી સેહંકરા, પ્રભુ પાશ્વ જિનવરા; જૈન બાળકની, વિનતિ સુણે જરા. ટેક અશ્વસેન વામાજીકે નંદન, વણારસી વાસી, પ્રભાવતી પીયુ પાસ કુંવરજી, આપ છે અવિનાશી. શ્રી. ૧ કમઠ કેપથી નાગ યુગલને, ઉગાર્યા અટવી, શ્રી નવકાર સુનાયે પાયા ધરણેન્દ્ર પદવી. શ્રીમે ૨ તેમ પ્રભુ નિજ હસ્ત ગ્રહીને, ઉતારે ભવપાર; “જૈન” બાળ સેવકની સંગે, વંદે વારંવાર. શ્રી ૩ છે સંવત્ ગણું પીસ્તાલીશ વર્ષે, સુંદર શ્રાવણ માસ; કૃષ્ણ ચતુર્દશીને રવિવારે, ઉપ આ ઉદ્યાસ. શ્રી. | ૪ Jain Educationa International For Personal and Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨. ગાયન ૬ ડું. . જાકે કલંદર બન બન ફરકે-એ રાહ. પાર્શ્વ પ્રભુજી અર્જ કરું છું, હનિશ સેવા આપને ભક્તવત્સલ ભગવંત જિનેશ્વર, ભવજલ પાર ઉતારાને. પ્રભુ તમે ન તારે તે હવે કે આધાર; (૨) કૃપાદૃષ્ટિ કરેને કૃપાળુ આ વાર; સ્વામી હવે તે કરે, સેવકની સાર. (પ્રભુ) પાશ્વ ૧ છે. જિન જાય છે વામાના તમે, અશ્વસેન સુત; (૨) શાને માટે સ્વામીજી કરે છે હવે ધૂત (૨) સર્વેની મનોકામના, કરે ફળીભૂત. (જિન) પાW૦ ૨ ગાયન ૭ મું. અહો ઈશ જિન તું સદા દિલદાર, અનંતા દુઃખી ભવમાંથી ઉગાર છે અતિ હિતકારી સદા સુખકાર, સુખી શિવપુરમાં જવા મુજ તાર છે અહો ઇશ૦ છે ૧. પ્રભુ સેવકેને તમે તારનાર, અહો દેવ હું તે નમું વારંવાર ભવ લખ ચોરાશી ભમ્યા દુઃખ સાર, પૂરવ પુન્ય પામ્યા હું તારે દેદાર મા સભા જૈન વંદે તને ક્રેડવાર, નમે ભક્ત દેલત તરે ભવપારા અહો ઇશારો ગાયન ૮ મું. બનના રંગમાં ઝુલે-એ રાગ. આ અરજી અર જિનવરજી. (૨) અમ તારે ગરીબ નિવાજ, બિરૂદ તુજ રાજ સહાયતા કરછ. આ અરજી અર૦ ૧ જેવા મુજ તજ, તે નમું તારો દાર Jain Educationa International For Personal and Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ચાર ગતિમાં લાખ ચોરાશી, નિ દુઃખની ખાણું, કાળ અનાદિ ભવ અટવીમાં, બ્રમણ કર્યું ભગવાન. સહાયતા કરછ. આ અરજી અર૦ મે ૨ છે કામ કોધ મદ મોહ માનથી, છેડા જગનાથ, પામર પ્રાણુ કરૂં પ્રાર્થના, ગ્રહો સેવકને હાથ. સહાયતા કરજી. આ અરજી અર૦ રૂા. અનંતબળી પણ અબળ થયો છું, કર્મવશે કિરતાર, કહે ટેકરસિંહ મંગળ માગું, પ્રભુ તુજ પદ આધાર. સહાયતા કરજી. આ અરજી અર૦ ૪ ગાયન ૯ મું, કયર્સે પાઉં મેં પતી મેહનકી–એ રાગ. સખી સામળી સુરતી મેહનની. (બે વાર ) નેમ પ્રભુ મમ નાથ નગીના, પ્યારી સુરતીઓ. (સાખી) કામણગારા કંથજી, અધવચ આપી છે દ્વાર આવી પાછા ગયા, પશુ પર ધારી નેહ, રાજીમતી સખી શ્યામ સલુણ, આશ રહી મન જેવનની. સખી૨ શીયળવંત વનમાં ગયા, છતી કામ વિકાર; સુંદર શિવરમણ વર્યા, પંચ મહાવ્રત ધાર. રાજીમતી પતિ પ્રીત ન છોડું, તેડું માયા ત્રિભુવનની. સખી. છે ૩ છે Jain Educationa International For Personal and Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ (સાખી) સુખ આનંદ અનંતતા, સ્વસંપત સમભાવ મંગળ ટેકરસિંહ કહે, સાધનતા શુભ દાવ. નરભવ સાધી અબાધી થયા પ્રભુ, વારી સુરતી મેહનની. સખી.૪ ગાયન ૧૦ મું પૂનમ ચાંદની ખીલી પૂરી અહીં –-એ રાગ. શ્રીજિન વીર પ્રભુ પરમાત્મા રે, વહાલા રાણુ યશોદાના કંથ, રસિયા વસીયા સૈયર અમ અંતરે રે. સજની રજની સુંદર શી આજની રે, શોભે આંગી અનેપમ ઠાઠ. રસિયા મે ૧છે (સાખી) મુગટ રત્ન હીરે જડ્યા, કર્ણ કુંડલ ઉર હાર; મણિ લાલ મેતી તણું, વિવિધાભર્ણ અપાર. જિનની મુખમુદ્રા પર વારૂં મેટિક ચંદ્રમા રે, જગમગત ઝળકતી દિનકરવત્ ઉજાસ. સજની છે ૨ (સાખી) મળી સુંદર બહુ માનુની, સજી સેળ શણગાર; કર કંચન ચુડી ચમક, ચંદ્રવદની સુકુમાળ. આરસ જડિત્રજ રંગમંડપ રળીઆમણ રે, હેતે રમતી ગમતાં ગાતી જિન ગુણગાન. સજની ૩ છે Jain Educationa International For Personal and Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ (સાખી) ઝાંઝરના ઝણકારથી, કુદ ફરે સખી સાથ, લલના થઈ થઈ થનક કરે, તાળી દે સખી હાથ. નિતમ રચના ન્યાળી નર નારી ટેળે મળ્યાં રે, ભવિજન હરખે નિરખી જૈનધર્મ જયકાર. સજની ૪ (સાખી), જય જય ત્રિશલાનંદ તું, સુર નર નામે શીશ, મંગળ ટેકરસિંહ કહે, અંતરજામી ઇશ. શ્રીજિન વીર પ્રભુ પરમાત્મા રે, વહાલા રાણી યશોદાના કંથ; રસિયા વસીયા સૈયર અમ અંતરે રે. | ૫ | ગાયન ૧૧ મું. વિનતિ ધરજે ધ્યાન, સજજન સહુ–એ રાગ. સાંજ સમે જિન વંદે ભવિજન, સાંજ સમે જિન દે. મેટત ભવદુઃખ કુંદે ભવિજન, સાંજ સમે જિન વંદે. પ્રથમ તીર્થકર શ્રી આદિ જિનેશ્વર, સમરત હેત આનદે. ભાસાં ૧ લેકર દીપક આગેહી વારું, જરત પાપકે ફેદ. ભ૦ સાં૨ પદ્માસન કરી ધ્યાન લગાવું, ખેવત ધૂપ સુગંધ. ભ૦ સાં. ૩ રત્નજડિત કરૂં રે આરતી, વાજત તાલ મૃદંગે. ભ૦ | સાં. ૪ કહે જિનદાસ સમઝ જીયા અપને, છૂટત પાપ નિકદે. ભવે છે સાં ગાયન ૧૨ મું, ગોપીચંદ લડકા બાદલ બરસેં કંચન મહેલમેં—એ રાહ. જિન રાજા તાજા મલ્લી બિરાજે ભોયણું ગામમેં. Jain Educationa International For Personal and Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ દેશ દેશકે જાત્રુ આવે, પૂજા સરસ રચાવે; મલ્લી જિનેશ્વરનામ સિમરકે, મનવાંછિત ફલ પાવેજી. જિ૧ ચાતુર વરણકે નર નારી મીલ, મંગલ ગીત કરાવે, જય જયકાર પંચ ધ્વનિ વાજે, શિર પર છત્ર ફિરાજી. જિ૨ હિંસક જન હિંસા તજી પૂજે, ચરણે શીશ નમાવે, તું બ્રહ્મા તું હરિ શિવ શંકર, અવર દેવનહીં ભાવે છે. જિ૩ કરૂણરસ ભર નયણ કાળે, અમૃત રસ વરસાવે, વદનચંદચકેર નિરખી, તન મન અતિ ઉદ્ભસાવેજી. જિ૪ આતમરાજા ત્રિભુવન તાજા, ચિદાનંદ મન ભાવે; મલ્લી જિનેશ્વર મનહર સ્વામી, તેરા દરસ સુહાવેજી. જિ. પો ગાયન ૧૩ મું. શ્રી શ્રી શાંતિનાથ, જે હું બે હાથ–એ રાગ. જય જિનેશ્વરા તુંજ ઈશ્વરા, હમેશના કલેશને નિવારકેશ્વરા. જય મંગલ વતે તુજ નામે, જપતાં પાતિક જાય; મંગલકારી મૂર્તિ તારી, દીઠે દુરિત પલાય. જય૦ ૧ આદિ રૂપ પરમેષ્ઠી માનું, કારે આદેય; શિવપદ દાતા રોગીને તું, એક ધ્યાનથી ધ્યેય. જય૦ ૨ | સર્વ કાર્યમાં વિઘન નિવારે, દે શાંતિ શ્રીકાર; અક્ષય જ્ઞાન માંગરોલ સંગીત, મંડળીને વિસ્તાર. જય૦ ૧ ૩ ગાયન ૧૪ મું. વિમલાચળ વાસી મારા વાલા, સેવકને વિસારે નહીં, જળ વિના મીન દુખ અતિ પામે, જિર્ણોદ આપ જાણે સહી. Jain Educationa International For Personal and Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ દુ:ખ હરનારા ભવિજન પ્યારા, શરણે છું મહારાજ ચાર ચાર મુજ કેડે પડીયા, પુન્ય રત્નને કાજ. પ્રભુજી પુન્ય રત્નને કાજ. (૩) સેવકને ૧ પાપી ચંડાળ પકડી મુજ, માલ હરી લેનાર; પ્રભુજી જે મુજ વારે આવે, તો છું ઉગરનાર; પ્રભુજી તો છું ઉગરનાર. (૩) સેવકને ૨ જન્મ મરણનાં દુઃખ વેઠ્યાં બહુ, તેઓ ન આ પાર; તે દુઃખને દૂર કરવા કારણ, (૨) આ તુજ દરબાર પ્રભુજી આવ્યા તુજ દરબાર. (૩) સેવકને છે ૩છે અરજી ઉર ધારી નેહ નજર કરી, સેવકની કરે સાર; કૃપા તણું એ સિંધુ તમ વિણ, કેણુ ઉતારે પાર; પ્રભુજી કોણ ઉતારે પાર. (૩) સેવકને ભવ ભયભજન નાથ નિરંજન, કરે કઠણ કરમને નાશ, પદપંકજ છે પ્રાણ મધુકર, (૨) પૂરે મનની આશ. પ્રભુજી પૂરે મનની આશ. (૩) સેવકને છે ૫ છે ગાયન ૧૫ મું. ચલતી–ડાંડીયારસનું ગાયન. જુઠે હું જીવિત ખરૂં જાણ માં રે; ખરૂં જાણુ માં રે, સાચું જાણુ માં રે. જુઠે જુઠું- ટેકો ૧ જુઠી જનુની જુઠી જાયા, જુઠી મેહ ભરેલી માયા, કાચ કુપ છે કાયા, મમતા માણ માં રે. જુઠે જુઠું પારા ગગને જાગે વાદળ ગેટે, પાણીમાં પ્રગટ્યો પરપેટે ખેલ બધે એમ છેટે, મૂરખા માણ માં રે. જુઠે જુઠું મારા Jain Educationa International For Personal and Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ફેલ કરીને ફેગટ ભટ, પ્રભુને શરણે નવ અટક ભેદ વિના તું ભટ, ચારે બાણમાં છે. જુઠે જુઠું પકા ગાયન ૧૬ મું. સખીઓ નિજ નિજ નીતિ ધરમ સદા સંભાળીએ રે–એ રાગ. સજજને પરમાતમ જિન પ્રભુને પાયે લાગીએ રે. સાચા જગદીશ્વર ભવિજનને તારણહાર, તેની નિતે પ્રીતે ભક્તિ કરવી ભાવશું રે . અર્પે અવિચળ શિવસુખ પરમ ધરમ દાતાર, એવા જૈન પ્રભુનાં દરિશન મુખથી માગીએ રે. ટેક. ૫૧ (સાખી) પાય નમે જિનરાયને, આતમ કાર્ય સિધાય; ભય દુ:ખ સહુ રે ટળે, મંગળકારી થાય. જાવું જિનાલય શુદ્ધ વાથી સર્વને રે; જેથી નાથ નિરંજન પ્રભુના ગુણ ગવાય. એવા પર છે (સાખી) ભમ્યા ભવાદિ ચકમાં, તેય ન પામ્યા પાર; માટે ભવિજન ભવ તરે, ધરમ કરી આ વાર. જૈન શાસનના સિદ્ધાંતે સાચા જાણીએ રે, જેમાં ભક્તિ જુક્તિ મુક્તિને શુભ સાર. એવા ૩૫ (સાખી) અમૂલ્ય હીરે હાથમાં છે, છે જિન તેજ અપાર; માટે શ્રી મહાવીર ભજે, થાય સફળ અવતાર. Jain Educationa International For Personal and Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ હૃાા એથી ઉત્તમ ગીત આ સજનેને સંભળાવીએ રે, શીખ સહુ શુભ જાણી અંતર રાખો નર નાર. એવા જ ગાયન ૧૭ મું. વહાલા વેગે આવો રે- એ રાગ, સિદ્ધાચળ ગાવું રે, મોતીડે વધાવું રે દાદા સુણે વિનતિ છે. પ્રભુ મારાં ભવોભવનાં દુઃખ વાર. (સાખી) પ્રથમ પતિ પૃથ્વી તણા, પિલા નિણંદ મુણિંદ, નિંદ્ર શ્રી આદીશ્વરૂ, મારૂદેવી માતા નંદ. હું તે ગિરિવરના ગુણ ગાઉં રે. દાદા છે ૧ છે જે પ્રીત પાળો પૂર્વની, સન્મુખ ભાળ આપ; પાપી અધમને ઉદ્વરે, પ્રતિપાળની એ છાપ. દયાનિધિ દિલમાં હું લાવું રે. દાદા | ૨ | કુરકટ મટી રાજા થયે, જે સૂરજ કુંડે ચંદ; ભગિની ભેગી ઉર્યો, જે ચંદ્રશેખર નરિંદ. હું તે મેહથી જંગ મચાવું રે. દાદા છે ૩ છે એ કામ સિદ્ધ અનતને, છે શાશ્વત ગિરિરાજ, સિદ્ધિ વર્યા પાંડવ પ્રમુખ, એ મુક્તિમંદિરપાજ. પ્રભુ તારું ધ્યાન લગાવું રે. દાદા રે ૪ તારે પ્રભુ જે મુજને, તે ગણું જગદાધાર, નથી ખજાને કાંઈ ખોટ, તારે તારીયાં નર નાર. રૂડી તારી આંગીઓ રચાવું રે. દાદા | ૫ | Jain Educationa International For Personal and Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ર૪૦. ત્રિભુવન વિષે નહીં તીર્થ, બીજું કહે વીરજિણંદ ગિરિરાજનાં ગુણગાન ગાવે, સેવક સાંકળચંદ. હું તે આવાગમન પાવું રે. દાદા દા ગાયન ૧૮ મું. બોલો મારા પ્રેમી પોપટજી બોલ બોલો--એ રાગ. ચાલો પ્યારા ચેતન સિદ્ધાચળ ચાલે, ચાલો ચાલો રાષભ જિન વંદે વહાલો મારૂદેવી માતાજીને લાલો, ચાલો ચાલો પાપ નિકદે; પ્રભુ તારાં દર્શનની બલિહારી, ધારી ધારી વદન જેવું ધારી; મૂર્તિ તારી શાંત સુધારસ ક્યારી, ન્યારી ન્યારી અકળ ગતિ ન્યારી. આંતરે. પ્યારા પ્રભુજી નિશદિન હું સંભારું, ધ્યાન ધરું ગિરિરાજજીનું સારું પ્રથમ જિષ્ણુદ મુખ પૂનમચંદે. ચાલે. (૨) ચેતનજી તીરથતિ નિત્ય ધ્યા, ગિરિવર ભેટીને ભવભ્યા; એનંદ સ્વામીની છબી સુખકારી. ધારી. (૨) જૈન સભા લઘુ સાંકળચંદે, અષભ જિદ ગુણ ગાયા આનદે પ્રભુના પસાયથી ન રહે ભવફંદા. ચાલે(૨) કહું સભારે Jain Educationa International For Personal and Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ ગાયન ૧૯ મું. તું તે નામ સમર લે સીતા સતીપતિએ રાગ. વાલા વાસુપૂજ્ય જિનરાજ, બાળને તારજો રે. ત્રિભુવન સ્વામી અંતરજામી, આતમરામી અવિચળધામી, દીનબંધુ દીનવત્સલ દુઃખ નિવારજે રે વાલા. ૧ સાખી. લખ ચોરાશી નિમાં, ભટા વારંવાર ચાર ગતિના ચેકમાં, વેચાણે નિરધાર. છેદન ભેદન તાડન તર્જન વાર રે. વાલા | ૨ ભજવ્યા ભવમંડપ વિષે, નાટક નવ નવ રંગ; થાયે વિધ વિધ વેષથી, ઘો સુખ હવે અભંગ. શ્રી મુખે સાંકળચંદને કદિ સંભારજો રે. વાલા ૩ ગાયન ૨૦ મું. મનમંદિર આવે રે, કહું એક વાતલડી–એ રાગ. સુણે સુવ્રતસ્વામી રે, અરજ એક હું ઉચ્ચ ભવસિંધુ ઉતારે રે, સદા તુજ ધ્યાન ધરું. સાખી. હું પામર તું મહા પ્રભુ, સમરથ જગદાધાર; તુજ આણ નવ શીર ધરી, એ મુજ વાંક અપાર, તરતાને તારી રે, શી શાબાશી ધરે; પણ ડુબતે તારે રે, તારક નામ ખરે. સુણે ૧ Jain Educationa International For Personal and Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ભવસાગરમાં માહ, ચઢયું વહાણ ચકડેળ; મહા નિર્ધામક તું મળે, નડે ન અઘ વળ. મમ સન્મુખ ભાળો રે, સુખી થાઉં સદા; ભવ ફેરી ન ફરીએ રે, સાંકળચંદ કદા. સુણે ૨ ગાયન ૨૧ મું. મને સહાય કરશે મેરારી એ રાગ. જદુનાથ છે ઉપગારી રે, નેમ પાછા વળેને. એક વારી નેહ નિવારી, રાણીને વિસારી, પશુડાને પિકાર ઉર ધારી. જદુનાથ છો. મે ૧ અષ્ટ ભવાંતરની છું હું નારી, નવમે ભવન, મૂકે કુંવારી જે ન કર મેલાપ કીધે, તો પ્રભુ લેજો ઉદ્ધારી. જદુનાથ છો૨ ગાયન રર મું. * આ સખી આવે, માને મોતીડે વધાવોએ રાગ. ગાવો ભવિ ગાવો, મહાવીર ગુણ ગાવે (૨) વીર ગુણ ગાવે, મહાવીર ગુણ ગા; ગાવે. (૨) ચિરમળ ટાળી પ્રભુ અંગ પખાળી, કેશર ચંદન ઘન ઘસી પ્રભુ ધ્યા. ગાવો. ૧ આતમ ગંધ અનાદિની ટાળી, માલતિ મગર શુભ પુષ્પ ચડાવે. ગાવો | ૨ | અષ્ટ પ્રકારી સ્નાત્ર પૂજા કરી, ભાવના ભાવી શુભ આંગી રચાવો. ગાવે છે ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ ભક્તિ સ્તુતિ શાસનપતિની કરી, જ્ઞાન ધ્યાન એકતાન લગાવો. ગાવે છે ૪ છે થઈ થઈ નૃત્ય કરી ફળ નૈવેદ ધરી, થાળ ભરી ભરી મેતીડે વધાવે. ગાવે છે પ સાંકળચંદ મહાવીર મંડળી આવાગમન નમનથી ન પા. ગાદ છે ગાયન ર૩ મું. સુંદર શામળિયા, નામ જપીશ નિત્ય તારૂએ રાગ. મહાવીર જિન મળીયા, શાસનપતિ શણગારા, નાઠાં ભવદળિયાં, પ્રગટ્યા પુણ્ય પ્રચારા; મહાવીર જિન મળીયા. ચંદ ચરમાર જળધારા, મધુકર માલતી તેમ, મન મારા, નિશદીન રટણ કરૂં ગુણ તારા, નયન કૃતારથ દર્શથી પ્યારા, જગગુરૂ જગહિતકારા. મહાવીર૦ મે ૧છે પ્રીત બની જળ મીન સમ પ્યારા, પલ્ક રહો નહીં નાણજી ન્યારા; હૃદયકમલ સ્થાપું સુખકારા, સેવક સાંકળચંદ તમારા, વિરમંડળ જયકારા. મહાવીર૦ મે ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ગાયન ૨૪ મું. કેઈ દૂધ ભે દીલરંગીએ રાગ. જિનરાજને ભજ પ્રાણું, સંસાર અથિર જાણે, જિનરાજને ભજ પ્રાણી. સાખી. ક્ષણક્ષણ આવરદા ઘટે, ઘટે દિવસ ને રાત; આજ તણું હમણાં કરે, કાલ તણું શી વાત છે. જિન | ૧ | સમય વિષે નહિં કરી શકે, અંતરાયે પસ્તાય; વાત પિત્ત કફ વેદના, કંઠદ્વાર રૂંધાય રે. જિન ૨ નિત્ય મિત્ર કાયા કદી, કરે ન કેઈને સાથ; પર્વમિત્ર પાછા વળે, સ્વજન બતાવી હાથ રે. જિન છે ? સત્યમિત્ર ગુહાર તે, સહેજ સખાઈ ધર્મ, સાહ્ય કરે પરભવ જતાં, અંતે દે શિવશર્મ છે. જિન છે જ છે તે જિન ધર્મ આરાધતાં, રહે ન ભવભય ફંદ, જાએ ભવભવ ધર્મનું, શરણ સુ સાંકળચંદ રે. જિન છે ૫ ગાયન ૨૫ મું. ધીમે ધીમે ચાલેને મારા પ્રાણ રે -એ રાગ. જરી સામું જુવેને મહાવીર રે. ચાર ચેર લુંટારાઓ લુંટી જશે, વરી કેડે થશે ધર્મ ધીર રે. જરી સામું ૧ ! Jain Educationa International For Personal and Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ સાખી, મેહ જગત જંગલ વિષે, વિરચે માયા જાળ સપડાવી જગ જીવને, ઠાર કરે તત્કાળ. અમ સરખા પતિની હારે તમે, જગનાથ કૃપાળુતા શરણે અમે; નામું શિર રે. જરી છે ૨ સાખી. અજુનમાળી ઉદ્ધ, તાર્યો મેઘકુમાર તારી ચંદનબાળિકા, એ તારે ઉપકાર. ભવસિંધુ ઉતારેને ત્રાતા તમે, વિરમંડળી સાંકળચંદ નમે; તારે તીર રે. જરી૩ ગાયન ૨૬ મું. વાહલા વેગે આવો રે—એ રાગ. દાદા દુઃખ વારી રે, ભવજળ તારો રે; ચિંતામણિ પાસજી હોજી. પ્રભુજી ભિક્ષા માગું તવ દરબાર. ચિંતામણિ ૧ સાખી. ભમે ચક્ર કુંભારનું, ભમે તેમ સંસાર; છેદન ભેદન દુઃખ સહ્યાં, કહેતાં ન લહું પાર. પ્રભુજી મારાં ભવ દુઃખ વારે રે. ચિંતામણિ પર છે Jain Educationa International For Personal and Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ર૪ ભીડ પડી ગોવિંદને, સમર્યો જગદાધાર, જરા નિવારી હવણથી, વતવ્ય જયકાર. પ્રભુજી મારી લીડ નિવારે રે. ચિંતામણિ છે ૩ છે સમરણ કરે પ્રભુ તાહરૂં, વંધ્યા પ્રસુતા થાય; અંધ નેત્ર પ્રગટે નવાં, દીન ઘર શ્રી સહાય. પ્રભુ મારાં કાજ સુધારે રે. ચિંતામણિ છે ૪ ચર અરિ જલ જ્વલન ને, ગય રણ વિષધર રેગ; એ મહાભય તુજ ધ્યાનથી, ટળે ન રહે ભવશે.. દયાનિધિ દાસને ઉદ્ધારે રે. ચિંતામણિ છે પ છે રાજપુરે પ્રભુ રાજ, ધિંગ ધણું દાતાર, ચિંતામણિ ચિંતા હરે, ભરે અખૂટ ભંડાર. સેવક સાંકળચંદને તારે રે. ચિંતામણિ છે ? ગાયન ૨૭ મું. અહો દિલદાર જરી દેદાર–એ રાગ. અરજ જિનરાજ કરું એક આજ, સુણે અભિનંદન સ્વામી. શરણ તારૂં સદા સારું, નથી સંસારમાં મારૂં પિતા માતા તમે ત્રાતા, સુખદ દાતા પરમનામી. સ્વજન સ્વાથી તું નિઃસ્વાથી, ધરૂ એક ધ્યાન હું તારૂં. ઉભય વેરી પડ્યા કેડી, ભોદધિમાં મને નાખે, મળ્યા જિનરાજ ભદધિ ઝાઝ, Jain Educationa International For Personal and Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ હાથ ગ્રહીને ઉગારેને. ધરમ ધરી જીવન દેરી, દયા જિનરાજજી દાખે, ભજું ભાવે ભક્તિ દાવે, મને જિનરાજ તારેને. સાખી. મહાપ મહા સાર્થવાહ નિર્ધામક ભવિવૃંદ; મહા માહણ કરૂણા કરી, તારે સાંકલચંદ. અરજ જિનરાજ કરું. ગાયન ૨૮ મું, ધન્ય ભાગ્ય પધાર્યા ભમરા–એ રાગ. સુપાર્શ્વનાથ મમ સ્વામી, જગજનના અંતરજામી, તુજ પદકજ સેવા પામી, મહારાજ ગરીબનિવાજ. તું ધર્મ ધુરંધર ધારી, કરી હાથ જ્ઞાનની દેરી; વરી કેવળ કમળા ગોરી રે, તું ધર્મ જિનરાજ હાથ તુજ લાજ, મહા માહ સબળ દળ ચૂરી, ભવરણમાં જીત કરી પૂરી; તવ વાગી મંગળતુરી રે. મહામહ૦ મહારાજ તું વીતરાગ વડભાગી, હું રાગદ્વેષને રાગી; મુજ કેડે કુમતિ લાગી રે, તું વીત. જિનરાજ તું સમતા સાગરને દરીઓ, હું વિષયકષાયથી ભરીયે, સાંકલચંદ મેહથી ડરીયે રે, તું- મહારાજ રે Jain Educationa International For Personal and Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ દશમ બંધ. શ્રીનવસ્મરણાનિ १ नवकारमंत्र. નમે અરિહંતાણું, એ સિદ્ધાણું, નમે આયરિયાણું, નમે ઉવઝાયાણું, નમો લોએ સવ્વસાહૂણ, એસો પંચ નમુક્કારે સવ્વપાવપણાસણ, મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ. ૨ ૩વસ , ઉવસગ્ગહર પાસે, પાસે વંદામિ કમ્મઘણુમુક્ક; વિસહરવિસનિન્નાસ, મંગલઠ્ઠાણઆવાસં ૧ વિસહરકુલિંગમંત, કંઠે ધારે જે સયામણુઓ; તસ્સ ગહ રેગ મારી, દુઠ્ઠ જરા જતિ ઉવસામં૨ ચિઠ્ઠઉ મતે, તુઝુપણામોવિબલૈહોઈ,નરતિરિએસુવિજીવા, પાવંતિ ન દુખદેગર્ચા (દેહગ્ગ) ૩ તુહ સમ્મત્તે લધે, ચિંતામણિ કમ્પપાયવભૂહિએ પાવંતિ અવિઘેણું, જીવા અયરામ ઠાણું. ૪ ઈઅ સંયુઓ મહાયસ, ભક્તિભરનિભભરેણ હિએણે તા દેવ દિષ્ણ બેહિં, ભવે ભવે પાસ જિણચંદ. ૫ ૩ સંતિ. સંતિક સંતિજિર્ણ, જગસરણે સિરીઈદાચાર, સમરામિ ભત્તપાલગ, નિવાણીગરૂડક્યસેવં. ૧ ઓ સામે વિપેસહિ, પત્તાણું સંતિસામિપાયાણું; હો સ્વાહામણું, સવ્વાસિવદુરિઅહ Jain Educationa International For Personal and Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ રણાણું ૨ આ સંતિ નમુક્કારે, ખેલેસહિમાઈલદ્ધિપત્તાણું, સાં હી નમે સાસહિ, પત્તાણું ચ દેઈ સિરિ. ૩ વાણુ તિહુઅણસામિણિ, સિરિ દેવી જખરાય ગણિપિડગા; ગહ દિસિપાલ સુરિંદા, સયાવિ રખંતુ જિણભત્તે. ૪ રખેત મમ રહિણ, પત્તી વ સિંખલાય સયા, વજે કસિ ચક્ટસરિ, નરદત્તા કાલિ મહાકાલી. ૫ ગરી તહ ગંધારી, મહાલા માણવી આ વઈરુટ્ટા; અચ્છત્તા માણસિઆ, મહામાણસિઆએ દેવીએ. ૬.જખા મુહ મહજખતિમુહ જ ખેસ તુંબરૂ કુસુમેમાયંગે વિજ્યાજિક, મણ સુરકુમાર. ૭ મુહ પાલ કિન્નર, ગરુડે ગંધવ તહયાજખ્ખદે; ફૂપર વરુણે ભિઉડી, મેહો પાસ માયંગે. ૮દેવીઓ ચશ્કેસરિ, અજિયા દુષિઆરિ કાલિ મહાકાલી, અગ્રુઅ સંતાજાલા, સુતારયાસેય સિરિવચ્છ, ચંડા વિજયં મુસિ ૫,ઈત્તિ નિવ્વાણિ અચુઆ ધરણ, વઈ છુત્ત ગંધા, રિ અંબ પઉમાવઈ સિદ્ધા. ૧૦ ઈ તિસ્થરખપુરમા, અનેવિ સુરા સુરી ચહાવિ, વતર જેઈણિ પમુહા, કુર્ણ, રખે સાચા અરૂં. ૧૧ એવં સુદિ િસુરગણ, સહિઓ સંઘમ્સ સંતિ જિણચંદે, મક્ઝવિ કરેલું રખે, મુણિસુંદરસૂરિ શુઅ મહિમા. ૧૨ ઇસતિનાહ સમ્મ, દિઠ્ઠી રખે સરઈ નિકાલ જે સવદ્વરહિએ, સ લહઈ સુડસ પયં પરમ. ૧૩ તવગગચણદિણયર, જુગવર સિરિસોમસુંદરગુરૂણે સુ સાથે લદ્ધ ગણહર, વિજજસિદ્ધિ ભણઈ સી. ૧૪. ४ विजय पहुत्त नामकं છે તિજી પત્તપયાસ, અઠ્ઠ મહાપાડિહેર જુત્તાણું સમય મ્બિર ડિસણું, સરેમિ ચક્રે જિમુંદાણું ૧ પણવીસા ય અને Jain Educationa International For Personal and Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સીઆ, પનરસ પન્નાસ જિવર સમૂહા ૫ નાસેઉ સયલ દુરિઅ ભવઆણુ ભત્તિ જીત્તાણું ! ૨ ! વીસા પણયાલાવિય, તીસા પન્નત્તરી જિણવર્િદ્યાા ગહ ભૂઅ ૨૦ખ સાઇણિ, ઘેરુવસગ્ગ પણાસંતુ ૩ સિત્તરિ પણતીસાવિય, સટ્ટી પચેવ જિણગણા એસ. વાહિ જલ જલગુ હિર કિર, ચારદિર મહાભય હરઉ ૪ પણપન્ના ય દસેવય, પન્નડ્ડી તહય ચેવ ચાલીસા. રખ્ખ ંતુ મે સરીર, દેવાસુરપણમિઆ સિદ્ધા પ ઓ હરહું હું; સરસુસ:, હરહુ હ; તહય ચેવ સરસ સ:. આલિહિય નામ ગલ્ભ, ચક્ક કિર સવ્એભટ્ટ ૬ ઓ રાહિણી પન્નત્તી, વજ્રસિંખલા તય વજ્રમ કુસિઆ. ચમ્પ્રેસર નરદત્તા, કાલિ મડાકાલિત ગોરી છગંધારી મહાલા, માર્ણવ વઇરુટ્ટ તય અત્તા. માણસ મડામાણસિઆ, વિજ્જાદેવીઆ રખતુ ૮ પંચદસ કમ્મ ભૂમિસુ, ઉપન્ન' સત્તરિ જિણાણુસય વિવિહુ રયણાઇવત્ત્તા, વસેાહિ હરઉ દુરિઆઇ. ચઉતીસ અઇસય જીઆ, અઠ્ઠમહાપાßિહેર કયસે!હા;તિત્થપરા ગયમાહા, ઝાએઅબ્બા ૫યજ્ઞેણુ. ૧૦ ઓ વરoય સંખ વિમ, મરગય ઘણુ સન્નિડું વિગયમેહં; સત્તરિસય જિણાણુ, સવામરપૂર્ણઅ વદે; સ્વાહા. ૧૧ ઓ ભવવઇ વાણુવતર, જોઇસવાસી વિમાણુવાસી અ; જે કેવિ દુઃ દેવા, તે સબ્વે ઉવસમતુ મમ, સ્વાહા. ૧૨ ચંદણુકપૂરેણુ, લએ લિહિઊણ ખાલિ પી; એગતરાઇ ગડભૂઅ, સાઇણિ મુર્ગી પણાસેઇ. ૧૩ ઇઅ સત્તસય જત, સમ્મં મતદુવારિ પડિલિ ુિં; દુરિઆરિ વિજયવંત, નિલ્ભત નિશ્ર્ચમચેહ. ૧૪ ५ अथ नमिऊणनामकं. નમઊણુ પશુયસુરગણુ, ચૂડામણિ કિરણુ રજિઅ મુણિ, ચલણુન્નુઅલ મહાભય, પણાસણ સથવ વુચ્છ ૧ સઢિય કર ચરણ Jain Educationa International For Personal and Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ નહ મુહ, નિબુડુનાસા વિવલાયા; કુઠ્ઠ મહારેગાનલ, કુલિંગ નિદ્રશ્ન સવંગા. ર તે તુહ ચલણરાણ, સલિલંજલિ સેય વૃદ્ધિયછાયા (ઉચ્છાહા); વણવદઠ્ઠા ગિરિપા, યવ વ પત્તા પુણે લચ્છીં. ૩ દુન્હાય બુભિય જલનિહિ, ઉભડ કલેલ ભીસણારાવે; સંબંત ભય વિસ હુલ, નિજામય મુક્કાવારે. ૪ અવિદલિએ જાણવત્તા, ખણેણ પાવંતિ ઈછિએ કૂલ પાસજિણ ચલણજુઅલ, નિસ્વૈચિએ જે નિમંતિ નરા. ૫ ખર૫વશુધ્ધઅવશુદવ, જાલાવલિ મિલિય સયલ દુમગહણે ડઝંત મુદ્ધમયવહુ, ભીસણરવ ભીસણુમિ વણે. ૬ જગગુરુણે કમજુઅલ, નિવ્યાવિએ સયલ તિહુણા; જે સંભનંતિ મહુઆ, ન કુણઈ જલણે ભયં તેસિં. ૭ વિલસંત ભેગ ભીસણુ, કુરિઆરુણ નયણ તરલ જીહાલ; ઉગભુસંગ નવજલ, ચ સત્થ ભીસણાયા. ૮ મતિ કીડ સરિસ, દર પરિસ્કૃઢ વિસમ વિસવેગા, તુહ નામખ્ખર કુડસિ, ધમંત ગુઆ નર એ. ૯ અડવીસુ ભિન્ન તક્કર, પુલિંદ સલ સભીમાસુ ભયવિહુર વુન્નકાયર, ઉરિએ પહિત્ય સંસ્થાસુ. ૧૦ અવિલુત્તવિહવસારા, તુહ નાહ પણુમ મત્તવાવારા વવગય વિશ્થા સિ, પત્તા હિય ઇચ્છિયં ઠાણું. ૧૧ પ. લિઆનલનયણું, દૂરવિયારિયમુહં મહાકાય નહકુલિસઘાય વિઅલિઅ, ગઈદ કુંભOલાભસં. ૧૨ પણયસસંભમપત્વિવ, નહમણિમાણિક્ત પડિઆ પડિમસ્સ; તુ વયણપહરણધરા, સીહં કુદ્ધપિ ન ગણુંતિ. ૧૪ સસિધવલ દંત મુસલ, દીપકલ્ફાલ વુદ્ધિ ઉછાયું; મપિંગ નયણજીઅલં, સસલિલ નવજલહરારાવ. ૧૪ ભીમં મહાગઈદ, અગ્રાસન્નપિ તે નવિ ગણુતિ; જે તુમ્હ ચલણજીઅલ, મુણિવઈ તું સમદ્વાણા. ૧૫ સમરશ્મિ તિખ ખગ્યા, ભિથ્થાય Jain Educationa International For Personal and Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પવિદ્ધ ઉધુય કબંધે કુંતવિણિભિન્ન કરિકલહ, મુક સિક્કા પરિમિ. ૧૬ નિજિયદપુદ્ધર રિઉ, નરિદનિવહા ભડા જસં ધવલ પાવંતિં પાવપસમિણ, પાસજિણ તુહ પભાવેણ. ૧૭ રેગ જલ જલણ વિસહર, ચેરારિ મઈદ ગય રણ ભાઈ; પાસજિણ નામ સંકિ, તeણ પસમંતિ સવાઇ. ૧૮ એવું મહાભયહર, પાસજિણિદસ સંથવમુઆર; ભવિયજણાણંદયર, કલ્લા પરંપર નિહાણું. ૧૯ રાય ભય જખ રૂખસ, કુસુમિણ દુરૂણરિષ્ણ પીડાસુસંઝાસુ દેસુ પથે, ઉવસગે તય રાણીસુ. ૨૦ જે પઢઈ જે અ વિસુણઈ, તાણું કઈણે ય માણતુંગસ્સ પાસે પાવં પસમેઉ, સયલ ભુવ િચલણે. ર૧ ઉવસગંતે કમઠા, સુર—િ ઝાણાએ જેન સંચલિએકસુર નરકિન્નર જીવહિં, સથુએ જયપાસજિ. રર એઅસ્સ મજ્જયારે, અઠ્ઠારસ અષ્ણહિં જે મતે, જે જાણુઈસ ઝાયઈ, પરમ પયë ફુડ પાસે, ર૩ પાસડ સમરણ જે કુણઈ, સંતુફેણ હિઅએણે; અડુત્તર સંય વાહિ, ભય નાસઈ તસ્સ દ્વરેણું. ૨૪ ઈતિ શ્રીમહાભયહરનામક પંચમ સ્મરણ. ૫ ६ श्रीअजितशांतिस्तवनामकं स्मरणं. અજિએ જિઆ સબભય, સંચિપસંત સવાયપાવ, જયગુરુ સંતિગુણકરે, દેવિ જિણવરે પશિવયામિ. ૧૨. ગાહા વવગય મંગુલભાવે, તેહં વિલિ તવ નિમ્મલ સહાવે, નિવમ મહમ્પભાવે, સામિ સુદિઠું સભાવે. ૨ ગાડા સવ્ય દુખપતીણું, સત્ર પાવપસંતિણું; સયા અજિય સંતીણું, નમે અજિઅ સતિણું. સિલોગ, અજિઅ જિણ સુડ પવત્ત, તવ પુરિસુત્તમ નામક Jain Educationa International For Personal and Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ તણું, તહ ય ધિઈ ગઈ પત્તણું, તવય જિગુત્તમ સંતિકિન્તણુ. ૪ માગહિયા, કિરિઆવિહિ સંચિએ કમ્મ કિલેસ વિમુખેયર, અજિએ નિશ્ચિમં ચ ગુણે હિં મહામુણિ સિદ્ધિ ગયું, અજિઅસ્સય સંતિ મહામુણિવિ આ સંતિકર, સયયે મમ નિવુઈ કારણથં ચ નમસણચં. પ આલિંગણય, પુરિસા જઈ દુખવારણું, જઈ આ વિમગહ સુખકારણું, અજિસં સંતિ ચ ભાવઓ, અભયકરે સરણું પવહા. ૬ માગહિઆ; અરઈ રઈ તિમિર વિરહિએ, મુવય જરમરણું સુર અસુર ગલ ભુયગ વઈ, પયય પણિવઈએ અજિ મહમવિઅ, સુનય નય નિઉણમયકર, સરણ અવસરિએ ભવિ દિવિજ, મહિએ સમય મુવણમે. ૭સંગર્ય; તે ચ જિણુત્તમ મુત્તમ નિત્તમ સત્તધર, અજવ મદ્રવ ખંતિ વિમુત્તિ સમાહિ નિહિં; સંતિકર પણમામિ દમુત્તમ તિસ્થય, સંતિમુણી મમ સંતિસમાહિવર દિસઉ. ૮ સેવાણયં સાવસ્થિ પુષ્ય પWિવં ચ વર હથિ મસ્થય પસ0 વિચ્છિન્ન સંથિય; ચિરસરિસ્ક વચ્છ મયગલ લીલાયમાણુ વર ગંધહત્યિ પત્થાણ પOિN સંથારિહં; હર્થીિ હત્યા બાહુ દંત કણ અગ નિવહથ પિંજર, પવર લખણવચિય સેમ ચારુ રૂર્વ, સુઈ સુહ મણાભિરામ પરમ રમણિ જ વર દેવ દુદુહિનિનાય મહુરયર અહગિર. ૯ વેએ અજિએ જિઆરિગણું, જિએ સવ્યય ભવ હરિઉં, પણમામિ અહં પયઓ, પાવ પસમેઉ મે યવ, ૧૦ રાસાલુદ્ધઓ; યુગ્મમ; કુરુ જણવય હWિણઉર, નરીસર પઢમં તેઓ મહાચક્રવટ્ટિ એ મહાપભાવે જે બાવન્તરિ પુરવર સહસ્સ વર નગર નિગમ જણવયે વઈ, બત્તીસા રાયવર સહસાણયાય મ; ચઉદસ વર રાયણ નવ મહાનિહિ ચઉસદ્ધિ Jain Educationa International For Personal and Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સહસ્સ પર જુવઈણ સુંદરવઈ ચુલસી હય ગય રડ સય સહસ સામી, છણવઈ ગામ કેડિ સામી આસિજો ભારશ્મિ ભયનં. ૧૧ વેએ સંતિ સંતિકર, સંતિર્ણ સવાયા, સંતિ થણમિ જિર્ણ, સંતિ વેહેઉ મે. ૧૨ રાસાનંદિય; યુગ્મમ છે ઈગ વિદેહ નદીસર, નવસહા મુણિવસહા; નવસાય સસિ સલાણુણે, વિ ગયતમા વિહુઅસ્યા, અજિ ઉત્તમ તેઅ ગુણહિં, મહામુણિ અમિ બલા વિઉલ કુલા; પણમામિ તે ભાવભયમૂરણ, જગસરણ મમ સરણું. ૧૩ ચિત્તલેહાદેવ દાણવિંદ ચંદ સૂર વદ હઠ્ઠ તુઠ્ઠ જિહુ પરમ, લઠ્ઠ રૂવ ધંત રુખ્ય પટ્ટ સેય સુદ્ધ નિદ્ધ ધવલ, દંત પતિ સંતિ સતિ કિત્તિ મુનિ જુતિ ગુત્તિ પવર, દિત્ત તેઅ વંદ ધેઅસલ્વલેએ ભાવિ પભાવણે પઇસમે સમાહિં. ૧૪ નારાયએ વિમલ સસિ કલાઈરેઅમ, વિતિમિર સૂર કરાઈરેઅતેઅંતિઅસવઈ ગણાઈરેએ રૂર્વ, ધરણિધર પવરાઈએ સારં. ૧૫ કુસુમલયા; સત્તે આ સયા અજિઅં; સારીરે આ બલે અજિઅ તવ જમે આ અજિએ, એસ થુણામિ જિર્ણ અજિ. ૧૬ ભુગિરિરંગિ, સમગુણહિં પાવઈન તું, નવ સરય સસી, તેઅગુહિં પાવઈન તં, નવ સરપરવી, રૂવગુણે હિં પાવઈ ન તં, તિઅસગણવઈ, સારગુણહિં પાવન તં,ધરણિધરવઈ. ૧૭ બિઅિય; તિર્થીવર પવત્તયં તમ રય રહિય, ધીર જણ યુએસિંચુઅ કલિ કલુ સંતિ સુહમ્પવત્તયં તિગરણ પય, સંતિ મહું મહામુણિ સરણ મુવણમે. ૧૮ લલિઅપવિણુઓણય સિરિ રઈ અંજલિ રિસિગણ સંશુએ થિમિઅં; વિબુદ્ધિવ ધણવઈ નરવી થય મહિઅશ્વિએ બહુ અઈય સરય દિવાયર સમહિના સપભ તવસા, ગયણુંગણ વિયરણ સમુઈએ ચારણવંદિ સિરસા. Jain Educationa International For Personal and Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ ર૫૫ ૧૯ કિસલયમાલા, અસુર ગલ પરિવંદિઅં, કિન્નરોરગણુમંસિઅં; દેવકેડિસય સંથુએ, સમણસંઘ પરિવંદિઅં. ૨૦ સુમુહં; અભય અણહં, અરયં અરૂયં; અજિયં અજિઅં, પયએ પણમે. ૨૧વિજજુવિલસિયં; આગયા વર વિમાણ, દિગ્ધ કગ રહ તુરય પહકર સહિં હુલિય; સસંભારણ, ખુશિઅલુલિઅચલ કુડલંગય તિરીડ સેહંત મલિમાલા. રર વેએ; જે સુરસંઘા સાસુરસંઘા, વેર વિઉત્તા ભત્તિ સુત્તા આયર ભૂસિય સંભમ પિડિયા, સુહુ સુવિહિએ સવ બેલેઘા; ઉત્તમ કંચણ રયણ પરૂવિઓ, ભાસુર ભૂસણ ભાસુરિ અંગ; ગાય સેમેણય ભત્તિ વસાગર, પંજલિ પેસિય સીસ પણામા ૨૩ રયણમાલા, વંદિઊ ઊણ તે જિર્ણ, તિગુણ મેવ ય પુણે પાહિણું; પણમિણ ય જિર્ણ સુરાસુરા, પમુઈઆ સભવણાઇ તે ગયા. ૨૪ ખિત્તાં; મહામુણિ મહંપિ પંજલી, રાગ દેસ ભય મેહ વજય; દેવ દાણવનદિ વંદિ, સંતિ મુત્તમ મહાતવ નમે. ૨૫ ખાય; અંબરંતર વિઆરણિઆહિં, લલિઅહિંસવહુ ગામણિઆહિં; પણ સેણિ થણ સાલિણિઆહિં સકલ કમલ દલ લેઅણિઆહિં. ર૬ દીવ પણ નિરંતર થણભર વિણમિએ ગાયલઆહિં; મણિ કચણુ સિઢિલમેહલસહિએ સોણિતડાહિ; વર ખિખિણિ નિફર સતિલચ વલય વિસણિઆહિં; રઈકર ચઉર મણહર સુંદર સણિઆહિં. ૨૭ચિત્તખરા.દેવસુંદરીહિં પાયવંદિયાહિં વંદિયા ય જસ્ટ તે સુવિક્રમા કમા અપણોનિડાલએહિં મંડોડુણપગારએહિં કેહિ દેહિવિ અવંગ તિલય પત્તલેહ નામએહિં ચિએહિ સંગયંગહિં ભત્તિ સંનિવિઠ્ઠ વંદણાગયાહિં હુંતિ તે વદિઆ પુણે પુણે છે ૨૮ | નારાયઓ છે તમહં જિણચંદ્ર, અજિએ જિઅમેટું ધુય સત્ર કિલેસ, પઓ પણમામિ છે ૨૯ નંદિઅપં; યુઅ વંદિ Jain Educationa International For Personal and Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ - ૨૫૬ અસ્સા રિસીગણ દેવગહિં, તે દેવહૂહિં પયએ પણ મિઅસ્સા, જસ્ટ જગુત્તમ સાસણયસ્સા, ભત્તિ વસાગય પંડિયઆહિં, દેવવર અચ્છરસા બદ્યાહિં, સુરવરરઈ ગુણ પંડિયઆહિં ૩૦ ભાસુરયં વંસ સ તંતિ લાલ મેલિએ તિઉમ્મરાભિરામ સ૬ મીએ કએ અ સુઈ સમાણુણે અસુદ્ધ સજ ગીચ પાયજાલ ઘટિઆહિં વલય મેહલા કલાવ નેહરાભિરામ સદૃમીસએ કએ આ દેવનષ્ક્રિઆહિં હાવ ભાવ વિલામ પગારએહિં નચિલ્લણ અંગ હરએહિં વંદિઆ ય જસ્સ તે સુવિક્રમા કમા તયં તિલય સવ્વસત્ત સંતિકાય છે પરંતુ સવ્વ પાવ દેસમેસ હં નમામિ સંતિ મુત્તમ જિર્ણ છે. ૩૧ મે નારાયઓ છે છત્ત ચામર પડાગ જૂવ જવ મડિઆ, ઝયવર મગર તુરય સિરિવચ્છ સુલ છણ છે દીવ સમુદ્ર મંદર દિસાગય સોહિયા, સOિઅ વસહ સીહ રહ ચક્ક વરંકિયા છે પાઠતરો સિરિવચ્છ સુલંછણા છે ૩૨ છે લલિયયં છે સહાવ લઠ્ઠા સમ પઈડ્ડા, અદસ દુઠ્ઠા ગુણે હિં જિઠ્ઠા | પસાય સિઠ્ઠા તવેણ પુઠ્ઠા, સિરીહિં ઈઠ્ઠા રિસીહિં જુઠ્ઠા છે ૩૩. વાણવાસિયા તે તણ ધુય સવ પાવયા, સવ્ય લોઅ હિય મૂલ પાવયા છે સંયુયા અજિબ સંતિ પાયયા, હુંતુ મે સિવ સુહાણ દાયયા છે ૩૪ અપરાંતિકા છે એવં તવ બલ વિલિં, થુએ માએ અજિઅ સંતિ જિણ જુઅલ છે વવગય કમ્મ ય મલ, ગઈ ગયે સાસય વિલં છે ૩૫ ગાહા છે તે બહુ ગુણપસાય, મુખ સુહેણ પરમેણ અવિસાયં; નાસેઉ મે વિસાયં, કુણઉ આ પરિસાવિ અ પસાયં; ૩૬ છે ગાહા છે તે એક અનંદિ, પાઉ આ નંદિસેણ અભિનંદિ, પરિસાવિ ચ સુડનંદિ, મમ ય દિસઉ સંજમે નંદિ. ૩૭ છેગાહા છે પખિએ ચાઉન્માસે, સંવછરિએ અવસ ભણિઅષે, સોસ લ વિલિ, આ છ દાયકા છે કયા અજિ. Jain Educationa International For Personal and Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ સવૅહિં, ઉવસગ્ન નિવારણ એસે. ૩૮ ગાહા. જે પઢઈ જે અનિસુણઈ, ઉભએ કાલિંપિ અજિઅ સંતિ થયું ન હું હૃતિ તસ્સ રેગા, પુષુપન્ના વિનાસંતિ. ૩૯ ગાહા. જઈ ઈચ્છહ પરમ પયં, અડવા કિત્તિ સુવિથર્ડ ભુવણે; તા તેલુદ્ધરણે, જિણ વયણે આયર કુણહ ૪૦ ગાહા. ઇતિ. આ ૭ ગામના ભક્તામરપ્રણતમૈલિમણિપ્રભાણુ-મુતકં દલિત પાપતમેવિતાનમ સમ્યક્ પ્રણમ્ય જિનપાદયુગે યુગાદા-વાલંબન ભવજલે પતતાં જનાનામ. ૧ : સંસ્તુતઃ સકલવાડ્મયતત્ત્વબોધા–દુદ્દભૂતબુદ્ધિપણુભિઃ સુરલોકનાથે તે વૈજગત્રિયચિત્તહરૈરુદારે, કિલાહમપિર્ત પ્રથમંજિનિંદ્રમ. ૨. બુદ્ધયા વિનાપિવિબુધાર્શિતપાદપીઠ, ઑતું સમુદતમતિવિંગતત્રપેડમ બાલ વિહાય જલસંસ્થિતમિંટુબિંબ–મન્ય: ક ઈચ્છતિ જન: સહસા ગ્રહીતમ. ૩. વકતું ગુણન ગુણસમુદ્ર શશાંકકાંતાન, કસ્તે ક્ષમઃ સુરગુરુપ્રતિપિ બુદ્ધયા; કલ્પાંતકાલયવને દ્ધતનકચકં, કે વા તરીતમલમબુનિધિ ભુજાભ્યામ. ૪. સેડવું તથાપિ તવ ભક્તિવશાળ્યુનીશ, કતું સ્તવ વિગતશક્તિરપિ પ્રવૃત્ત પ્રીત્યાત્મવીર્યમવિચાર્યયુગે યુગેંદ્ર, નાભેતિ કિ નિજ શિશ: પરિપાલનાર્થમ. પ. અલ્પકૃત કૃતવતાં પરિહાસધામ, ભકિતવ મુખરકુરુતે બલાત્મામથકે કિલકિલ મધ મધુરવિરૌતિ, સચ્ચારુચૂતકલિકાનિકકહેતુઃ ૬. વત્સસ્તન ભવસતતિસન્નિબદ્ધ, પાપં ક્ષણાëયમુતિ શરીરભાજામ આકાંતલેકમલિ ૧૭ Jain Educationa International For Personal and Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ નિલમશેષમાશુ સૂર્યાશુભિન્નમિવ શાર્વરઅંધકારમ,૭મતિનાથ તવા સંસ્તવને મદ-મારભ્યતેતનુધિયાપિતવ પ્રભાવાતચેતે હરિષ્યતિ સતાં નલિની લેવું, મુક્તાફલતિમુપૈતિ નનુદબિંદુ. ૮ આસ્તાં તવ સ્તવનમસ્તસમસ્તષ, વત્સકથાપિ જગતાં દુરિતાનિ હંતિ, ધરે સહસ્ત્રકિરણ કુતે પ્રશૈવ, પદ્માકરેછુ જલજાનિવિકાશભાજિ.૯નાત્યદભુત ભુવનભૂષણ ભૂતનાથ, ભૂતૈJર્ણભુવિ ભવંતામમિટુવતતુલ્યા ભવતિ ભવનનુ તેની કિં વા,ભૂત્યાશ્રિતં ય ઈહ નાત્મસમ કરેતિ. ૧૦ દૂષ્ફ ભવતમનિમેષવિલેકનીય, નાન્યત્ર તષમુપયાતિ જનસ્ય ચક્ષુ, પીત્યા પયઃ શશિકરવુતિદુષ્પસિડ, ક્ષાર જલ જલનિધેરશિતું ક ઈરછે. ૧૧ હૈઃ શાંતરાગરુચિભિઃ પરમાણુભિત્વે, નિર્માપિતસ્ત્રિભુવનૈકલિલામ ભૂત, તાવંત એવ ખલુ તેપ્રણવઃ પૃથિવ્યાં, યત્તે સમાનમપર નહિ રૂપમસ્તિ, ૧૨ વä કવ તે સુરનરગનેત્રહારિ, નિ:શેષનિર્જિત જગત્રિત પમાનમ; બિંબ કલંકમલિને કવ નિશાકરસ્ય, યદ્રાસરે ભવતિ પાંડુપલાશક૫મ. ૧૩ સંપૂર્ણમંડલશશોકકલાકલાપ, શુભ્રા ગુણસ્ત્રિભુવનં તવ લંઘયંતિ; એ સંશ્રિતાસ્ત્રિજગદીશ્વરનાથમે, કસ્તાવિવારયતિ સંચરતે યથેષ્ટમ, ૧૪ ચિત્ર કિમત્ર યદિ તે ત્રિદશાંગનાભિનીત - નાગપિ મને નવિકારમાર્ગમ; કલ્પાંતકાલમતા ચલિતાચલેન, કિં મંદરાદ્વિશિખરં ચલિતં કદાચિત. ૧૫ નિર્ધમવરિપતિતૈ. લપૂરઃ કૃત્યં જગત્રયમિદં પ્રકટીકરષિ, ગમે ન જાતુ મતાં ચલિ. તાચલાનાં, દીપરત્વમસિ નાથ જગત્રકાશઃ ૧૬ નાસ્ત કદાચિદુપયાસિ ન રાહુગમ્ય, સ્પષ્ટીકષિ સહસા યુગપજ્જગંતિ, નાંભેધદરનિરુદ્ધમહાપ્રભાવ, સૂર્યાતિશાયિમહિમાસિ મુનીંદ્ર લોકે. Jain Educationa International For Personal and Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ ૧૭ નિદયં દલિત મેહમહધકાર, ગમ્ય ન રાહુવદનસ્ય ન વારિદાનામ વિભ્રાતે તવ મુખાક્ઝમનલ્પકાંતિ, વિદ્યોતયજગદપૂર્વશશાંકેબિંબમ. ૧૮ કિં શર્વરીષ શશિનાહિ વિવસ્વતા વા, યુગ્મ—ખેંદલિતેવુ તમસુ નાથ; નિષ્પન્નશાલિવનશાલિનિ જીવલે કે, કાર્ય કિજલધરેજીલભાર. ૧૯-જ્ઞાનયથા ત્વયિ વિભાતિ કૃતાવવકાશ, નિર્વ તથા હરિહરાદિષ નાયકેવુંતેજકુરન્મણિષ યાતિ યથા મહત્ત્વ, નવં તુ કાચશકલે કિરણકુલેપિ. ૨૦ મન્ય વર હરિહરાદય એવ દષ્ટા, દઢેષુ ચેષ હદયત્વયિ તેષમેતિ કિં વીક્ષિતેન ભવતા ભવિ ચેન નાન્ય, કશ્ચિન્મને હરતિ નાથ ભવાંતરેપિ. ૨૧ સ્ત્રીણાં શતાનિ શત જનયંતિ પુત્રાન, નાન્યા સુત ત્વદુપમ જનની પ્રસૂતા સર્વે દિશ દધતિ ભાનિ સહસરશ્મિ, પ્રાવ જિનયતિ ખુરદંશુજાલમ. ર૨ –ામામનંતિ મુનયઃ પરમં પુમાંસ-માદિત્યવર્ણમામલે તમસ: પરસ્તા, ત્વમેવ સમ્યગુપલભ્ય જયંતિ મૃત્યુ, નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીંદ્ર પંથા: ૨૩ –ામવ્યય વિભુમચિંત્યમસંખ્યમાાં, બ્રહ્માણમીશ્વરમનંતમનંગકેતુમ; ચોગીશ્વર વિદિતાગમનેકમેકે, જ્ઞાનસ્વરૂપમામલે પ્રવદંતિ સંતઃ ૨૪ બુદ્ધત્વમેવ વિબુધાચિતબુદ્ધિબેધાત્, વંશંકરસિ ભુવનત્રયશંકરસ્વાત્ ધાતાસિ ધીર શિવમાર્ગ વિધિનાત , વ્યકત ત્વમેવ ભગવદ્ પુરૂષોત્તમેડસિ. ૨૫ તુલ્યું નમસ્ત્રિભુવનાર્નિહરાય નાથ, તુલ્ય નમઃ ક્ષિતિતલાલભૂષણાય; તુલ્ય નમસ્ત્રિજગત: પરમેશ્વરાય, તુલ્યું નમે જિનભદધિશેષણાય. ૨૬ કેવિસ્મત્ર યદિ નામ ગુણેરશેષેત્ત્વ સંશ્રિત નિરવકાશયા મુનીશ દેખૈરુપાતવિવિધાશ્રયજાતગ, સ્વપ્નાંતરેપિન કદાપિદપીક્ષિતેસિ. ર૭ ઉચ્ચેરકતસંશ્રિતમુન્મયૂખમાભાતિ રૂપમમાં Jain Educationa International For Personal and Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ર૬૦ ભવતે નિતાંતમ; સ્પષ્ટલ્સસ્કિરણમસ્તતમે વિતા, બિંબ રવિ પયોધર પાર્થવતિ. ૨૮ સિંહાસને મણિમયૂખશિખાવિચિત્ર, વિશ્વજતે તવ વપુ: કનકાવદાતમ; બિંબ વિયદ્વિલસદંશુલતાવિતાન, તું દયાદ્વિશિરસવ સહસરમે. ૨૯ કુંદાવદાતચલચામરચાશોભે, વિશ્વાજતે તવ વપુઃ કલતકાંતમ ઉચ્છશાકશુચિનિઝર વારિધાર-મુચ્ચસ્ત૮ સુરગિરિવ શાતકોંભમ.૩૦ છત્રત્રયં તવ વિભાતિ શશાંકાંત-મુસૈઃ સ્થિત સ્થગિતભાનુકરપ્રતાપમ; મુક્તાફ-. લપ્રકરજાલવિવૃદ્ધશોભે, પ્રખ્યાપ ત્રિજગતઃ પરમેશ્વરત્વમ. ૩૧ ઉદ્ધિહેમનવપંકજપુંજકાંતિ–પર્યહ્રસન્નખમયુખશિખાભિરામપાદો પદાનિ તવ યત્ર જિનેંદ્ર ધરા, પદ્માનિ તત્ર વિબુધા: પરિકલ્પયંતિ. ૩૨ ઈત્યં યથા તવ વિભૂતિરનિંદ્ર, ધર્મોપદેશનવિધ ન તથા પરસ્ય યાદસ્પ્રભા દિનકૃત:પ્રહતાંધકારા, તાદ કુતે ગ્રહગણમ્ય વિકાશિપિ. ૩૩ તમદાવિલવિલેલકપોલમૂલ-મત્તભ્રમભ્રમરનાદવિવૃદ્ધકામઐરાવતાભભિમુદ્વતમાપાંત, દ ભય ભવતિ ને ભવદાશ્રિતાનામ. ૩૪ ભિનેત્મકુંભગવદજજ્વલશેણિતાક્તર્મુકતાફલપ્રકરભૂષિતભૂમિભાગ; બદ્ધકમ: કમગતં હરિણાધિપોડપિ, નાકામતિ કમયુગાચલસંશ્રિત તે. ૩૫ કપાતકાલયવનોદ્ધતવલિંક પં, દાવાનલ જવલિતમુજલમુકુલિંગમ; વિશ્વ જિસુમિવ સંમુખમાપતાં, ત્વન્નામકનજલ શયત્યશેષમ. ૩૬ રકતક્ષણે સમદકે કિલકંઠનીલ, કેદ્ધત ફણિનમુસ્કુણમાપદંતમ; આક્રીમતિ કમયુગેન નિરસ્તશંક ત્વજ્ઞામનાગદમની હદિ યસ્ય પુસ. ૬૭ વલ્ચત્તરંગગજગજિતભીમનાદ-માજો બલ બલવતામપિ ભૂપતીનામ; ઉદ્યદિવાકરમખશિખાપવિદ્ધ, ત્વત્કીર્તનાત્તમ છવાશુ ભિદામુપતિ. ૩૮ કુંતાગ્રભિન્નગજશેણિતવારિવાહ-વેગાવતારતરણાતુર Jain Educationa International For Personal and Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ ધભીમે યુધ્ધ જયં વિજિતદુર્જયજયપક્ષા–સર્વત્પાદપંકજવનાશ્રયિણે લભતે. ૩૯ અભેનિદૈ શુભિતભીષણનચ-પાઠીનપીઠભયદેત્મણવાડવાગ્નો, રંગત્તરંગશિખરસ્થિતયાનપાત્રા-સ્રાસં વિહાય ભવતઃસ્મરણાદવનંતિ.૪૦ ઉદ્દભૂતભીષણજદરભારમ્ભગ્ના:, શેવ્યાં દશામુપગતાઢયુતછવિતાશા વત્પાદપંકજ મૃતદિગ્ધદેહ, મત્સ્ય ભવંતિ મકરધ્વજતુલ્યરૂપાક. ૪૧ આપાદકંઠમુશૃંખલવેષ્ટિતાંગા, ગાઢબહગિડકેટિનિવૃષ્ટજંઘા ત્વન્નામામંત્રમનિશ મનુજાઃ સ્મરંતઃ, સઘ: સ્વયં વિગતબંધભયા ભવંતિ. ૪ર મદ્વિરેંદ્રમુગરાજદવાનલાહિ-સંગ્રામવારિધિમહેદરબંધનોથમ, તસ્યાશુ નાશકુપયાતિ ભયં ભિયેવ, યસ્તાવક સ્તવમિમ મતિમાનધીતે. ૪૩ સ્તોત્રસજા તવ જિનેંદ્ર ગુણનિબદ્ધ, ભકત્યા મયા રુચિરવર્ણવિચિત્રપુષ્પામ; ધત્તે જને ય ઈહ કંઠગતામજસં, તે માનતુંગમવશા સમુપૈતિ લક્ષમી: ૪૪ ઈતિ ભક્તામરનામકસ્તોત્ર સપ્તમસ્મરણમ. છા ૮ શ્રી રામસ્તિોત્ર. કલ્યાણમંદિરમુદારમવદિ, ભતાભયપ્રદમનિંદિતમંથ્રિપવમ; સંસારસાગરનિમજજશેષજંતુ પિતાયમાનમભિનમ્ય જિનેશ્વરસ્ય. ૧ યસ્ય સ્વયં સુરગુર્ગરિમાબુરાશે, તેત્રે સુવિસ્તૃતમતિર્નવિભુર્વિધાતુમ; તીર્થેશ્વરસ્ય કમઠસ્મય ધૂમકેત-સ્તસ્યાહમેષ કિલ સંસ્તવન કરિષ્ય. ૨ યુગ્મમ; સામાન્યત:પિ તવ વર્ણયિતું સ્વરૂપ-મસ્માદશા: કથમધીશ ભવં ત્યધીશા ; ધૃપિ કૌશિકશિશુચૈદિવા દિવ, રૂપ અરૂપતિ કિ કિલ ઘર્મરમેઃ ૩ મેક્ષક્ષયાદભવન્નપિ નાથ મર્યો, નૂનં ગુણાનું ગણયિતું ન તવ ક્ષેમેત કલ્પાંતવાંતપસ: પ્રકટેડપિ યસ્મા-ન્મત કેન જલધેર્નનું રત્નરાશિઃ ૪ Jain Educationa International For Personal and Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૬ર અભ્યાસ્મિ તવ નાથ જડાશયેપિ, કતું સ્તવં લસદસંખ્યગુણકરસ્ય; બાલેડપિ કિ ન નિજબાહુયુગ વિતત્ય, વિસ્તીર્ણતાં થયતિ સ્વધિયાંબુરાશેઃ ૫ યે ચોગિનામપિ ન યાંતિ ગુણાસ્તવેશ, વકતું કર્થ ભવતિ તેવુ અમાવકાશ જાતા તદેવમસમીક્ષિતકારિતેય, જલ્પતિ વા નિજગિરા નનુ પક્ષિણsપિ. ૬ આસ્તામચિંત્યમહિમા જિન સંસ્તવસ્તુ, નામાપિ પતિ ભવતો ભવત" જગંતિ, તીવ્રતાપહત પાંચજનાન્નિદાઘ, પ્રણાતિ પસરસ સરસનિલેડપિ. હર્તિનિ ત્વયિ વિભે શિથિલીભવંતિ, જેતે ક્ષણેન નિવિડા અપિ કર્મબંધા: સવે ભુજંગમમયા ઈવ મધ્યભાગમભ્યાગતે વનશિખંડિનિ ચંદન. ૮. મુર્યાત એવા મનુજા: સહસા જિનંદ્ર, વૈદ્રપદ્રવશતૈત્વયિ વીક્ષિતેપિ, ગેસ્વામિનિ રિતતેજસિ દણમા, ચરિવાશુ પશવ: પ્રપલાયમાને ૯ વંતારકે જિન કર્થ ભવિનાં ત એવ, ત્વામુહંતિ હૃદયેન યદુત્તરતઃ; યદ્રા દતિસ્તરતિ યજલમેષ જૂન-મંતર્ગતસ્ય મક્તઃ સ કિલાનુભાવ: ૧૦ મિન હરપ્રભુતડપિ હતપ્રભાવા:, સેડપિ ત્વયા રતિપતિઃ ક્ષપિત ક્ષણેન; વિદ્યાપિતા હતભુજઃ પયસાથ ચેન, પીતે નકિ તદપિ દુર્બરવાડન. ૧૧ સ્વામિન્નન~ગરિમાણમપિ પ્રપન્ના-રત્વાં જંતવ કથમાહો હૃદયે દધાનાજન્મેદધિ લઘુ તરત્યતિલાઘવેન, ચિંયે ન હંત મહતાં દિવા પ્રભાવ: ૧૨ કેધત્વયા યદિ વિલે પ્રથમ નિરસ્ત, ધવસ્તાસ્તદા બત કથે કિલ કર્મચારા; ઑષત્યમુત્ર દિવા શિશિરાપિલેકે, નીલમણિ વિપિનાનિ ન કિં હિમાની. ૧થ ત્વાં ગિનો જિન સદા પરમાત્મરૂપ-મષયંતિ હૃદયાંબુકેશદેશે; પૂતસ્ય નિર્મલ દિવા કિમન્ય-દક્ષસ્ય સંભવિપદ નનુ કર્ણિકા: ૧૪ ધ્યાનાજિનેશ ભવતે ભવિન: ક્ષણેન, દેહં વિહાય પરમાત્મદશાં ત્રઅંતિ, યજલમેન વાસુદ્રહતિ હાલમા - તારી જાલમણિ વિષયતિ હજ કર્શિકાય. તિ Jain Educationa International For Personal and Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ તીવ્રાનલાદુપતભાવમપાસ્ય લેકે, ચામકરત્વમચિરાદિવ ધાતુબેદાર ૧૫. અંતઃ સદૈવ જિન યસ્ય વિભાવ્યસે ત્વ, ભવ્ય કર્થ તદપિ નાશયસે શરીરમ; એતસ્વરૂપમથ મધ્યવિવત્તિને હિ, ચદ્વિગ્રહં પ્રશમયંતિ મહાનુભાવા: ૧૬. આત્મા મનીષિભિરયં ત્વદભેદબુદ્ધયા, ધ્યાત જિનેંદ્ર ભવતીહ ભવ...ભાવ:; પાનીયમધ્યમૂતમિત્યનુચિંત્યમાનં, કિં નામ ને વિષવિકરમપાકતિ ૧૭. ત્વમેવ વીતતમસ પરવાદિનેપિ, નૂન વિભે હરિહરાદિધિયા પ્રપન્ના: કિં કાચકામલિભિરી સિપિ શંખ, ને ગૃહાતે વિવિઘવર્ણવિપણ ૧૮. ધર્મોપદેશસમયે સવિધાનુભાવાદાસ્તાં જ ભવતિ તે તરુરષ્યશેક: અભ્યતે દિનપતૈ સમહીહેપિ, કિં વા વિબોધમુપયાતિ ન જીવલેકઃ ૧૯ ચિત્ર વિભે કથમવામુખવૃતમેવ, વિશ્વકૂ પતત્યવિરલા સુરપુષ્પવૃષ્ટિ: ; ત્વચરે સુમનસાં યદિવા મુનીશ ગધૃતિ નૂન મધ એવ હિ બંધનાનિ ૨૦. સ્થાને ગભીરહુદદધિસંભવાયા, પીયૂષતાં તવ ગિર: સમુદીરયંતિ; પીવા યત: પરમસંમદસંગાજે, ભવ્યા વ્રજતિ તરસાગૃજરામરત્વમ ૨૧. સ્વામિન્ સુરમવનમ્ય સમુત્યતંતે, મન્થ વદંતિ શુરાય: સુરચામઘા, નતિ વિદતે મુનિપુંગવાય, તે સૂનમૂર્ધ્વગત : ખલું શુદ્ધભાવાઃ રર શ્યામ ગભીરગિરિમુવલહેમરત્ર-સિંહાસનસ્થસિંહભવ્યશિખંડિતસ્વામ; આલોયંતિ રભસેનનદંતમુર્થ્ય-શ્રામીકરાદ્વિશિરસીવ નવાંબુવાહમ; ૨૩ ઉચ્છતા તવ શિતિવૃતિમંડલેન,લુણચ્છદચ્છવિરક્તરૂર્બભૂવ, સાન્નિધ્ય.પિ દિવા તવ વીતરાગ, નીરાગતાં વ્રજતિ કે ન સચેતને પિ. ૨૪ ભે: પ્રમાદમવધુય ભજથ્વમેન–માગત્ય નિવૃતિપુરિ પ્રતિ સાર્થવાહમ; એકત્રિવેદયતિ દેવ જગત્રયાય, મ નદઅભિનભ: સુરદુંદુભિસ્તે. ૨૫ ઉદ્યોતિષ ભવતા ભુવનેષ નાથ, Jain Educationa International For Personal and Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ તારાન્વિત વિધુરય વિહતાધિકાર: મુકત્તાકલાયકલિતસિતાતપત્ર-વ્યાત્રિધા ધૃતતનધ્રુવમસ્યુપેત: ૨૬ વૅન પ્રપૂરિત જગત્રયપિંડિતન, કાંતિપ્રતાપયશસામિવ સંચયેન; માણિજ્યહેમરજતપ્રવિનિમિતે, સાલત્રણ ભગવન્નભિતે વિભાસિ. ૨૭ દિવ્યસજે જિન નમત્રિદશાધિપાના-મૂત્રુજ્ય રત્નચિતાનપિ મેંલિબંધાન; પાદ શ્રયંતિ ભવતે યદિવા પરત્ર, ત્વસંગમે સુમનસો ન રમત એવ ૨૮ – નાથ જન્મજલવિપરાશ્રુપિ, યત્તારચસ્વસુમતે નિજપૃષ્ઠલગ્રાન; યુક્ત હિ પાર્થિવનિપસ્ય સતસ્તવૈવ, ચિત્ર વિભે યદસિ કર્મવિપાકશૂન્ય: ર૯ વિશ્વેશ્વરેડપિ જનપાલક દુર્ગતત્ત્વ, કિં વાક્ષરપ્રકૃતિરલિપિસ્વમીશ; અજ્ઞાનવત્યપિ સદૈવ કથંચિદેવ, જ્ઞાન ત્વયિ ખુરતિ વિશ્વવિકાશહતુ. ૩૦ પ્રશ્નારસંભૂતનભાંસિ રજસિ રેષા-દુસ્થાપિતાનિ કમઠન શકેન યાનિ; છાચાપિ તેસ્તવ ન નાથ હતા હતાશે, ગ્રસ્તત્વમીમિરયમેવ પર દુરાત્મા. ૩૧ યુદ્ધજંદૂર્જિતઘનૈઘમદભાભીમ, બ્રશ્યત્તડિમુસલમાં સલઘોરધારમ, દૈત્યેન મુક્તમથ હુસ્તરવારિ છે, તેનૈવ તસ્ય જિન દુસ્તરવારિકૃત્યમ, ૩ર વસ્તોÁકેશવિકૃતાકૃતિમર્યમુંડ, પ્રાલંબભૂદ્ધયરવકત્રવિનિર્મદગ્નિ, પ્રેતવ્રજ: પ્રતિ ભવંતમપીરિતે ય સેકસ્યાSભવ—તિભવં ભવદુઃખહેતુ. ૩૩ ધન્યાસ્ત એવ ભવનાધિપ એ ત્રિસંધ્ય-મારાધયંતિ વિધિવદ્વિધુતાન્યકૃત્યા ભલ્લસત્પલકપફમલદેહદેશાત, પાદદ્વયં તવ વિભે ભુવિ જન્મભાજ: ૩૪ અસ્મિત્તપારભવવારિનિ મુનીશ, મન્ચે નમે શ્રવણગોચરતાં ગડસિક આકસ્તિતુતવેગેત્રપવિત્રમ, કિં વા વિપદ્વિષધરી સવિધ સમેતિ. ૩૫ જન્માંતરેપિ તવ પાદયુગન દેવ, મન્ય મયા મહિતમી હિતદાનદક્ષમ તનેહ જન્મનિ મુનીશ પરાભવાનાં, જાતો નિકેતનમહ મથિતાશયા Jain Educationa International For Personal and Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ રતાં વિધેયા નતે મએિ ' અરણ્ય- મ ર૫ નામ. ૩૬ નનન મહિતિમિરાવૃતલચનેન, પૂર્વ વિશે સકૃષિ પ્રવિલકિતસિમર્માવિધવિધુરયંતિહિ મામાનર્થી, પ્રેઘત્મબંધગતય કમિન્યતે.૩૭ આકણિ તેડપિ મહિsપિ નિરીક્ષિતેડપિ, સૂનું ન ચેતસિ મયા વિધૃસિ ભકત્યા; જાતમિતે જનબાંધવદુ:ખપાત્ર, યસ્માલ્કિયા પ્રતિફલતિ ન ભાવશૂન્યા: ૩૮ વં નાથ દુઃખિજાનવત્સલ હે શરણ્ય, કારુણ્યપુણ્યવસતે વશિનાં વરેણ્ય ભલ્યા નતે મયિ મહેશ દયાં વિધાય, દુઃખાંકુલનતત્પરતાં વિધેહિ. ૩૯ નિ:સંખ્યસારરણું શરણું શરણ્ય-માસાદ્ય સાદિતરિપપ્રથિતાદાતમ; ત્વપાદપંકજમપિ પ્રણિધાનવ, વચ્ચેડસ્મિ ચેભુવનપાવન હાહતેડમિ. ૪. દેવેંદ્રવંઘ વિદિતાપિલવસ્તુસાર, સંસારતારક વિભે ભુવનાધિનાથ, ત્રાય દેવ કરુણ હદ માં પુનહિ, સદંતમવ ભયદવ્યસનબુરાશેઃ ૪૧ યદ્યસ્તિ નાથ ભવદંબ્રિસરેરહાણ, ભક્ત: ફલં કિમપિ સંતતિસંચિતાયા; તમે ત્વદેકશરણસ્ય શરણ્ય ભૂયાડ, સ્વામી ત્વમેવ ભુવનેશત્રભવાંતરેડપિ. ૪૨ ઈર્થ સમાહિતધિયે વિધિવજિજનેંદ્ર, સાંદ્રોડ્યુસપુલકકંચુકિતાંગભાગા –બિંબનિર્મલમુખાબુજબદ્ધલક્ષા, એ સંસ્તવ તવ વિભે રચયંતિ ભવ્યા: ૪૩ જનનયનકુમુદચંદ્ર-પ્રભાસ્વરા સ્વર્ગસંપદે ભુકવા; તેવિગતિમલનિયા, અચિરામેક્ષે પ્રપદ્યતે, યુગ્મમ.૪૪ ઇતિ શ્રી કલ્યાણમંદિરનામકં અષ્ટમસ્મરણમ. ૮ ઝાંતિતવનામ. ભે ભવ્યા: શણુત વચનં પ્રસ્તુત સર્વમેતત, એ યાત્રા યાંત્રિભુવનગુરાતા ભક્તિભાજતેષાં શાંતિવનુ ભવતામઈદાદિપ્રભાવા-દારેગ્યશ્રીવૃતિમતિકરી કલેશવિશ્વસહેતુ ૧ ગઈ. ભે Jain Educationa International For Personal and Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ભવ્યલેાકા ઇહુ ભરતેરાવતવિદેહસંભવાનાં સમસ્તતીર્થંકૃતાં જન્મન્યાસનપ્રક પાન તરમવધિના વિજ્ઞાય સૌધર્માધિપતિ: સુધાષાઘ ટાચાલનાન'તર' સકલસુરાસુરે સહુ સમાગત્ય સવિનયમહેદ્ભટ્ટારક' ગૃહીત્વા ગત્વા કનકાદ્રિશૃગે વિહિતજન્માભિષેક: શાંતિમુહ્યેાષયતિ યથા તતાઽહં કૃતાનુકારમિતિ કૃત્વા મહાજના યેન ગત: સ પથા: ઇતિ ભવ્યજનૈ: સહુ સમેત્ય” સ્રાત્રપીઠે માત્ર વિધાય શાંતિમુદ્દાષયામિતત્પુજાયાત્રાસ્નાત્રાદિમહેત્સવાનતરમિતિ કૃત્યા કર્યું દા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા, પુણ્યાહુ પુણ્યાડુ પ્રીયતાં પ્રીયતાં ભગવતેાર્હત: સર્વજ્ઞા: સદનિસિલેાકનાથા*િલાકમહિતાઅિલેાકપૂજ્યા*િલેાકેશ્વરાગ્નિલેાકાઘાતકરા:, રુષભ અજિત સ ંભવ આ અભિનંદન સુમતિ પદ્મપ્રભ સુપાર્શ્વ ચદ્રપ્રભ સુવિધિ શીતલ શ્રેયાંસ વાસુપૂજ્ય વિમલ અનત ધર્મ શાંતિ થુ અર મલ્રિ મુનિસુવ્રત નમિ નેમિ પાર્શ્વ વ માનાંતા જિના: શાંતા: શાંતિકરા ભવતુ સ્વાહા, સુનયા મુનિપ્રવરા: રિપુવિજયદુર્ભિક્ષકાંતારેષુ દુર્ગ માગે રક્ષતુ વા નિત્ય' સ્વાહા; કહી શ્રી ધૃતિ મતિ કીત્તિ કાંતિ બુદ્ધિ લક્ષ્મી મેધા વિદ્યાસાધન પ્રવેશનિવેશનેષુ સુગ્રહીતનામાનેા જયંતુ તે જિનેદ્રા: આઁ રહિણી પ્રક્ષપ્તિ વજ્રશૃંખલા વાંકુશી અપ્રતિચક્રા પુરુષદત્તા કાલી મહાકાલી ગારી ગાંધારી સોન્ના મહાવાલા માનવી વૈરુટ્યા અચ્છુમા માનસી મહામાનસી ષોડશ વિદ્યાદેવ્યેા રક્ષતુ વે નિત્ય સ્વાહા; આ આચાયોપાધ્યાયપ્રભૂતિચાતુવર્ણ સ્ય શ્રીશ્રમણસંઘસ્ય શાંતિ વતુ તુષ્ટિ વતુ પુષ્ટિ વતુ; આઁ ગ્રહાÄદ્ર સૂર્યોગારક બુધ બૃહસ્પતિ શુક્ર શનૈશ્વર રાહુ કેતુસહિતા: સલેાકપાલા: સામ યમ વરૂણ કુબેર વાસવાદિત્ય સ્ક ંદ વિનાયકે પેતા: ચે ચાન્સેડપિ ગ્રામનગરક્ષેત્રદેવતાયસ્તે સર્વે પ્રીયતાં પ્રીયતા ; Jain Educationa International For Personal and Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ અક્ષણકેશકેષ્ટાગારા નરપતયશ્ચ ભેવંતુ સ્વાહા, આ પુત્ર મિત્ર ભ્રાતૃકલત્રસહ સ્વજન સંબંધિ બંધુવર્ણસહિતા નિત્ય ચાદમોદકારિણ: અસિમેશ્ચ ભૂમંડલાયતનનિવાસિસાધુસાધ્વશ્રાવકશ્રાવિકાણાં રેપસર્ગવ્યાધિ દુઃખદુર્ભિક્ષદોમેનપશમનાય શાંતિ વતુ, તુષ્ટિ પુષ્ટિ ઋધિ વૃદ્ધિ માંગલ્યત્સવ: સદા પ્રાદુર્ભૂતાનિ પાપાનિ શામ્યતુ દુરિતાનિ, શત્રવ: પરાભુખા ભવંતુ સ્વાહા શ્રીમતે શાંતિનાથાય, નમ: શાંતિવિધાયિને, સૈલોકયસ્યામરાધીશ, મુકુટાભ્યચિતાંઘ. ૧ શાંતિઃ શાંતિકરઃ શ્રીમાન, શાંતિ દિશ0 મે ગુરૂ: શાંતિરે સદા તેષાં, ચેષાં શાંતિગૃહે ગૃહે. ૨ ઉન્મેષ્ટરિષદુષ્ટ, ગ્રહગતિદુસ્વપ્નદુનિમિત્તાદિ સંપાદિતહિતસંપ, જામગ્રહણું જયતિ શાતે. ૩ શ્રીસંઘજગજજનપદ, રાજાધિપરાજસન્નિવેશાનામ, ગેઝિકપુરમુખ્યાનાં, વ્યાહરણવ્યહરેછાંતિમ. ૪ શ્રીશ્રમણસંઘસ્ય શાંતિભવતુ, શ્રીપરજનસ્ય શાંતિભવતુ, શ્રીરાજાધિપાનાં શાંતિભવતુ, શ્રીરાજસનિશાનાં શાંતિર્ભવતુ, શ્રીગોષ્ઠિકાનાં શાંતિભવતુ, શ્રીપુરમુખ્યાણ શાંતિભવતુ શ્રી બ્રહ્મકસ્થ શાંતિભવતુ, એ સ્વાહા એં સ્વાહા શ્રી પાર્શ્વનાથાય સ્વાહા, એષા શાંતિ પ્રતિષ્ઠાયાત્રાસ્નાત્રાઘવસાનેવું શાંતિકલશં ગ્રહીત્યા કુંકુમચંદનકર્પરાગધૂપવાસકુસુમાંજલિસમેતઃ સ્નાત્રચતુષ્ઠિકાયાં શ્રીસંઘસમેત શુચિશુચિવ, પુષ્પવઋચંદનાભરણાલંકૃતઃ પુષ્પમાલાં કઠે કૃત્વા શાંતિમુષયિત્વા શાંતિપાનીયે મસ્તકે દાતવ્યમિતિ, નૃત્યંતિ નિત્યં મણિપુષ્પવર્ષ, સૃજતિ ગાયંતિ ચ મંગલાનિ; તેત્રાણિ ત્રાણિ પઠતિ મંત્રાન, કલ્યાણભાજો હિ જિનાભિષેકે ૧ શિવમસ્તુ સર્વજગતઃ, પરહિતનિરતા ભવંતુ ભૂતગણ, ષા: પ્રયાંતુ નાશં, સર્વત્ર સુખીભવંતુ લોકા. અહં તિત્યયરમાયા, સિવા દેવી તુમ્સ નયરનિવાસિની, અહ સિવં તુમ્હ Jain Educationa International For Personal and Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ સિવ, અસિવસીમ સિવં ભવતુ સ્વાહા. ૩ ઉપસર્ગી ક્ષય યાંતિ, છિદ્યતે વિજ્ઞવલ્લય, મન: પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે ૪ સર્વમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણમ; પ્રધાન સર્વધર્માણાં, જૈન જયતિ શાસનમ. ૫ અથ સામાક લેવાની વીધી. ૧. પ્રથમ ઉચે આસને પુસ્તક પ્રમુખ મુકવું, ૨ શ્રાવક શ્રાવિકાએ કટાસણું મુહપત્તિ અવળે લઈ શુદ્ધ વસ્ત્ર જગ્યા પુંજી કટાસણ ઉપર બેસવું, ૩ મુહપત્તિ ડાબા હાથમાં મુખ પાસે રાખી જમણે હાથ થાપનાજી સમુખ રાખી એક નવકાર ગણો પછી પંચિંદિયને પાઠ ભણો. અથ પંચિંદિય. પંચિંદિઅ સંવરણે, તહ નવ વિહુ ગંભ ચેર ગુત્તિ ધરે, ચલ વિહ કસાય મુકો, ઇઅ અઠ્ઠારસ ગુહિં સંત્તો ૧. પંચમહબ્રય જુત્ત, પંચવિહાયાર પાલણ સમચ્છે; પંચ સમિઓ તિગુત્તો, છરીસ ગુણો ગુરૂ મજઝ-૨. (ત્યારપછી ખમાસમણ દેવું) ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજજાએ નિરિસહીઓએ મથુએણુ વંદામિ. (ત્યારપછી ઈરિયા વહિઆને પાઠ ભણવે.) અથ ઇરિઆ વહિઆ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ ઈરિઆ વહિય પરિક્રમામિ Jain Educationa International For Personal and Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ર૬૯ ઈચ્છે ઈચ્છામિ પડિક્કમિઉં ઈરિઆવહિયાએ વિરાણાએ ગમણું ગમણે પાણક્કમણે બીયમણે હરિય%મણે સાઉનિંગ પણુગદગ મટ્ટી મક્કડા સંતાણ સંકમણે જેમે જવા વિરાહિયા એગિંદિઆ બેઇદિઆ તેઈદિઆ ચઉરિદિઆ પંચિંદિઆ અભિયા વત્તિઓ લેસિઆ સંઘાઈઆ સંઘક્રિયા પરિયાવિયા કિલોમિયા ઉદ્દવિયા ઠાણુંઓઠાણું સંકામિયા જીવિયાઓ વવવિયા તસમિચ્છામિ દુક્કડં. તસ્યઉતરીને પાઠ ભણ. અથ તસ્મઉત્તરી. - તસ્મઉત્તરીકરણેણું પાયછિત્તકરણેણે વિહીકરણેણે વિસબ્રીકરણેણે પાવાણું કમાણે નિવ્વાણુઠ્ઠાએ હામિકાઉસ્સગ્ગ. અથ અન્નચ્છઊસસિએણું ને પાઠ ભણુ. અન્નચ્છઊસસિએણું નીસસિએણે ખાસિએણે છીએણું સંભાઈએ ઉડુએણે વાયનિસ્સર્ણ ભમલિએ પિત્તમુચ્છાએ સુમેહિં અંગસંચાલેહિં સુહમેહિં ખેલસરાલેહિં સુહમેહિં દિઠ્ઠીસંચાલેહિં એવભાઈએહિં આગારેહિં અભષ્મ અવિરાહિએ હજ મેકાઉસ્સગ્ગ જાવઅરિહંતાણું ભગવંતાણં નમુક્કારેણું ન પારેમિ તાવકાર્ય ઠાણેણું મેણેણું ઝણેણં અપાણે સિરામિ. ત્યાર બાદ એક લેગસ્સને અથવા ચાર નવકારનો કાઉસગ્ગ કરી પારિ પ્રગટ લેગસ્સ કહે. અથ લોગસ્સ. લેગસઉજાગરે, ધમ્મતિથ્થરેજિણે અરિહંતેકિન્નઈટ્સ, ચઉવીપીકેવલી ૧ ઉસભામજિદં ચ વંદે, સંભવમભિર્ણદેણુંચ સુમ Jain Educationa International For Personal and Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ ઇંચ પહમપહંસુપાસ,જિર્ણ ચચંદડું દેરસુવિહિંચ પુષ્કૃદંત, સીઅલ સિજ્જ ચ વાસુપુજજંચ, વિમલમણુતચજિર્ણ ધમ્મસંતિ, વંદામિડ કુંથું અરેચ મહ્નિ, વંદે મુણિસુન્વયંનમિજિણુંચવંદામિ રિટ્ટનેમિ, પાસંતવદ્ધમાણેચએવંમએ અભિથુઆવિયરયમલા પહીણુજરમરણ; ચઉવિસંપી જણવરાતિથ્થયરા મે પસીયંત પકિત્તિયવંદિય મહિયા, જે એ લેગસ્સ ઉત્તમ સિદ્ધા; આગ્ન બેહિલાભ, સમાહિવરમુત્તમંદિત૬ ચંદેનિમ્મલયરા, આઈસુ અહીયપયા. સયરા સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ, (પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન સામાયિક મુહપત્તિ પડિલેહુ ઈચ્છે એમ કહેવું) આ પછી મુહપતિ તથા અંગની પડીલેહણના પચાસ બેલ કરી મુહપત્તિ પડી લેવી. મુહુપત્તિના પચીશ એલ. સુત્ર અરથ તત્વ કરી સદહુ ૧ સમકિત મેહની ૨ મીશ્રમેહની ૩ મિથ્યાત્વમેહની પરીહરૂપ કામરાગ ૬ નેહરાગ ૭ દષ્ટિરાગ પરીહરૂં ૮ સુદેવ ૯ સુગુરૂ ૧૦ સુધર્મ આદરૂં ૧૧ કુદેવ ૧૨ કુગુરૂ ૧૩ કુધર્મ પરીહરૂં ૧૪ જ્ઞાન ૧૫ દરશન ૧૬ ચારિત્ર આદરૂં ૧૭ જ્ઞાન.૧૮ દર્શન ૧૯ ચારિત્ર વિરાધના પરીહરૂં ૨૦ મનગુપ્તિ ૨૧ વચનગુપ્તિ ૨૨ કાયપ્તિ આદરૂં ૨૩ મનદંડ ૨૪ વચનદંડ ૨૫ કાયદંડ પરિહરૂ. અંગના પચીસ બેલ. હાસ્ય ૧ રતી ૨ આરતી ૩ પરહરે ડાબે હાથે પડી લેવા Jain Educationa International For Personal and Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ ર૭૧ ભય ૪ સેગ ૫ દુગચ્છા ૬ પરીહરૂં જમણે હાથે પડી લેવા કૃષ્ણલેશ્યા ૭ નલલેશ્યા કાપતલેશ્યા - પરીહરૂં માથા ઉપર પડી લેવા રસગારવ ૧૦ રિદ્ધિગારવ ૧૧ સાતાગારવ ૧૨ પરીહરૂં મેઢે પડી લેવા માયાશલ્ય ૧૩ નીયાણશલ્ય ૧૪ મિથ્યાત્વશલ્ય ૧૫ પરીહરૂ છાતી આગળ પડી લેવા કોધ ૧૬ માન ૧૭ પરીહરૂં પુઠે ડાબે ખભે પડી લેવા માયા ૧૮ લેભ ૧૯ પરીહરૂં જમણે ખભે પડી લેવા પૃથ્વીકાય ૨૦ અપૂકાય ૨૧ તેઉકાય ૨૨ ની જયણા કરૂં ડાબે ખભે પડી લેવા વાઉકાય ૨૩ વનસ્પતિકાય ૨૪ ત્રસકાય ૨૫ ની રક્ષા કરૂં જમણે પગે પડી લેવા તે મળે સાધુ શ્રાવકને બેલ ૫૦ કહેવા અને લેસ્યા ૩ શલ્ય ૩ કષાય ૪ એ દશ શિવાય ૪૦ બોલ સાધ્વી શ્રાવિકાને કહેવા મુહપત્તિ પડિલેહિ અંગના પચાસ બોલ ઉપર પ્રમાણે કહી પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ સામાયિક સંદિસાહ ઈચ્છે વળી ખમાસણ દઈ ઈચ્છા કારેણ સંદિસહ ભગવાન સામાયકઠાઉં ઈચ્છે એમ કહી બે હાથ જોડી એક નવકાર ગણું પછી ઈચ્છકારી ભગવન પસાયકરી સામાયક દંડક ઉચરાજી તેવારે વડીલ કરેમિભતે કહે વડીલ ન હોય તે જાતે પાઠ ભણ. અથ કરેમિ ભંતે. કરેમિતે સમાયં સાવજ્જગ પચ્ચખામિજાવનિયમજજુવાસામિ દુહિવંતિવિહેણું મણે વાયાએ કાણું ન કરેમિકામિતસ્ય ભંતે પડિક્રમામિનિંદાગિરિહામિ અપાયું સિરામિ. પછી ખમાસમણ દઈ ઈચ્છા કારેણ સંદિસહ ભગવદ્ બેસણું સંદિસાહુ ઈચ્છે ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન સઝાય સંદિસાહ ઈચ્છે ઈચ્છામિ ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિ Jain Educationa International For Personal and Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ સહ ભગવન સઝાય કરું ઈચ્છે એમ કહી ત્રણ નવકાર ગણવા. પછી બે ઘડી ધર્મધ્યાન કરવું. સામાયિક પારવાની વિધિ. ૧ ખમાસમણું દેવું ૨ ઇરિયાવહિયા ૩ તસ્સઉત્તરી ૪ અન્નશ્કેઊસસિએણુ કહી પછી એક લોગસ્સને અથવા ચાર નવકારને કાઉસ્સગ્ન કરી લેગસ પ્રગટ કહેવે ખમાસમણ દઈ ઈચ્છા કારણ સંદિસહ ભગવદ્ મુહુપત્તિ પડિલેહું એમ કહી મુહુપત્તિ પડીલેહી ખમાસમણ દઈ ઈચ્છા કારેણ સંદિસહ ભગવત્ સામાયક પારૂં યથાશક્તિ વલી ખમાસમણ દેઈ ઈચ્છા કારેણ સંદિસહ ભગવન સામાયિક પારૂં તહત્તિ કહી પછી જમણે હાથ ચરવળા ઉપર અથવા કટાસણા ઉપર થાપી એક નવકાર ગણી સામાઈયવયજુત્તો કહીએ. અથ સામાઇય વય જુત્તે. સામાઈય વય જુત્ત, જાવ મણે હેઇનિયમ સંજુત્તે છિન્નઈ અને અહંકમ્મ, સામાઈઅ જત્તિ આવારા ૧ સામાઈયંમિઉકએ, સમણે ઈવ સાવ હવાઈ જહા, એએણુ કારણું, બહુ સામાઈ કુજાર સામાયક વિધિ લીધું વિધિ પાયું વિધિ કરતાં જે કઈ અવિધિ હુઓ હોય. તે સવિ હું મન વચન કાયા કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. દશ મનના, દશ વચનના બાર કાયાના, એવું બત્રીસ દેષમાં જે કઈ દેષ લાગ્યું હોય. તે સવિ હું મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડે. - ત્યાર પછી જમણે હાથથાપના સન્મુખ. સવળે રાખીને એક નવકાર ગણીએ. (ઇતિ સામાયક વિધિ સંપૂર્ણ) Jain Educationa International For Personal and Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ અથ પચ્ચખાણ લેવાની વિધિ. અથ નમુક્કાર સહિઅ'. ઉગ્ગએસૂરે, નમુક્કાર સહિઅં, પચ્ચખ્ખાઇ, ચબૃિહપિ, આહાર અસણં, પાણું, ખાઇમ, સાઇમ અન્નથ્થુણા ભાગેણું સહુસાગારેણ વાસિરે ( ઇતિ ). અથ નમુક્કાર સહિઅ મુઠ્ઠ સહિઅ. ઉગ્ગએસૂરે નમુક્કાર સહિઅ' મુઠ્ઠસહિઅ' પચ્ચખ્ખાઈ ચવિહિપ આહાર અસણું પાછું ખાઇમ સાઇમ અન્નથ્થુણા ભાગે, સહુસાગારેણુ મહત્તરાગારેણ સભ્યસમાહિય વત્તિયાગારેણુ વાસિર ( ઇતિ ). અથ સાઢ પારિસિનુ. ઉંગ્ગએસૂરે નમુક્કાર સહિમ પારિસિં સાનૢપેરિસ મુઠ્ઠસંહઅ પચ્ચખ્ખાઇ ઉગ્ગએસૂરે ચવિહુપિ આહાર અસણું પાણ ખાઇમ સાઈમ' અન્નથ્થણા ભાગેણુ સહસાગરે પચ્છન્નકાલેણ દિસ માહેણુ સાહુવયણેણુ મહત્તરાગારેણ સબ્ધ સમાહિ વત્તિયાગારેણ વાસિરે ( ઇતિ ). અથ પુરિમુ‡ અવતૢતું. ઉગ્ગએસુરે નમુક્કાર સહિઅપુરિમઢ અવતૢ મુસહિ પચ્ચખ્ખાઇ ઉગ્ગએસૂરે ચઉબૃિહપિ આહાર અસણ પાછું ખાઇમ સાઇમ અન્નથ્થુણા ભાગેણુ સહસાગારેણુ પ્રચ્છન્ન કાલેણ ક્રિસા ૧૮ Jain Educationa International For Personal and Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ મહેણું સાહુવયણેણે મહત્તરાગારેણું સવ્વસમાહિ-વત્તિઓગારેણે સિરે (ઈતિ). અથ વિગઈ નિવિગઈ. વિગઈઓ નિવિગઈએ પચ્ચખઈ અન્નથ્થ| ભેગેણુ સહસાગારેણું લેવલેણું ગિહથ્થ સંસહેણું ઉખિત વિવેગેણં પર્ચ મખિએણે પરિઠ્ઠા વયિયાગારેણું મહત્તરાગારેણે સિરે (ઈતિ). અથ બેઆસણું તથા એકાસણુનું ઉગએ સૂરે નમુક્કાર સહિએ પરિસિં સાદ્વૈપરિસિં પુરિમઠું મુહુસહિઅં પચ્ચખાઈ ઉગ્ગએ સૂરે ચઉવિલંપિ આહાર અસણું પાણું ખાઈમ સાઈમ અન્નથ્થણ ભેગેણુ સહસાગારેણે પછa કોલેણું દિસામેહેણું સાહુવયણેણું મહત્તરાગેણું સવસમાહિ વત્તિઆ ગારેણું એકાસણું બે આસણું પચ્ચખાઈ તિવિહંપિ આહાર અસણું ખાઈમ સાઈમ અન્નથુણ ભેગેણુ સહસાગારેણું સાગરિ આગારેણું આઉંટણ પસારેણું ગુરૂ અભુઠ્ઠાણું પારિઠાવણિયાગારેણું મહત્તરાગારેણું સવ્વસમાહિ વતિઆગારેણું માણસ લેવેણવા અલેવેણવા અર્જીણવા બહુલેવેણુવા સમિથ્થણવા અસિથે. ણવા સિરે. (ઇતિ). અથ આયંબિલનું ઉગ્ગએસૂરે નમુક્કાર સહિએ પિરિસિં સાદ્વૈપરિસિં મુહુસહિએ પચ્ચખાઈ ઉગ્ગએસૂરે ચઉન્વિોંપિ આહાર અસણું પાછું ખાઈમ સાઈમ અન્નથ્થણા ભેગણું સહસાગારેણું પચ્છન્ન કાલેણું દિસાહેણ સાહુવયણેણું મહત્તરાગારેણું સવસમાહિ-વતિયાગારેણું Jain Educationa International For Personal and Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ એગાસણું પચ્ચખાઈ તિવિહંપિ આહાર અસણું ખાઈમ સાઈમ અન્નથ્થણા ભેગેણુ સહસાગારેણે સાગરિ આગારેણું આઉંટણ પસારેણું ગુરૂઅભુઠાણું પરિઠ્ઠાવણિયા ગારેણું મહત્તરાગારેણે સવસમાહિવત્તિયાગારેણું પાણસ લેવેણુવા અલેવેણવા અથ્થણવા બહુલેણવા સસિણવા અસિચ્ચેણવા સિરે. અથ ચઉવિહાર ઉપવાસનું. સૂરે ઉગેએ અભત્તડું પચ્ચખાઈ અઉન્વિીંપિ આહાર અસણું પાછું ખાઈમ સાઈમ અન્નથ્થણું ભેગેણું સહસાગારેણું પારિઠ્ઠાવણિઆગારેણું મહત્તરાગારેણું સવ્વસમાહિ વત્તિયાગારેણું સિરે. અથ તિવિહાર ઉપવાસનું. સૂરેઉગેઅ અભરૂઠું પચ્ચખાઈ તિવિડંપિ આહાર અસણું ખાઈશું સાઈમં અન્નથ્થણા ભોગેણુ સહસાગારેણું પારિઠ્ઠાવણિઆ ગારેણું મહત્તરાગારેણું સવ્વસમાહિ વતિઆ ગારેણું પાણહાર પિરિસિં સાઢુ પિરિસિં યુદ્ધ સહિએ ધરસહિઅં પચ્ચખાઈ ઉગ્ગએ સૂરે પરિમ અવઢું પચ્ચખાઈ અન્નથુણ ભેગેણુ સહસાગારેણું પચ્છ કલેણું દિસા મહેણું સાહુવયણેણું મહત્તરાગારેણું ભવ્ય સમાહિ-વત્તિયાગારેણું પાણસ્સ લેવેણવા અલેણવા અચ્ચેણવા બહુલેણવા સસિશ્કેણવા અસિચ્ચેણવા સિરે. અથ ચઉષ્ણ ભરાદિકનું સુરેઉગે ચઉથ્થભાં અભgઠ પચ્ચખ્ખાઈ સુરેઉગે. છઠ્ઠભત્ત અભત્તä પચ્ચખાઈ સુરેઉગે અઠ્ઠમભત્ત અત્તડું પશ્ચ Jain Educationa International For Personal and Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ ખાઈ પાણહાર પિરિસિ મુદ્દસહિઅં પચ્ચખાઈ અથ્થણ ભેગેહું સહસાગારેણું મહત્તરાગારેણું સવ્વસમાહિ-વત્તિયાગારેણું પાણ લેવેણવા અલેણવા અથ્થણવા બહલેણવા સસિણવા અસિશ્કેણવા સિરે. અથ ગ્રંથસહિઅં આદિ અભિગ્રહનું. ગંઠ સહિએ વેઠું સહિએ દિવસહિએ થિબુગહી સહિ મુઠ્ઠસહિએ પચખાઈ અન્નથ્થણા ભેગણું સહસાગારેણું મહત્તરાગેણું સવ્વસમાહિ વત્તિયાગારેણું સિરે. - અથ ચૌદ નિયમ ધારનારને દેસાવગાસિકનું. દેસાવગાસિ વિભાગ પચ્ચખાઈ અન્નથુણ ભેગેણું સહસાગારેણું મહત્તરાગારેણું સવ્વસમાહિ-વત્તિયાગારેણે સિરે. અથ ચૌદ નિયમ ધારવાની ગાથા. સચિત્ત દવ વિગઈ વાણહ તબેલ વશ્યકુસુમેસુ, વાણહ સયણ વિલવણ બંભદિસિ નાણુભસુ ૧ - સાંજના પચ્ચખાણ. અથ પાણહાર દિવસ ચરિમનું. પાણહાર દિવસ ચરિમં પચ્ચખાઈ અન્નથ્થણું ભેગે સ હસાગારેણં, સવ્વ સમાહિવત્તિસગારેણે સિરે. અથ ચઉવિહારનું. - દિવસ ચરિમ પચચખાઈ ચઉવિહંપિ આહારે અસર્ણપણે Jain Educationa International For Personal and Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ ર૭૭ ખાઈમ સાઈમ અથ્થણ ભેગેણુ સહસાગારેણું મહત્તરાગારેણું સવ્વસમાહિત્તિયાગારેણે સિરે. અથ તિવિહારનું. દિવસચરિમં પચ્ચખાઈ તિવિપિ આહાર અસણું ખાઈમ સાઈમ અથ્થણા ભેગેણુ સહસાગારેણં મહત્તરાગારેણું સવ્વસમાહિવત્તિયાગારેણે સિરે. અથ દુવિહારનું દિવસ ચરિમં પચ્ચખાઈ દુવિડંપિ આહાર અસણું ખાઈમ અન્નથુણાગેણું સહસાગારેણું મહત્તરાગારેણું સવસમાહિવત્તિ આગારેણે સિરે. અથ પચ્ચખાણુના આગારની ગાથા. દે ચેવ નમુક્કારે આગારા એવ પરસિએ; સત્તવય પુરિમ એકાસણગંમિ અદ્દેવ.૧ (સત્તગ) ઠાસુ અઅઢ઼વય અંબલમિ આગારા; પંચેવય ભત્તò છપાણે ચરિમ ચારિ. ૨ પંચચઉરે અભિગ્નહે નિટ્વીએ અહ્નવઆગારા અમ્પાઉરણે પંચચહિવંતિ સેસેસુ ચત્તારિ. ૩ હવે છ પ્રકારે પચ્ચખાણુ શુદ્ધ થાય છે તે ગાથા. ફસિએ પાલિએસોહિએ તિરિ કિદિએ આરાહિઅં, જે ચનઆરાહિએ તસ્સમિચ્છામિ દુક્કડં. ૧ Jain Educatione international Jain Educationa International For Personal and Private Use Only For Personal and Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ श्रीशांतिनाथाय नमः श्रीनेमनाथ स्वामिनो शलोको प्रारंभः સિદ્ધિ બુદ્ધિ દાતા બ્રહ્માની બેટી, ખાલ કુંવારી વિદ્યાની પેટી, હસવાહની જગમાં વિખ્યાતા, અક્ષર આપેાને સરસતી માતા. ૧ નેમજી કેરા કેહ, શુ શલાકા, એક મનથી સાંભલજો લેાકેા; જબુદ્વીપના ભરતમાં જાણું, નગર સારીપુર સરગ સમાણુ, ૨ ચ ુટા ચારાશી મારે દરવાજા, રાજ્ય કરે તિહાં યદુવંશી રાજા; સમુદ્ર વિજયઘર શિવાદેવી રાણી, શીયલે સીતાને રૂપે ઇંદ્રાણી. ૩ તેહ તણી જે કુખે અવતરીયા, સહસ અઠેત્તર લક્ષણે ભરિયા; ખારો ખાટા ને મીઠા જે આહાર, ગર્ભને હેતે કીધા પરિહાર. ૪ ઘાર ઘટાને જલધર ગાજે, સજલ લીલાંખર પુહુવી મિરાજે; વાદલ દલમાં વિજ ઝબૂકે, ક્ષણ ક્ષણુ અંતર મેહ ટહૂકે. ૫ પૂરણ નદીયે આવ્યાં છે પૂર, પૂરણ પૂવી પસર્યા અકુર; રૂતુ મનેાહર દાદુર&કે, ભી સરાવર લેહેર તે લહેકે. ૬ છમ્મી હુરિયાંની અજબ છખીલી, નીલે આભરણે ધરતી રંગીલી, રાગ મલ્હારની રૂતુ ભલેરી, અનુઆલી પાંચમ શ્રાવણકેરી. છ પૂરણ પસાઁ પાવસ કાલ, પૂરણ પુહુવી પસીઁ સુગાલ; મધ્યરાતને પૂરણ માસે, નેમજી જનમ્યા રાજ આવાસે. ૮ ચાસ ઇંદ્રને છપન્ન કુમારી, આછત્ર કરીને ગયા નિજટારી; થયે! પરભાત રાત વિઠ્ઠાઇ, દાસીયે જઇને દીધી વધાઇ, ૯ દૂતે કીધું દાસી આચરણુ, અનેક આપ્યાં વસ્ર આભરણ; સાવન થાલ માંહે રૂપૈયા, સવા લાખ તે આપ્યા સામૈયા. ૧૦ અતિ આનંદ પામ્યા નરેશ, રાજસભામાં Jain Educationa International For Personal and Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ કીધા પ્રવેશ; પુત્ર જન્મ્યાની નાખત વાજી, નાદેં તે રહ્યું અમર ગાજી. ૧૧ ખત્રીશ અદ્ધતિહાં નાટિક થાય, ઘેર ઘેર કુંકુમ હાથ દેવાય; દાન યાચકને દીધાં અછેઠુ, જાણા કે વુડા ઉત્તર મેહ. ૧ર તારણુ ખાંધ્યાં ઘરઘર ખાર, ઘર ઘર ગાયૈં મંગલ ચાર; ખાર દિવસ લગે ઓચ્છવ કીધા, લખમી તણેા ત્યાં લાહેાજ :લીધા. ૧૩ અરથ ગરથના ખરચ્યાં ભંડાર, નામ તે ઢળ્યું નમકુમાર; દિનદિન વાધે ચંદ્ર વર્દિતા, કેડને લકે કેશરી જીત્યા. ૧૪ ત્રિવલી દેખીને ત્રિભુવન માહે, ગંગાજમુનાને સરસતી સાહે; નાસા નિરૂપમ દીપશિખાશી, નયણ પોંકજ પત્ર પ્રકાશી' ૧૫ મુહુથી ખેલે અમીરસ વાણી, મનમાંહે હરખે શિવાદેવી રાણી; ખાલલીલામાં બુદ્ધિ ભડાર, દેખીને સુરનરનાર. ૧૬ એક દિન નેમજી ખાજાર માંડે, નગરીના ખ્યાલ જીવે ઉછાલે; કૃષ્ણ તણી જિહાં આયુધશાલા, તિાં કર્ણે પાહાતા દ્વીન ચાલા. ૧૭ શ’ખ ચક્ર ને ધનુષ ઉદાર, કાદ ડ તાણીને કીધેા ટંકાર; વલતા સેવક ઇણી પરે ખાલે, ગૈાવિદ વિના એ ચક્ર ન ડાલે. ૧૮ ⟩ચી આંગુ ચક્ર ઉપાડયું, ચાક તણી પરે ભલુ ભમાડયું; અક ભાઈણી પર ભાંખે, શંખ ન વાજે કૃષ્ણજી પાંખે. ૧૯ લવેશ લઈ શંખ ખજાયા, સાતે પાતાલે સરગે સુણાયા; શેષ સલસલીયા ધરાતિહાં ધમકી;જરૂખે ખેડી કામની ઝમકી.૨૦ હમક લાગીને હાર તિહાં ચા, ક ંચૂક તણા અંધ વિન્ધ્યા; સમુદ્ર જલહુલીયા ચઢિયા કલ્લાલે, કાયર ક ંપે ને ડુંગરા ડાલે. ૨૧ હાથી ઠુમક્યા ને ઝબક્યા ભૂંજાર, તેજી ત્રાડાને ડર્યા દિક્પાલ, પવણુ થંભ્યા ને ધરતી ઘેરાઇ, કૃષ્ણજી કહે સુણા ખલસમુદ્ર ભાઇ. ૨૨ કાઇક નવા તે વેરી અવતરીચે, મહાટા અલવત મચ્છર રિયા, નાદે અનહદ અખર ગાજે, એવા તે શંખ કેણે ન વાજે. ૨૩ ત્રિભુવન માંહે કાઈ ન સુજે, Jain Educationa International For Personal and Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ચક્રી મારેને ઇદ્ર અલૂજે; જદુનાથને થઈ તે જાણુ, વાત સુણીને થયા હેરાળુ, ૨૪ ધ્રુજે ભૂધર ચિતે મનમાંય, રાજકાજ તે મેલ્યા કહેવાય; સુગુણુ સેાભાગી સાહસીક સૂરી, એકે વાતે એ નહી અધૂરા, ૨૫ મુજીથી ખલિયા મહાખલ ધારી, મહેાટે સાસે તે પડ્યા મારારી; વલી વલી મનમાં ચિતે વનમાલી, રાજ્ય અમારૂ લેશે ઉલાલી. ૨૬ ણે અવસરે નેમકુમાર, મલપતા આવ્યા સભા મઝાર; આઘા આવેાજી આદર દીધા, સભા સહુ કોઇ પરમાણુ કીધા. ર૭ પાણી પસારી શારંગપાણી, મુહથી એલ્યા તે એહવી વાણી; આજ પરખીયેબલ તુમારા, નેમ નમાવેા હાથ અમારા. ૨૮ કાચી કાંજિમ કયર કેરી, કમલ તણી પરે વાળ્યે કરફેરી. નેમજી રહ્યા ખાંડુ પસારી, જાણે હીંચાલે હીંચે ગિરિધારી. ૨૯ વિઠલ મનમાં જીવા વિચારી, એહ કુવારા ખાલ બ્રહ્મચારી; ઇમ ચિતિને નારી હકારી, છાંટે નેમને હું પસારી. ૩૦ ભરી ખંડા કેશર કુંકુમે, ગોપી દીયરશુ રમત રમે, સત્યભામાને કિમણી રાણી, કહે નેમને એહુવીતે વાણી. ૩૧ પરણેા રાજુલ રૂપે રઢીઆલી, નારી વિના તે નર કહીયે હાલી; નારીના રસ તે મહાટા સંસાર, નારી તે છે નરના આધાર. ૩૨ પુરૂષની પાસે જો ન હાય નારી, વસ્તુ ન ધીરે કાઇ વ્યાપારી; નારી તે છે રતનની ખાણુ, ઘરણી વડે તે ઘરનુ મડાણુ. ૩૩ મુસકીશુ બેલે ગાવિંદરાણી, ખત્રીશ સહસ્સમાં વડી જેઠાણી; પાય પડવું તે દાડે જાણી, તે માટે તમે ન્હાની દેરાણી. ૩૪ જેહશું અપૂરવ પ્રીત બંધાણી, આજ તે હવે કેમ રહિયે તાણી; ફરી ઉત્તર નેમે ન દીધા, માન્યા માન્યાજી સહુ કેણે કીધા. ૩૫ ખેલ ખેલ્યા નેકીધી સગાઇ, લીધાં લગન ને કરી સજાઇ; છપન્ન કુલ કાડી યાદવ મલિયા, તૂરને નાદે સમુદ્રજલ હુલીયા. ૩૬ ચઢી Jain Educationa International For Personal and Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ જાનને વાજિત્ર વાજે, જાણે આષાઢ જલધર ગાજે જુગતે કરીને જાદવ ચઢીયા, પ્રથમ ઘાવ નગારે પડીયા. ૩૭ મયગલ માતાને પરવત કાલા, લાખ બેતાલી સબલ સુઢાલા, છાકે છડ્યાને મદેજરંતા, મૂકે સારસી ચાલે મલપતા. ૩૮ લાખ બેતાલીસ તેજી પાખરીયા, ઉપર અસવાર સેહે કેસરીયા; અચ્છી કચ્છી ને પંચકલ્યાણ, પૂછે પિઢા ને પુરૂષ સવાણા. ૩૯ સમગતે ચાલે ને ચક રહંતા, ચંચલ ચપલને ચરણે નાયતા સાજ સોનેરી શેહે કેકાણ, લાખ બેતાલીશ વાજે નિશાણ. ૪૦ લાખ બેતાલીશ રથ જે તરીયા, કેડી અડતાલીશ પાલા પરવરિયા નેજા પંચરંગી પંચકેડ જાણું, અઢીલાખ તે દીવીધર વખાણું. ૪૧ સેહે રાજેન્દ્ર શેલહજાર, એકએંશી વલી સાથે સૂહાર સાથે સેજવાલાં પંચલાખ વારૂ, માંહે સુંદરી બેડી દેદારૂ. ૪૨ શેઠ સેનાપતિ સાથે પરધાન, ભલીભાંત શું ચાલી હવે જાન; બંદુકની ધૂમે સૂર છિપાયે, રજડંબરે અંબર છો. ૪૩ ધવલમંગલ ગાએ જનરણ, જાણે સરસતીની વિણારણુજાણ; વાગે કેશરીયે વરઘડે જડિયા, કાને કુંડલ હીરે તે જડીયા. ૪૪ છત્ર ચામર મુકુટ બિરાજે, રૂપ દેખને રતિપતિ લાજે જાન લઈને જાદવ સધાવ્યા, ઉગ્રસેનને તેરણે આવ્યા. ૪૫ દેખી રાજુલ મનમાં ઉદ્ધસે, અંતર દેખી જેમ સમુદ્ર ઉધસે, ઘણા દિવસની રાજુલ તરસી, સજી શણગાર જુએ આરસી. ૪૬ અંજન અંજીત આંખે અણુઅલી, વેણ સરલીને સાપણ કાલી, શીશ ફૂલને સેંથે સીર, માયણ રાજાનું પસર્યું છે પર ૪૭ ગાલે ગીરીને ઝાલ ઝબૂકે, મદભર માતીને નજર ન ચૂકે, નાસા નિર્મલ અધર પરવાલી, કેડે થેડીને ઘણું સુકુમાલી. ૪૮ ભૂષણ ભૂષિત સુંદર રૂપ, મુખ પૂરન ચંદ અનુપ રૂડા રૂપાલા કુચ ઉનંગ, કણસે કસીને કીધાં છે તંગ. ૪૯ હૈયે લાખણે નવસર હાર, ચરણે Jain Educationa International For Personal and Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ઝાંઝર રણજર્ણકાર સજી શિણગાર ઉભી જરૂખે, નિરખી નેમને મનમાંહે હરખે. ૫૦ મોટા મંડપની રચના અતિ રૂડી, ગાજે વાજિત્ર ઉછલે ગુડી, ભુંગલ ભેરીને વાજે નફેરી, જુએ રાજુલ નેમને હેરી. ૫૧ ગોખે ચઢીને રાજુલ ભાખે, દિવસ દહીલા ગયા તુમ પાખે, કત તે કાંઈ કામણ કીધું, મન માહરૂ ઉલાલી લીધું. પર આજ ફરકે છે જિમણું અંગ, સહીઓ થાશે રંગમાં ભંગ કહે રાજુલ સુણે સાહેલી, રખે યાદવ જાએ મુજ મહેલી. ૫૩ પશુ પેખીને પાયે વૈરાગ, મુગતિ રમણી શું કીધો છે રાગ નેમજી પૂરવની પ્રીત પાલીજે, એમ છટકોને છેહ ન દીજે. ૫૪ મુગતિ મંદિરમાં આવજે મલશું, સદા સરવદા રમત રમશું; દાન સંવછરી જિનવરેં દીધું, નેમ રાજુલે સંજમ લીધું. પપ પૂરવની પ્રીત અવિચલ પાલી, પહોતા મુગતિમાં કરમ પ્રજાલી, વેગે વિરહની વેદના ટાલી, શિવ મંદિરમાં જાજો સંભાલી. પ૬ શીલપાલે જે ચતુર સુજાણ, નામે તેહને કેડ કલ્યાણ; ઉદયરત્ન કવિ ઈણીપરે બેલે, કેઈ ન આવે શ્રીનેમનાથને તેલે. પ૭ ઈતિ શ્રીનેમજીને શોકે સંપૂર્ણ. શ્રીશાલિભદ્રશાહને શલેકે પ્રારંભ. સરસતિ માતા કરીને પસાઉ, પાસજી કેરા પ્રણમું હું પાઉ, શાલિભદ્રશાહનો કહ શકે,લાભ જાણુંને સાંભળજે લોકે.૧ નગર રાજગૃહે શ્રેણિક રાજા,મગધ દેશને એક મહારાજા રડી તેહને છે ચલણું રાણી, જગમાં જેહની કીરતી જાણી. ૨ તેહનગરીમાં દામે છે તાજે, શેઠ શૈભદ્ર માટે મલાજે ભદ્રાનામે છે ભારિયા તેહને, જોતાં શીલે કે જીતે ન જેહને. ૩ દેઈ મુનિવર ને ખીરનું દાન, સંગમ Jain Educationa International For Personal and Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ ગેવાલે ભાગ્ય નિધાન; આવી ભદ્રાની કુખે અવતરિયે, જાણે મુક્તા ફલ છીપે સંચરિઓ. ૪ પૂર્ણ માસે પ્રસગે તે પુત્ર, સઘલું શોભાચું ઘરનું સૂત્ર; અનેક ઘરનાં અખ્યાણાં આવે, ચારૂ મેતીએ સહુ વધાવે. ૫ થકે કે તિહાં નાટિક થાય, માના હૈયામાં હરખ ન માય, પિતા આપે તિહાં લાખ પસાય, યાચક જનનાં દારિદ્ર જાય. ૬ કરી ઓચ્છવ શાલિકુમાર, જનકે નામ ત્યાં ધર્યું જયકાર દિન દિન ચઢતે વેશે તે દીપે, રૂપે જે રતિના નાથને ઝીપે. ૭ બાપે પરણાવી બત્રીશ બાલા, આપે સંયમ લઈ ઉજ માલા, પહોતે સ્વર્ગમાં પુણ્ય પસાયે, અવધિ પ્રયુંજી જોતાં ઉછાહે. ૮ પેખી પુત્રને પ્રેમે ભરાયે, સ્નેહ પૂર્વ વળે ન સમાયે મેહને બાંધ્યો તે માનને મેટી, પિતા પઠાવી તેત્રીશ પેટી. હું જોઈએ જેહ જેહગ સજાઈ, તે તે મેકલે સુરતે સદાઈ મેવા મીઠાઈ માણિક મતી, એક એકથી અધિક ઉદ્યોતી. ૧૦ નિત્ય નિત્ય નવલા નેહે તે પૂરે, હેતે કરીને રહે હજૂર, આપે મંદિર કુંભી પરવાલે, ખિલમાં કસ્તુરી વહે જિહાં ખાલે. ૧૧ ભૂષણ નિત્યે ભરાયે કૂવે, યુગતિ વૈભવની નવલીયે જૂઓ ભેગી શાલિભદ્ર સરિખો ભૂપકે, નર જોતાં શુંનાવે કે દષ્ટ, ૧૨ તાજી ઠકુરાઈ જાણીને તેહવે, રત્ન કંબલના વેપારી એહવે, શ્રેણિક રાજાને દરબારે આવ્યા, ફેર પડ્યો ને કાંઈ ન ફાવ્યા. ૧૩ સઘલે સેહરે તે ઘરઘર ફરિયા, કંબલ કેણે તે હાથે ન ધરિયા રત્ન કંબલ શેલે તે લીયે, ભદ્રા વહુને વેંચીને દીયે. ૧૪ વિશ લાખ ત્યાં સેનૈયા વારૂ, દીધા ગણુને તેહને દીદારૂ લઈ નૈયા વેપારી વલિયા, મનના મનોરથ તેહના ફલિયા. ૧૫ ચેલના રાણુની ચિંતા જાને, તેડી વ્યાપારી કહે તાણને કરી સપાડા કંબલ કાજે, શ્રેણિક રાજ ભરી સમાજે. ૧૬ નૃપને વ્યાપારી કહે શિરનામી, શાને સપાડા Jain Educationa International For Personal and Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ २४८ કરે છે. સ્વામી, કંબલ શોલે તે ભદ્રાયે લીધા, વેગે વિશલાખ દીનાર દીધા. ૧૭ મનમાં વિચાર્યું શ્રેણિક મહારાજે, વાણીયે લીધા વ્યાપાર કાજે; એમ ચિંતિને એક મંગાવે, ખાલે નાખે તે ખબર પાવે. ૧૮ વાત મેહાલમાં તેહ વંચાણું, કહે રાજાને ચેલણું રાણી ઈહાં તેડી તે વણિક અનુપ, જોઈયે કહેવું છે તેનું રૂપ. ૧૯ તુરત મહારાજા તેહને તેડાવે, ભેટ લઈને ભદ્રા તિહાં આવે, ભદ્રા આવીને ભૂપને ભાંખે, સ્વામી સાંભલે રાણુની સાખે. ૨૦ ઘણું સુહાલે શાલિકુમાર, હમ્ય થાયે એ કેશ હજાર ન લહે રાતને દિવસ નૂર, કિહાં ઉગે કિહાં આથમે સૂર. ૨૧ નિપટ નાજુક છે તેહ હાનડીએ, કયારે કેહની નજરે ન પડી તે માટે તમે લાજ વધારે, પ્રભુજી અમારે મંદિર પધારે. રર પૂરે માવિત્ર છરૂનાં લાડ, સ્વામી તેમાં પાડ સપાડ, ઈમ સુણીને શ્રેણિકરાય, પ્રધાન સામું જોયું તે ઠાય. ૨૩ અભયકુમાર તવ કહે એમ, પ્રભુ તુમ ઘરે આવશે પ્રેમ ભદ્રા ભૂપને પાય લાગીને, સાત દીવસની અવધમાગીને. ૨૪ શીખ લઈને ભદ્રા સધાવી, રૂડી મહેલની રચના રચાવી; પરિકર લઈને ૫ ભભસાર, પહોતા શાલિભદ્ર શેઠને બાર. ૨૫ વેગે આગલથી ચાલ્યા વધાઉ, ખરી ભાંખે જઈ ખબર અગાઉ જે પે જમાડી હરખ ઉપાઈ, વારૂ તેહને દીધી વધાઈ. ૨૬ મહેલની રચના જોતાં મહારાય, અચરિજ પામીને માનશું અકુલાય; અહો અહો હું શું અમરાપુર આયે, ભ્રાંતિયે ભૂલ્યા ને ભેદ ન પા. ૨૭ જિમતિમ કરીને બીજી ભૂઈ જાય, ત્રીજે માલે તે દિગૂ મૂઢ થાય, જે ઉંચુંને નયણને જેડી, જાણે કે ઉગ્યા સુરજ કેડી. ૨૮ સહુ સાથને બેસાડી તિહાં,ભદ્રાજઈ ભાંખે પુત્ર છે જિહાં, શ્રેણિક આવ્યા છે મહોલ મઝારી, વેગે તિહાં આવે તજીને નારી. ૨૯ ગેલે ગુમાની કહે તે ગાજી, મુજને તમે શું Jain Educationa International For Personal and Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ પુછી માજી, શ્રેણિક લઈને વખારે ભરે, લાભ લોભે વલીદેને વરે. ૩૦ તિહારે માતા કહે ન લહે તું ટાણું, સુતજી શ્રેણિક નહી કરિયાણું, મગધ દેશને મોહો છે રાય, આણ એહની લેપી ન જાય. ૩૧ એહવું સુણીને કુમાર આલોચે, સાંસે પડે તે મનમાંહે શે, માહેરે માથે પણ જે છે મહારાજા, તજશું તે સહી ભેગએતાજા. ૩૨ એમ ચિંતિને મુજતે આ નૃપને નમીને મહેલ સધાયે; ભજન કરીને શ્રેણક ભૂપ, કેડે ઘરેણાને જોઈને રૂપ. ૩૩ માનગાલીને મંદિર ગયે, શેઠ સંયમને રાગી તે થયે નિત્યે એકેકી પરિહરી નારી, પ્રેમદા સાસુને જઈ પોકારી. ૩૪ માનિ મહિલાના સુણું વિલાપ, જેરે તેણે ત્યાં દીધે જબાપ; રાગે રમણને રેખન ખલીયે, જે જે અને હવે કઈ પરે મલીયે. ૩૫ નામે સુભદ્રા ધન્ના ઘરે જાણું, શાલિભદ્રની બહિના વખાણું વેણ સ્વામીની સમારે સાહી, તેણે અવસરે સાંભર્યો ભાઈ. ૩૬ આંખે આંસુડાં આવ્યાં તે સાંસ, પડ્યા બિછુટી પીને વસે, ધન્નો દેખીને પૂછે તે ધીર, નયણે વછૂટાં કહો કેમ નીર. ૩૭ દીસે આજતું ઘણું દીલગીર, શાલિભદ્ર સર તાહરે છે વીર, વનિતા આઠમા મુજને તું વહાલી, ફેર આંસુની ધારે કિમ ચાલી. ૩૮ વતી બોલી તે મેહેલી નીસા, તમે સાંભલો એક તમા, આ શ્રેણિક તિથી નિરધારી. બંધવ તજે છે એકેકી નારી. ૩૯ બત્રીશ દહાડે બત્રીશે તજશે, પછી સાધુના પંથને ભજશે, લચ કરશે તે સાંભરી વેણ, આંખે ભરાણી આંસુયે તેણ, ૪૦ ધન્નો બોલે તવ સાહસ ધીર, તાહરે શાલિભદ્ર એકજ વીર, તેણે ખરખરે એ નહી , પણ તુજ બાંધવ કાયર મહોટે. ૪૧ ભૈરવ જાતે ખસતી શી ભરવી, લેવી દીક્ષા તો ઢીલ ન કરવી; એમ સુણને અબલા તે જ પે, સ્વામી કાયર તે વા Jain Educationa International For Personal and Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ણી કંપે. ૪ર પણ તમે તે સૂરાપૂરા છો, પગરખે હવે માંડે પાછે. કામની તજવાને કહે છે જે ઠાઠ, એક વારે તે તજે જે આઠ. ૪૩ સ્વામી સંયમની વાત છે સહેલી, દુષ્કર આદરતાં ખરી છે દેહેલી, શીખ દેવાને સહુ સજજ થાય, તુમને વંદુ જે ત્રીયા જાય. ૪૪ ભારે ભાઈનું તાણી તે પાસું, હલ પાડવા કીધું જે હાંસુ તે મેં અકે ને મેલી ઉલાલી, વચન મ કહીશ કામની વહાલી. ૪૫ પીઉછ હસતાં મેં એહવું એ ભાખ્યું, તમે હૈયામાં ગાંડીને રાખ્યું; દિલ ખેંચીને છેતન દીજે, અબલા જાતિને અંત ન લીજે, ૪૬ તરૂણી હસતાં શું તમે તે કહ્યું, પણ અમે તે સાચું સદધું સાચી બહેન તું શાલિન ભદ્ર કેરી,ફેકટ વચન મા કહેશે હવે ફેરી.૪૭ સંજમ લેવાને તે સજજ થઈ, ધને શાલિભદ્ર બેલા જઈ ઉઠ આલસુ! હું થયે આગે; મહાવીર પાસે જઈ મહાવ્રત માગે. ૪૮ ધને શાલિભદ્ર સંયમધારી, થયા વિષયની વાસના વારી, ભદ્રા પુત્રને વેરાવી રલીયાં, વયર લઈને મંદિર વલીયાં. ૪૯ વિર સાથે તે દેશ વિદેશે, વિચરે વૈરાગી સાધુ સુષે તપ કરીને દુર્બલતને, બાર વરષને અંતે તે બને. પ૦ આવ્યા રાજગૃહી નયરી ઉદ્યાન, માસ ઉપવાસી વધતે તેવાને, આહારને કાજે વીર આદેશ, પહોતા ભદ્રાને તેહ નિવેશે. પ૧ આંગણું આવ્યા પણ એલખ્યા નાંહી, તત્ક્ષણ પાછા વલીને ઉછાહી, બીજી વારના પહેતા તે બારે, તે પણ કેણે ન ઓલમ્પા નારે. પર પાછા વલીને વહે છે વાટે, મલી મહીયારી માથે લઈને માટે દહી વહેરીને તેહ ને હાથે, મુનિવર વિમાસે તે મન સાથે. પ૩ વચન વીરનું અલિક ન થાય, જે આજગતી ફેરી મંડાય, મહારી માતાને વાંઝણ જાણે, આજ મલે છે એહ ઉખાણે. ૫૪ જિનની પાસે જઈ પૂછે તે જેહવે, વિરે આગલથી લાવ્યા તેહવે, સુણે શાલિભદ્ર સાધુ તમારી, માત Jain Educationa International For Personal and Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ પૂરવની એહ મહીયારી. પપ એવું સાંભલતાં આ વિરાગ, અણુસણ લેવાને થયે તિહાં રાગ ગિરિ વૈભારે ગુરૂને આદેશે, લઈ અપુસણુ પાલે વિશેષે. પદ આવી ભદ્રા તિહાં આંસૂડાં જરતી, વિવિધ ભાતિના વિલાપ કરતી સાથે લીધી છે વહુયર સઘલી, દુઃખે દલી છે તેહની ડગલી. ૫૭ શિલ્લા ઉપરે દેખી સંથારે નયણે વિછૂટી નીરની ધારે, ભદ્રા ભાંખે છે પુત્ર હું ભૂંડી, હૈયે શુનીને દુ:ખની છું હું. ૫૮ સુત પેટનું પાણીચે સહી, આંગણ આવ્યા પણ એલખે નહી, હા હા મુજને એ પડ્યો વરસે, સારે અવતાર રહેશે એ સાસે. હા હા હાથે મેં આહાર ન દીધે, આવ્ય અવસર અફિલજ કીધે, ભદ્રા પુત્રને એવું ત્યાં ભાંખે, કાંઈ વિસાર્યા અવગુણ પાખે. ૬૦ તુજ વિના તો સુના આવાસ, અમને થાય છે ઘડી છે માસ; હસી બેલે જે વચન વિચારક અમને સહીતા થાએ કરાર. ૬૧ માતા જાને જુએ જે સાહસું, પુત્ર તિહારે હું સંતેષ પામું શાલિભદ્રને ધને વારે છે, એ તે આપણને પાપેભરે છે. ૬૨ સાહમું જેશે તે અવતાર કરશે, પડશે ફંદમાં પાછા જે કરશે દિલ શું માતાને દિલગીર દેખી, સાધુ ધન્નાની શિખ ઉવેખી. ૬૩ જોયું શાલિભદ્દે આંખ ઉઘાડી, ત્યારે રલીયાત થઈને માડી, અંશુક વડે તે આશુડાં લહેતી, વંદી વહુઅરશું મંદિર પહોતી. ૬૪ ધને પાધરે મુગતે ગયે, એક અવતારી શાલિભદ્ર થયે. પહેતે સર્વાર્થસિદ્ધ વિમાને, સેવક સ્વામીપણું નથી જે થાને. ૬૫ સંવત્ સતરશે સિત્તેરા વરશે, માગશિર સુદી તેરશે હરશે, ઉદયરત્ન કહે આદ્રજ માંહે, એહ શકેગા ઉછાહે. ૬૬ ઇતિ શ્રીશાલિભદ્ર શાકે સંપૂર્ણ. Jain Educationa International For Personal and Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અથ શ્રીભરત બાહુબલના શલાકા પ્રારંભ. પ્રથમ પ્રણમ્' માતા બ્રહ્માણી, તૂટી આપે અવિરલ વાણી; ભરત બાહુબલ ભાઈ સજોડે, કહીશુ શલાકા મનને કાર્ડ. ૧ નાભી રાજાને કુલે નગીના, પ્રથમ તીર્થંકર રૂષભ ઉપના, શા પુત્ર તેહના સમરથ જાણું, ભરત ખાડુંખલ ભલા વખાણું. ૨ આયુધશાલાએ ચક્ર ઉપના, મન તે હરખાઉં ભરત ભૂપનું; ચક્ર પૂજીને કરી ચઢાઇ, દીધા દેરા તે જંગલમાં જાઇ. ૩ સૈન્યાં લઇને સમલ દીવા,વિવિધ જાત તિહાં રણતૂર વાજે; ચક્ર અતુલખલ આકાશે હાલે, ભરત સૈન્યાસુ પુઠે તે ચાલે. ૪ પૂરવ આદિને ઉત્તર અતે, આણુ મનાવી ચકી ખલવ તે; સાધ્યા ષટ્ ખડે કમલ અપાર, વરશતે વાલ્યા સાઠ હજાર. પ ગંગા સિંધુને સાધી સરિતા, પછી મલેચ્છના દેશ તે જીત્યા; સેના લેઈને ભરત સધાવ્યા, સાધી ષટ્ ખંડ અયેાધ્યાયે આવ્યા. ૬ નગરીનાં લેાક સામાં તે આવે, મેાતીયે થાલ ભરીને વધાવે; વાજે વાજિંત્ર ભૂજંગલ ભેરી, શેરીયે ફૂલડાં નાખે છે વેરી. ૭ યાચકજન તા કીરતિ લે, ફાઇ ન આવે શ્રીભરતને તાલે; દિન દિન ઢાલત વાધે સવાઇ, બીજાની નહિ' તેવી અધિકાઇ. ૮ અનુક્રમે કીધા નગર પ્રવેશ, ચક્રના ઓચ્છવ માંડયા નરેશ; ચક્ર તે રહ્યું આકાશ ભમે, આયુધશાલાયે આવે નહીં કિસે. ૯ સહુ મલીને મનમાં વિમાસે, શામાટે રહ્યું ચક્ર આકાશે; સુણા સાહિમ કહે સેનાની, . ભાઇ તુમારે એક ગુમાની. ૧૦ ખાહુબલ નામે મહાખલધારી, તેહ ન માને આણુ તુમારી; હેઠ માંડીને રહ્યા હઠીલા, છત્રપતી છે.ગાલેા છેલ છબીલા, ૧૧. અવલાને એ મહા અભિમાની, સેવા કીધી છે પહેલા સાધુની; અજિત અતુલ અલ તેણે તે અલિએ, જાલમ ોધ્ધા સગ્રામે કલીએ. ૧૨ અનમી Jain Educationa International For Personal and Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ તે કેહની આણ નમાને, પ્રાક્રમે પૂરે પ્રજાને પાલે, એવી તે સુણું વાત અદ્દભુત, લેખ લખીને મોકલ્યો ફત. ૧૩ દૂત તેહવે ભરત આદેશે, વેગે તે પહેતે બાહુબલી દેશે, કાગલ આપીને કહે કર જેડી, વેગે તેયા છે ચાલો તેણે દેડી. ૧૪ કાગલ વાંચીને ચઢયે તે ક્રોધ, દૂત પ્રત્યે કહે વચન વિરાધ, કુણુ ભરત તે છે અમને, નથી એલખતા પૂછું છું તમને. ૧૫ દૂત કહે છે ભાઈ તુમાર, ભરત ચકવરી સાહેબ હમારે, આયુધશાલાએ ચક ન આવે, તેણે કરીને તમને બોલાવે. ૧૬ કરી અસવારી વેગે સધા,તિહાં આવીને શીશ નમાવે નાવ તે કરે યુદ્ધ સજાઈ, મહામહેમલી સમજે બે ભાઈ. ૧૭ભરત ચક્રવતી ષ ખંડ ભેગી, અભિમાન સહુના રહે આરેગી; તે આગલ શું ગજું તમારૂં, તે માટે કહ્યું માને અમારૂં. ૧૮ ઈમ નિસુણીને બાહુબલ જંપે, મુઝ આગે તે ત્રિભુવન કંપે ચઢયે ધને દંતજ કરડે, હોઠ કરડે ને મૂછ જ મરડે. ૧૯ એહવે તે કુણ ભૂલે છ મારી, જેહ તડવડી કરે હમારી, કહે બાહુબલી ચઢાવી રીસ, કરૂં યુદ્ધ પણ ન નામું શીશ. ૨૦ વેગે ખીજીને દૂત તે લિએ, અનુક્રમે ભરતને આવી તે મલિઓ, ભરતને જઈ દૂત તે ભાંખે, આણુ ન માને કટકાઈ પાખે. ૨૧ સુણી વાતને માની તે સાચી, ચડાઈ કરવા ભેરી તે વાજી; હાથી ઘેડાને રથ નિશાણ, લાખ ચોરાશી તેહનું પરિમાણું. ૨૨ રથ લઈને શસ્ત્ર તે ભરિયાં, ધવલા ધોરીડા ધિંગ જેતરિયા સાથે છનું કોડ પાલા પરવરિયા, નેજા પચરંગી દશ કોડ ધરિયાં. ૨૩ પૂરા પાંચ લાખ દીવી ધરનાર, મહીપતિ મુગટલા બત્રીસ હજાર શેષ તુરગમ કોડ અઢાર, સાથે વ્યાપારી સંખ ન પાર. ૨૪ સવા કોડ તે સાથે પરધાન, મહટી નાલનું તેર લાખ માન; સાથે રસોઈઆ સહસ બત્રીશ, લશકર લઈને ભરત ચકીશ. Jain Educationa International For Personal and Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૫ લશકર લઈને ચકવત્તી” ચઢી, સાહમાં આવીને બાહુબલી અડિઓ, તેના કટકને પાર ન જાણું, યમ રૂપી તે યોદ્ધા વખાણું. ૨૬ નીશાણે ઘાવા દેઈ પરવરી, સિન્ય લઈને સાહમાં ઉતરીયે; કહે બાહુબલ ભરતને જઈ, તાહરી તે શુદ્ધ શા માટે ગઈ. ૨૭ સગાભાઈશું એમ ન કીજે, રિદ્ધિ પામીને છેહ ન દીજે; જાતે દહાડે જેડે વિમાસી, પર પિતાને ન હવે સહવાસી. ૨૮ અંગ વિના તે ડાગ ન વાજે, ભાડુતે રાખી ભીડ ન ભાંજે ઘર ન વશે પુત્ર પીયારે, સુખ ન લહિયે ભૂત હિયારે. ૨૯ તે તે અવગણ્યા ભાઈ અઠ્ઠાણું, યતિ થયા તજી તે આણું; તાતે લેભી તુજને વિચારી, તેણે તે લીધું સંયમ ભારી. ૩૦ તાહરે પાપે તે નાશીને છૂટા, ઘણું અઘટતું કીધું તે જુઠા, કરતુક તાહરા કહેતાં હું લાજુ, મુઝવડે તું ષક ખંડ ગાનું. ૩૧ તુજને જેવું નજરે જે ફેરી, વાર ન લાગે નાખતાં વેરી ફૂલ દડો લઈ કેમલ હાથે, વઢવું સહેલું ચૂડાલી સાથે. ૩૨ એ નહી એહવા છાકમ છેલા, ચાહે ચિત્તથી ભૂત મલા, હાક મારું તે પર્વત કાટે, લાજ રાખું છું બંધવ માટે ૩૩ ટચ્ચી ગલીએ મેરૂને તેલું, તાહરેકટક લઈ સમુદ્રમાં છેલું; પણ રાખું છું લાજ પિતાની, વાત વલી કહું બાલપણની. ૩૪ ગગને ઉછા ગિંદકરીને, પાછો પડતો તું ધર્યો મેં પ્રીતે; ચરણે ચાલીને ફેરવ્યો તુજને, પવને જિમ ફરે દેઉલધ્વજની. ૩૫ વલી ફેરવ્ય પાવક વ નમે, જિમ નલરાજને જૂવટ જગમેંબલપણાને રૂડાં સંભારી, ગર્વતે કરજે પછી વિચારી ૩૬ ભરત સાંભલજે સાચું હું ભાડું, હવે કેહની લાજ ન રાખું; બાલપણાની રમત નાઠી, હવે બાંધી છે બકરી કાઠી. ૩૭ એમ કહીને રણવટ રસીયે, ધનુષ લઈને સામે તે ધસી,ઉમટયે ધૂમાડે પ્રગટી જાલ, બાહુબલે Jain Educationa International For Personal and Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ રા તિહઝાલી કરવાલ, ૩૮ બાંધી હથીયારસાહમે તે આજે પ્રથમ તુંકારે ભરત બોલાવ્યો કાંઈ હણાવે સુભટની ઘાટા, આપણુ કીજે યુદ્ધ બે કાટા. ૩૯ કઈ બીજાનું ઈહાં નહીં કામ, ફેકટ બીજાનાં ફેડ કાં ઠામચઢીયે આપણે અવધ જ રાખી,સુરનરકેડી કર્યા તિહાં સાખી. ૪૦ બેહને શરીરે રહ્યાં બેહુપાસા તિહાં સુર નર જેવે તમાસા, ભરત બાહુબલ અધિક દીવાજે, બેઉને શિરછત્ર મુકુટ બિરાજે. ૪૧ ભરત બાહુબલ સાહમાં બે ભાઈ, શશિ રવિ સરિખા રહે થિર થાઈ, નિરખી સુરનર રહે સહુ અલગા, દણિયુદ્ધમાં પ્રથમજ વલગા. કર નયણશું નયણાં મેલીને જૂએ, ભરતની આંખે આંશુ તે ચૂએ જિમ ભાદરવે જલધર ધારા, જાણે કે કૂટા મોતીના હારા. ૪૩ હાર્યો ભરત ને બાહુબલ છે, ત્રિભુવન માંહે થયો વદિત; બાલે બાહુબલ બંધવ પ્રીતે, બીજું યુદ્ધ કીજે શાસ્ત્રની રીતે. ૪૪ નરહરિનાદ ભારતે તિહાં કીધે, શબ્દ તે સઘલે થયે પ્રસિધ્ધ રણની ભૂમિલગે રહ્યાં તે ગાજી, ગયવર ગહગહ્યા હણ હણ્યા વાજી. ૪૫ ગડ ગડ ગાજે બાહુબલ વેગે, હરિનાદ કીધે તિહ તેગે, દશે દિશા પૂરી નાદને છંદ, ત્રિભુવન કરે તેને છે. ૪૬ સમુદ્ર જલ હલ કલેલે ચઢિયા, જાણે ત્રિભુવન એકઠા મલિયા હાથી હલલિયા હયવર હણ હણિયા, નાદ સુણીને સુરનર રણુજણીયા. ૪૭ ભીમ ભુવન થયું તે જિહારે, ભરત વિમાસે મનમાંહે તિહારે, એહ અતુલી ખેલ મહાબલ પૂર, એહ સમેવડ બીજે નહી ઘેર. ૪૮ જાતે દહાડે દેશવટે દેશે, રિદ્ધિ અમારી ઉલાલી લેશે; ભરતને મેઢે ઢલી તિહાં શાહી, બેલે બાહુબલ સાંભળે ભાઈ. ૪૯ ભૂજા યુદ્ધ કીજે હવે ભારી, અમે નમાવું બહ તુમારી, એમ સુણીને ભરત ભૂનાથ, વેગે પસાર્યો પિતાને હાથ. ૫૦ બાહુબલવંતે મુજબલ બાંહ, ષટ્ટ ખંડ પૃથવી ઝાલે ઉછાહ કમલ તણ Jain Educationa International For Personal and Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ રેલર પરે બાહુબલ વાલે, તસ ભુજ નવવ ભરત ભૂપાલે. પ૧ વારૂ હૈયા માંહે મત રાખે બાકી, ચેથું મુષ્ટિ યુદ્ધ કીજે હવે તાકી મહેકમ મૂઠી ભરતે ઉપાડી, બાહુબલ માથે દિયે પછાડી. પર મહીને ભારે શિથિલ થયું અંગ, ભરતના મનમાં વાળે ઉછરંગ, બાહબલ મનસાથે વિચારી, મૂઠી ઉપાડી હૈયામાં મારી. ૫૩ મૂઠીને મારે ભરત લડથડીયે, ભમરી ખાઈને ભૂયેતે પડિઓ; ચઢી રીશને મૂઠ ચમચમે, જેમ દુહાણે વિષધર ધમ ધમે. ૫૪ ઠામે થઈ ભરતે હાથ ઉપાડ, મારી મૂઠ ને બૂચે તે પાડ. ઢીંચણ લગે ઘાલ્ય ધરતિ માંહિ, જાણે આપે ખીલે જગમાંહિ પ૫ સુરતે ઉઠ આપ સંભાલી, ભરતને રીશે માર્યા દંડ ઉલાલી, ઘાલ્ય ધરતીમાં કંઠ પ્રમાણ, કાયર કંપને પડયું ભંગાણું પ૬ ચક્રીનું સૈન્ય થયું તે ઝાંખું, ભરત વિમાસે ભાગ છે વાંકું બાહુબલ કટકે વાત્ર વાજે, વીત શેકા થઈ સુભટ વિરાજે. ૫૭. ઉક્યો તે આપ ધરા ધંધેલી, કેપે તે રહ્યો ચકને તેલ, ભરત ચકને આગના આપી, બાહુબલ માથું લાવજે કાપી. ૫૮ બાહબલ મનમાં એમ વિમાસે, ધીન્ગ બેલી ને પછી વિમાસે, શું કુખે આ ભરત પાપી, ન્યાયની રીત નાખી ઉથાપી. ૧૯મૂઠી તેલીને રહે તે હવે, જલ હલ ચક્ર આવ્યું તે તેહવે, વેગે વલિયે તે વાંદીને પાય, ગાત્રમેં ચક ન ચાલે કયાંય. ૬૦ ચઢયું કલંક ચિંતે ઈમ ચકી, મુઝથી હાને પણ મહટે એ ચકી, ભરત રહ્યા હવે હાથ ખંખેરી, એહની મૂઠીની ગત અનેરી. ૬૧ દીન હીણે ભરતને જાણું, બાહુબલ બેલે તે એહવી વાણી, ભરત ન મારૂં ભાઈ સલૂણે, માનવ માથું કઈ મધૂણે. દર મૂઠિનો મનમાં આણી આલેચ, મને સ્તકે લઈ કીધો તે લેચ, બાહુબલ થયે તે સાધ વૈરાગ, સુરનર પૂજે Jain Educationa International For Personal and Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ ર૩ પાયતે લાગી, ૬૩ દેવ દુભિ આકાશે વાજે, ફૂલની વૃષ્ટિ થઈ ચિંહ પાશે મનથી મેલી વિષય વિકાર, ધન ધન જંપે સુર નર નાર. ૬૪ કર્મ ખપાવી કેવલ પામું, લઘુ ભાઈને શિશ નનામું; કાઉસગ્ગ કરી કર્મ નિકદું, પછી જઈને જિનવર વંદું. ૬૫ ઈમ ધારી વનમાં કાઉસગ્ગ રહે, વર્ષીકાલે તે કમને દહે કુંજર ચઢી કેવલ કેમ લહિયે, બેનને વચને બૂડ્યો તે હેય. દ૬ પગ ઉપાડ કેવલ પામ્યું, જઈને જિનવર મસ્તક નાખ્યું; ભાઈ નવાણું એકઠા મલિયા, મનના મનેરથ સઘલા તે ફલિયા. ૬૭ એક વર્ષ કાઉસગ્ય રહ્યા, વાચા પાલી ને મુગતે તે ગયા ઉદય રતન કહે વચન વિલાશ, બાહબલ નામેં લીલ વિલાસ. ૬૮ ઈતિ. અથ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથને શકે પ્રારંભ. માત ભુવનેશ્વરી ભુવનમાં સાચી, જેહની જગતમાં કરતિ જાચી દેવી પદમાવતી ધરણેન્દ્ર રાણું, આપે શુભ મતિસેવક જાણી. ૧ પાશ શંખેશ્વર કેરે શકે, મન ધરીને સાંભળજે લોકે દેશ વઢીયાર માંહે જે. કટ્ટ, કલિકાલ માહે જાલમ પ્રગટ. ૨ જરાસંધને જાદવ વઢીયા, બાંધી મરચા દલ બેહુ લડિયાં પડે સુભટને ફાજુમ રડાય, કાયર કેતાં તિહાં નાશીને જાય. ૩ રાગ સિંધૂયે સરણાઈ વાજે, સુણી સુભટને શૂરાતન જાગે, થાયે જુદ્ધને કેઈ ન થાકે,, ત્યારે જરાસંધ છલ એક તાકે. ૪ છપન્ન કુલ કેડી જાદવ કહિયે, એક એકથી ચઢીયાતા લહિયે, પ્રાણુ આપે પણ પાછા ન ભાગે, એક મારે તે એકવીશ જાગે. ૫ વઢતાં એહવે અંત ન આવે, કરૂં કપટ તે રામત ફાવે, એમ ચિંતિને મહેલી તિહાં જરા, ઢલિયું જાદવનું સૈન્ય તિહાં ધરા. ૬ જરા લાગી Jain Educationa International For Personal and Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ને જાદવ તિહાં ઢલિયા, નેમ કૃષ્ણને બલભદ્ર બલિયા ત્રણ પુરૂષને જરા લાગી, કહે નેમને કૃષ્ણ પાય લાગી. ૭ એ કેઈ કરે ઉપાય, જેણે જરા તે નાશિને જાય, કહે કૃષ્ણને નેમકુમાર, કરે અઠમ તપ ચેવિહાર. ૮ પહેલાં ધરણેન્દ્ર તમે ઉપાસે, તેહને દેરાશરે દેવ છે પાસે તેહ આરાધે આપશે બિંબ, સરશે આપણે કામ અવિલંબ. ૯ મુખથી મહટે બેલ ન ભાંખું, ત્રણ દિવસ લગે સૈન્ય હું રાખું; જિનવર ભક્તિને પ્રભાવ ભારી, થાશે સઘલિ વિધ મંગલકારી. ૧૦ ઇંદ્ર સારથિ માતુલિ નામે, હે જિનવરની ભક્તિને કામે; આસન મારીને દેવ મેરારી, અઠમ કરીને બેઠા તિણે ઠારી. ૧૧ તૂટે ધરણે આપે શ્રીપાસ, હરખ્યા શ્રીપતિ અતિ ઉલ્લાસનમણ કરીને છોટે તેણુવાર, ઉઠયું સૈન્યને થયે જ્યકાર ૧૨ દેખી જાદવને જાલમ જેરે, જરાસંધને ગુટ્ય તિહાં તેરે ત્યારે લેઈને ચકી તે મેલ્યું, વંદે કૃષ્ણને આવી તે પહેલું. ૧૩ પછી કૃષ્ણને હાથમાં બેટું, જરાસંધને શાલ તે પેહું કૃષ્ણ તે મેલ્યું તિહાં ફેરી, જરાસંધને નાખે તે વેરી. ૧૪ શીશ છેને ધરણી તે ઢલિઓ, જયજય શબ્દ તે સઘલે ઉછલિએ દેવ દુંદુમિ આકાશે વાજે, ઉપર ફૂલનીવૃષ્ટિ બિરાજે. ૧૫ તમે વાસુદેવ ત્રણ ખંડક્તા , કીધા ધર્મના મારગ મુગતા; નયર શંખેશ્વર વાચ્છું ઉમંગે, થાપી પાસની પ્રતિમા શ્રીરંગે. ૧૬ શત્રુ જીતીને સેરઠ દેશે, દ્વારિકા નગરીમાં કૃષ્ણ નરેશે; પાલે રાજ્યને ટાલે અન્યાય, ક્ષાયક સમકિત ધારી કહેવાય. ૧૭ પાશ શંખેશ્વર પ્રકટ મલ્ક, અવનિ મહેતું એક અવલ નામ તાહરૂં જે મનમાંહે. ધારે, તેહનાં સંકટ દૂર નિવારે. ૧૮ દેશી પરદેશી સંઘ જે આવે, પૂજા કરીને ભાવના ભાવે સેના રૂપાની આંગી રચાવે, નૃત્ય કરીને આંગી કેશર ચઢાવે. ૧૯એક મને જે તમને આરાધે, મનના મનોરથ સઘલા Jain Educationa International For Personal and Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ ર૫ તે સાધતહારા જગતમાં અવદાત મહેટા, ખરે તુંહીંજ બીજા સર્વ બેટા.૨૦ પ્રતિમા સુંદર શેભે પૂરાણી, ચંદ્ર પ્રભુને વારે ભરાણુ ઘણે સુરનરે પૂજ્યા તુજ પાય, તેહને મુગતિના દીધા પસાય. ૨૧ એગશુશાઠને ઉપર શત વરસે, વઈશાખ વદિ છઠને દિવસે, એહ શકે હરખે મેં ગાયે, સુખ પાયે ને દુરગતિ પલાયે. ર૨ નિત્ય નિત્ય નવલી મંગલ માલા, દિન દિન દીજે દેલત રસાલા, ઉદય રત કહે પાસ : પસાયે, કોડિકલ્યાણ સન્મુખ થાય. ૨૩ ઈતિ શ્રી શંખેશ્વર પાશ્વ. નાથને શેલેકે સંપૂર્ણ અથ શ્રી આદિનાથને શકે પ્રારંભ સરસતિ માતા ઘો મુજ વાણ, સમરૂ જિન સાસન વરદાની વાણ; નાભિરાયાને મરૂ દેવા રાણુ, કુખે ઉપના કેવલ નાણું. ૧ ચઉદે સુપનમાં રાત વિહાણ, બીજે શાએ સબલી વખાણી, તે સંક્ષેપે કી છે જાણી, હવે વર દીઓ માતા બ્રહ્માણી. ૨ પૂરે મહિને બાલક જા, છપન્ન કુમારી મલીને ગાયે, શઠ ઇંદ્રાદિક એછવ આવે, મેરૂ જઈને નરેન્ડવરાવે. ૩ વલતે માવિત્રે એછવ કીધે, નામ રૂષભ કુંઅર દીધે; માતા ધવરાવે નવરાવે ગાવે, મોટેરા હુઆ મેવા ખવરાવે. ૪ આપણે એટલાનાં નામ આવે, કહેશું વિચારી તે ભલ ભાવે, ઘેબર જલેબી લાડુ લાખીણ, પેંડા પતાસા ફલ ફલતાં ફેણું. ૫ રૂડા દહિંથરા દેવગાં થાલી, મેહ મરકીને સેવ સું આવી, શાકરને શીરે લાપશી તરધારી, મરૂદેવા માતા પીરશે દશવારી. ૬ માતાયે બાલકનું મન ન લાધું, બેટે રીશાણે છેડશું ખાધું; છાંડી એઠુંને અલગે જઈ બેઠે, માતાના મનમાં સંદેહ પેઠે ૭ મીઠે વચને કરી માતા મનાવે, એટલે આકાશે ઇદ્વાણું આવે; રૂષભ રીશાણે Jain Educationa International For Personal and Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ આ મનાવે, આપણે નાચેને ગુણગીત ગાવે. ૮ આદીશર આગલ ઇદ્વાણ આવે, નવરસ નાટિકનાં વાજા બજાવે, અહો આડંબર ભાઈ! ભાઈ!, ધન ધન સુકૃત તેહની કમાઈ. ૯ નાટિકે નાનડીઓ ખુશાલ કીધે, એકે ઇંદ્રાયણીયે ઉછ લીધે; બીજી મલીને બેકલો દીધો, ત્રીજી કહે છે એમ શું કીધે. ૧૦ પૂછે પ્રભુ કેમ રીસાણે કીધે, રૂષભ મનાવી માતાને દીધો, મને રૂદેવા પૂછે કેમ રીસાણ આઈ, શાક સઘલાં મેડા કીમ લાઈ. ૧૧ પિરણ્યાં પાપડ ભજી ને ભાજી, શાક બનાવ્યાં ચતુરાઈ ઝાઝી, કાકડી કકેડા કારેલાં કેલાં, કાચી કેરી ને કરમદા ભેલાં. ૧૨ કેલાં કાલિંગા કરપટ ભેલાં, બાફયાં બત્રીશે શાક શમેલા શાક પાક તે સઘલાં દીધાં, આપે ઇંદ્રાયણી હાથ શું કીધાં. ૧૩ જુગલિયા ત્યારે કાંઈ ન જાણે, સુર દુમ પાસે માગીને આણે ખાવે ગાવે ને કાંઈ ન કમાવે, ઝાઝું જીવને સદ્ગતિયે જાવે. ૧૪ એટલે આદીશર ઉપના જાણું, સધર્મ છે અવધે તવ જાણ; નાભિરાજાને આગલે જઈ, જુગલીયે જઈ વાતજ કઈ. ૧૫ રૂષભને જઈ રાજા તુમે થાપ, પાયે લાગીને પદવી આપે; જુગલિયા મલિયા મહોત્સવ કરવા, રૂષભ બેસારી ગયા નીર ભરવા. ૧૬ એટલે ઇંદ્ર મલી કામકાજ કીહાંથી વધાવ્યા, પરભાતે બેટ વાંદવાને જાય; જુએધું છત્ર ચામર ને સિંહાસન દીધું, ઝગમગ ત છે પીલા પીતાંબર, માલા મુરકીને ઘાતક નંબર, ૧૭ વનિતા વાસીને ગઢ કેટ કીધો, પેહેલું રાજ તે રૂષભ દીધે, વીશ પૂરવ લખ કુંઅર રહિયા, વલતા રૂષભ રાજન કહિયા. ૧૮ સુમંગલા સાથે વિવાહ કીધે, સુનંદા દેલ આણીને દીધે; પરણી પતી યુગલિયે જાઈ, ભરત બ્રાહ્મીને અઠ્ઠાણું ભાઈ. ૧૯ બીજી બાહુબલ સુંદરી બેટી, જીન જુગલિયે તે રીતે મેટી, ન દીધા, વી સાથે વિવાહ હી અણી સિટી Jain Educationa International For Personal and Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ ત્રેશઠપૂરવ લખ રાજમે વહ્યા, પૂત્રાને દેશ વેચીને લહ્યા. ૨૦ દાન ફ્રેઈને સયમ લીધા, ખડુલા દેશમે વિહાર કીધા; ભેાલી જુગતિ યા ભેદન જાણે, સાનુ રૂપ લઇં દેવાને આણું. ૨૧ ઉનું અન્ન પાણી કાઈ ન આપે, કષ્ટે અંતરાદિક કર્મીને કાપે; સયમિયા સાથે ફૂલ ફૂલ ખાયે, પોતે ગજપુરમાં ગાચરી જાયે. ૨૨ શ્રેયાંસ જાતિસ્મરણ પાયા, તિજીસમે જેટલુ ઈક્ષુ રસ લાયા; પહેલું પારણું તે પ્રભુને કરાવ્યું, ૫સલી માંહે ઇક્ષુ રસ વેારાખ્યુ. ૨૩ પ્રથમ પ્રભુ શ્રેયાંસને ગ્રા, સાઢીબાર ક્રોડ સાનૈયા વુઠા; ત્યાંથી પણ ચાલ્યા આદેસર ઉઠી, દેશમાં કેહેવરાવ્યું શ્રેયાંસે ઉઠી, ૨૪. નીશિટ્ટાને ઉદ્યાને આયા, સાંભલી બાહુબલ ત્યાંથી વધાવ્યા; પ્રભાતે બેટો વાંદવાને જાય, જીએ ઘણુ પણ રિશન ન થાય. ૨૫ કાને અંગુલિ દેઈ તેણે સાદ કીધા, તુરકે અદ્યાપિ પંથ જ લિધેા; આદિશર પુરમતાલમેં આયા, કર્યાં ખપાવી કેવલ પાયા. ૨૬ ચાપુખ બેડાને વાજિંત્ર વાયે, તિણે સમે ભરત પાટ વધાયે; ચક્ર ઉત્તુ નવ નિધિ પાઈ, બેટા અઠાણું યે દીક્ષા ભાઇ. ૨૭ માહુબલ ટુંકે તેા ટેક જણાઈ, સયમ લીધે તે તિણ સિદ્ધિ પાઈ: પુત્ર વિયોગે મરૂદેવી માતા, આંખે પાડલને વહે અશાતા. ૨૮ ભરતને કહે વંદણુ હાલા, એક વાર દેખુ તા રૂષભ વાલ્ડા; કટકની કોડી છે ભરતની સાથે, મદૅવા માતા બેઠાં છે હાથી. ર૯ પુરિમતાલને પાંખતીયેાયે આવ્યા, વાજાના શબ્દ કાને સુયા, મરૂદેવા પુછે ભરત રાજને, બેટા ? વાજા તે વાજે કીડાં કને ? ૩૦ તમે રૂષભની રિદ્ધિ ન જાણી, એ તેા હુઆ છે કેવલ નાણી; સેવે સુર નર ઇંદ્ર ઇંદ્રાણી, ખારે પરષદાનીમે રિદ્ધિ જાણી, ૩૧ બેઠક ખાવાને ત્રણુ ગઢ થાય, રૂપે સાને ને રત્ને જડાય; ઝાલી ઝરૂખા પેાલ પતાકા, ધર્મ ચકર ફરે ષટકા. ૩૨ મણિમય તારણુ અતિ ઘણું દ્વીપે, કલ્પવૃક્ષ તે સુવર્ણ ને Jain Educationa International For Personal and Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ જીપે આઠ પુષ્કરિણું ઈતિ નિવારે, પાયે લાગે છે પરષદા બારે. ૩૩ કાંટા ઉદ્યાને કમલ રચાય, વાણી સાંભલતાં વિખવાદ જાય, ઈમ સાંભલી મરૂદેવા માતા, આંખ પડલને પામે છે શાતા. ૩૪ મેહની મૂકીને મન પાછો લીધે, કેવલ પામીને સિદ્ધિવાસ લીધે ભરત આદેસર આગલ જાય, રિદ્ધિ દેખીને રળિયાત થાય. ૩૫ પ્રભુને પૂછે વનિતાને વાસી, એ રિદ્ધિ એણું પરે રહેશે કે જાશે; વલતા તીર્થકર વીશ થાશે, એવી શમા તે મરીચી થાશે. ૩૬ તુમ સરખા ચક્રવતિ બાર, વાસુ પ્રતિવાસુ દેવ અઢાર, નવ બલભદ્રને શઠ હુઆ, બીજે શા સંબંધ જૂજીઆ. ૩૭ પદવિ ત્રેસઠને શરીર શાહ, માતા ત્રેપનને જીવ એગણ શાઠ; બાપ એકાવન સહ કેઈ જાણે, મૂરખ મનમાંહે સંદેહ આણે ૩૮ મરિચિ પ્રમુખને સંબંધ કહ્ય, ચક્રી સાંભલી હેરાન થયે; બાપ બેટાને વંદણ જાય, અહંકારે નીચ ગોત્ર બંધાય. ૩૯ વાંદી પૂજીને ભરત જાય, સંઘ કાલ્યાને ઉછરંગ થાય; શેત્રુજા કેરે સંઘ ચલાઉં, ધર્મ રૂષભને બહુ હલાઉં. ૪૦ તાણે તબુને તૈયાર કીધા, મુહૂર્ત જોઈને મેલાણા દીધા છે એ ખ. ડમાં ફેરી સહરાઈ, શેત્રુજે યાત્રા આરે ભાઈ! ૪ દેશી પરદેશી અતિ ઘણા મલિયા, સ્વામી સઘલા એ સંઘમાં ભલિયા પુત્ર પિતરા કેડ સવાઈ, પાંચશેની નિત્ય આવે વધાઈ. ૪૨ લાખ રાશી ઘેડાને હાથી, રાજા બત્રીશ હજાર શું સાથી, આઈઓ આડંબર અને ધિક દીવાજે, વાજિત્ર નિર્દોષ સરણાઈ વાજે. ૪૩ આપ ઐરાવણ અસવાર છાજે, મેઘાડંબર છત્ર બિરાજે લાખ ચોરાશી રથ જેતરિયા, પાયક છનું કેડ પરવરિયા. ૪૪ પાલીતાણે તે સંઘપતિ આવે, ગિરિ દેખીને મન સુખ પાવે, સેના રૂપાને ફૂલડે વધાવે, ડુંગર દેખીને ભાવના ભાવે. ૪૫ ( લાહણું રૂપાને સેનાને નાણે, Jain Educationa International For Personal and Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ કરતા પહેતે સંઘ પાલીટાણે); સંઘ સઘલે હી ચઢીઓ શેત્રુજે, પહેલાં રાયણ તણા પગલાને પૂજે ચકી જોઈને હુકમ દીધો, પગલાં પાગથી એ પ્રાસાદ કીધો. ૪૯ રૂપાની રાંગને સેનાના પાયા, મણિ. મય દેવલ નવા નિપાયા ધવલાં રતનમય બિંબ ભરાવે, પ્રતિષ્ઠા પંડરીકને કરાવે. ૪૭ પ્રતિમા પબાસણ પ્રવેશ કીધ, ખજીને ખરચીને બહુ જશ લીધે; પુંડરીકને પૂછે ભત રાજા; શેત્રુંજી ઉપર તીરથ ઝાઝાં. ૪૮ નામ કહોને વિધિ બતાવે, પ્રદક્ષિણા દઈને સંઘ સાથે આવે; સૂરજ કુંડમેં સ્નાનજ કીજે, ભૂગરિ ભીમ કુંડ ભરી જે. ૪૯ ચલણ તલાઈએ વિસામે લીજે, આદીશર પિલે ઉચા ચઢી જે મરૂદેવા ટુક માંહે આવીજે, ચોખા ખાણથી બે ચાર લીજે. ૫૦ ઉંચા અદ્દભુતને પાયે લાગીએ, મેક્ષ બારીને પિલે પેશીજે, કેશર ઘસીને પૂજા કરીને, સુકૃત ફલ એમ જશ લીજે. ૫૧ સુરનર વિદ્યાધર ચકવતિ રાણું, પ્રતિમાને પૂજે ઉલટ આણી, અર્થે ચર્ચ ને ગુણ ગીત ગાય, ખેલે ખેલીને ખુશિયાલ થાય. પર. ઈણિ વિધિ જાત્રા કરી ઘર આવે, ચકી મનમાં આનંદ પા પાલીની પાખની પોરવાડ ચાવો, નામ નગેને ગામ હિમા. પ૩ પંડિત શાંતિ વિમલે ચારિત્ર દીધે, પછી શ્રીપૂજ્ય પન્યાસ કીધે ધર્મના ઉદ્યમ બહુલા ત્યાં થાય, પાપ કમ તે દૂર પલાય. ૫૪ તપગચ્છ નાયક શ્રીવિજયપ્રભસૂરિ, ગિરૂઓ ગચ્છનાયક પુણ્યાઈ પૂરી કહે વિનીત વિમલ કરજેડી, એ ભણતાં આવે સંપત્તિ કેડી. પપ શ્રી શેત્રુંજયને સલેકે. સરસતિ માતા હું તુજ પાય લાગું, કહેવા સલેકે વરદાન માગું; જેહવા શાસ્ત્રમાં સુણીયા પરિમાણ, તેવા સિદ્ધગિરિના કરું Jain Educationa International For Personal and Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ વખાણુ. ૧ પ્રથમ જિનવર પુંડરિક આગે, નિપુણી વિજન શ્રુતપુટ જાગે; નહી કાઇ ઋણ યુગ શેત્રુંજા તાલે, અનંત જિનવર એણીપેરે આલે. ૨ ગ્રહગણુ માંહે વડા જિમ ચંદ, પતમાંહે તેમ એહુ ગિરિટ્ઠ; સુરનર દાનવ મળ્યા છે કેાડ, સેવા કરે છે એ કર જોડ. ૩ ભરત સગરે ઉદ્ધાર કીધા, સાધુ અનતા એણે ગિરિ સીધા; દેશ દેશના સંઘ બહુ આવે, માણુક મેાતીડા લેઈને વધાવે. ૪ ભારજ દેશમાં શ્રાવક સાર, દન કરીને સફળ અવતાર; કાગ કુકના નાવે અવતાર, કેતા એણે મુખે કરૂં વિસ્તાર. ૫ સત્તા એ ગિરિ શાશ્વતા સાર, એના ગુણના કાઇ ન લાલે પાર, એણીપેરે નિસુણી શ્રી ગુરૂવાણી, શ્રાવક હરખ્યા છે ઉલટ આણી. ૬ દેશમાં સેહે શ્રીકચ્છદેશ, સદા પરિઘળ લક્ષ્મી નિવેશ; દક્ષિણ ક્રિશિયે સમુદ્ર તીર, નદીએ મહુલી ને ખલકે છે નીર. ૭ તેડુ દેશમાં કાડાય ગામ, જાણીયે અભિનવ સ્વર્ગનું ધામ; દેહરા ઉપાસરા દીસે છે ચંગ, કરે શ્રાવક નિત્ય ખડુ રંગ. ૮ ન્યાતિમાંહે સાહે એશવાળ, માનસમાં જેમ આપે મરાલ; શાર રાયમલ કુલ અધિક મડાણુ, ઉપના કરમસી શાહુ પંચાણુ. હું માણુક પુજો એ દીશે વડવીર, દેશળ પેઠા છે. સાહસ ધીર, માલસી પાંચા તે દીસે શુણુ ખાણુ, ખેતસી કરમસી કીધા પરિઆણુ. ૧૦ એહુવા શ્રાવક દીપતા દક્ષ, પક્ષ માંહે જેમ શુકલ પક્ષ; મેલી ક કાતરી સુરત લીધા, તિલક સંઘપતિના પચાણુને કીધા. ૧૧ સંઘ ચાલ્યાને કારજ સીધા, પ્રથમ મેલાણુ મુંદરે જઇ દીધા; અદ્ભુત અનેાપમ લિયેા છે સાથ, સાહ્ય હુઆ શ્રી સીતલનાથ. ૧૨ બેશી જિહાજે નવીન પુર આયા, દેહરા દેખીને આનંદ પાયા; દેવ ભુવન તે રમણિક સ્થાન, જાણીયે અભિનવ નલિન વિમાન, ૧૩ રાયસી વમાન કીધા પ્રાસાદ, ઉંચાં કરે છે ગગનથી વાદ; ખાન્ન જિનાલા દેહરા સાહે, દેવ દાનવ કિન્નર ', Jain Educationa International For Personal and Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ માહે, ૧૪ પેસતાં વામાંગે ચામુખ દ્વીપે, તેજે કરીને દિયર દ્વીપે, સહસાને શ્રી શાંતિનાથ, કુલ ગભારે ત્રિભુન નાથ. ૧૫ ચાલ્યા સંધ હવે સારઠ દેશ, પાંચ રતન જિહાં કીા નિવેશ; તીરથ તટિની તાય સુદારા, તાંબુલ રિદ્ધિ અતિહવિસ્તારા. ૧૬ ઝાડ ભીડના ગુચ્છ જ ગહકે, જાઈ જીઈને પરિમલ મહકે; દાહિમ કદલી ને વૃક્ષ સહકાર, વનસ્પતિ શૈાલે છે ભાર અઢાર. ૧૭ રેવતગીરિને સહુ શિરનામી, જિહાં બેઠા છે નેમનાથ સ્વામી; કમ ખપાવી કેવળપદ પાયા, રાજુલ નેમજી મુક્તિ સધાયા. ૧૮ તિહાંથી સંધ હવે આનંદ પામી, આન્યા જિહાં છે શ્રી શેત્રુંજા સ્વામી; ગિરિ દેખીને હરખ અહુ પાયા, સેાના રૂપાને ફુલડે વધાયા. ૧૯ ધન ધન દહાડા તે આજને દીસે, સહુ હરખ્યા છે વિશ્વાસ વિશે; આવી ઉત્રીયા પાદલિપ્ત સ્થાન, ઠાકાર ઉનડજી દીયે બહુ માન. ૨૦ પાલીતાણું નગર તે અત્યંત દ્વીપે, તેજે કરીને અલકાને છપે, ચ ુટા ચાવટા' દીસે અપાર, દ્રવ્ય તા કેાઇ લાલે નહીં પાર. ૨૧ વરણુ અઢાર વસે.સદાઇ, દુ:ખ દેહગ નહીં કદાઈ, કિહાકણે વ્યાપારી રૂપૈયા વટાવે, કિહાં તા જવહરી જવેર વટાવે. ૨૨ દાસી શેઠને કઢાઇ સાર, એહવી શાલે છે રૂડી બજાર, ગઢ ગઢ મદિર પહેાલ પ્રકાર, લાંખે પહેાળા જાણુ વિસ્તાર. ૨૩ યાત્રા કરવાને શ્રી સંઘ ચડીયા, પહેલા સેલર વાગ્યે જઈ મળીયા; પાણીમાં ટ્વીસે છે અતિ તરંગ; નિર્માંળનીર વહે ઘણું ગંગ. ૨૪ દેવ ભુમિકા આશ્રમ કીધા, સ ંઘે તિહાંકણે વિસામે લીધા; ગીત ગાનને કરતા વિનાદ, પગલાં દેખીને ઉપના મેાદ. ૨૫ શાલિકુંડનું નિર્મળ નીર, જેહ દીઠાથી ઉપની ધીર; જળ પીધાથી વિકશે છે નાણુ, અજ્ઞાન નાશીને આવે છે જ્ઞાન. ૨૬ ડુડા હિંગળાજ કુમાર કુંડ, ભવજળ તારણ દીસે તરડ; જેના જળસંગે ક ખપાવે, મેાક્ષપુરીયે Jain Educationa International For Personal and Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ 提 વહેલા પાડાચાવે ૨૭ ભુખણુકું ડ શાહ ભુખણે કીધા, ધન ખરચીને લાહાજ લીધા; પાસે રમણીક કુડા આરામ, દેવદાનવને રમવાના ઠામ. ૨૮ આગે ચાલતાં રામ પેાળ આવી, વઘાણુપાળ તે સઘળાને ભાવી; સ્વર્ગદ્વારના મધવ દીસે, જોતાં સંઘના હૈયડા હીસે. ૨૯ પાસે બેઠા છે ગૌમુખ યક્ષ, સેવા કરે છે જેની દક્ષ; સંધ સાન્નિધ્ય ચક્રેશ્વરી દેવી, સદા તીથ રખવાલ કરેવી. ૩૦ મૂળનાયક શ્રી ઋષભ જિષ્ણુ દ, તેજે જળહળ કેાડી દિણુંદ; વંશ ઇક્ષ્વાગ મરૂદેવા નંદ, નાભિરાયા કુળ પુનમચંદ. ૩૧ પદ્માસને બેઠા પ્રભુ ચાગધ્યાન, ધનુષ્ય પાંચસે સાવનવાન; સત્તરભેદી તિહાં પૂજા ભણાવી, ભાવના શ્રીસ ંઘે ભલીપરે ભાવી. ૩૨ સ્નાત્ર મહાત્સવ અતિ બહુ રંગ, ભેર ભુંગળ વાજે મૃદ ંગ, નાખત નિશાન જન્નુર સાદ, રણુજણુ રણકે ઘંટના નાદ. ૩૩ અગર કેટ્ટુના મહકે છે ધુપ, છાજે કુરાઈ ત્રિભુવન રૂપ; પુંઠે ભામડળ અતિ તેજ છાજે, દેવાધિદેવ તે એહવા બિરાજે. ૩૪ નાટેક નૃત્ય સદા ઉછરંગે, ભાવના ભાવી મનને અભ ંગે, એણીપરે પ્રભુજીનાં દરિસણુ કીધાં, દ્રવ્ય ખરચીને બહુ જશ લીધા. ૩૫ સૂર્યકુંડ તે ઉગ્યા છે સુર, તિણુમાંહે વિચી તે ઉંઠે ભરપૂર; કીધે સ્નાન વાધે ઘણુ નૂર, કર્મ થાય છે સવ ચકચૂર, ૩૬ સહસ્ત્રકુટ તે નયણે નિરખી, થૈ થૈકાર કરે દેવ હરખી; સારે પ્રભુની અર્નિશ સેવ, પૂજા ભક્તિ કરે નિત્ય મેવ. ૩૭ પ્રથમ ગણધર શ્રી પુંડરીક, પશ્ચિમ શ્રી ગાતમ નહી અલીક; પગલાં તેહનાં દીઠે ધન્ય ધન્ય, ગણધર ભેટ્યા ચૈાસે ને ખાવજ્ઞ. ૩૮ પ્રભાતે ઉઠી જો નામજ લીજે, વછિત કારજ તા સવિ સિજે; ત્રણ્ય દેવે જિહાં કીધા નિવાસ. એહવા ગૈાતમજી પૂરો આશ. ૩૯ રાયણ તરૂતળે આદિ જિષ્ણુ, પગલાં પુજો દેખી વિવૃંદ; જેના પૂજનથી સિવ Jain Educationa International For Personal and Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ સિદ્ધિ થાય, કર્મ ખપાવીને મોક્ષ સધાય. ૪૦ પાસે રમણિક અષ્ટાપદ દેહર, બાવન જિનાલે શેભે શિર સેહરે રાવણ સમકિત તિહાંકણે પાયે, ગંઠી ભેદીને મિથ્યાત્વ વા. ૪૧ પ્રાચી વાગ્યદિશિ પશ્ચિમ ઉત્તર, દેય ચાર અઠે દશ તીરથંકર પ્રભુને પુછીને દેહરાં કરાવ્યાં, ભરત ચક્રીશ્વરે બિંબ ભરાવ્યાં. ૪૨ અદ્દભુત દેખીને અચરજ થાવે, દરિશન કરીને સહુ સુખ પાવે, ધન્ય ધન્ય પ્રભુને હે છે ગાત્ર, એહવા જિનજીની કરીયે જાત્ર. ૪૩ કુંડ ખેડીયાર સદા જળ ભરીયે; લહેરો દીએ છે અભિનવ દરીએ, મીનકાછબ જળચર વંશ, જેહને સેવે છે સર્વદા હંશ. ૪૪ દ્રવ્ય ખરાં છે જેહમાં લક્ષ, પ્રાસાદ રચાયાં છે દીઠા પ્રત્યક્ષ એહમાં નથી કાંઈ ખલખંચ, તેહમાં થાપ્યા છે પાંડવ પંચ. ૪૫ ચઉમુખ શિવા સમયે કરાવ્યું, જેણે યુગો યુગ નામ રચા ઉઠી પ્રભાતે દરિસણ કીજે, મુક્તિ રમણીને વેગે વરી જે.૪૬ ટુંકે બેઠાં છે મરૂદેવા માતા, જેના દરિશણથી હોય સુખ શાતા; કર્મ –ડીને સિદ્ધિ પાન, ચડી પામ્યા છે મુક્તિ નિદાન. ૪૭ ફિરતી ફેર દેહે કેડે, દેતાં પ્રદક્ષિણા કર્મને ફેડે, દેઈ પ્રદક્ષિણ બાહેર આયા, સર્વે સંઘના કાર્ય સાયા. ૪૮ વાણું સુણીને ચકીયે ભરાવ્યા, મણિમય પાંચશે ધનુષ્યની કાયા; ગુફા પશ્ચિમ દિશિયે છે જિહાં, બિંબ મણિમય ભંડાથા તિહાં. ૪૯ દેવતા તેહની શેવા આવે, પૂજા કરીને ભાવના ભાવે, દેવ કરાવે પ્રભુને અલ. નમણુ આવે તે ઓળખાળ. ૫૦ ચંદન તલાવડી શીતળ છાયા, જિણમાં લેટે થાય સુકમળ કાયા અશુભ નામના કમ ખપાવે, તિહાંથી સહ સંઘ સિદ્ધવડ આવે. ૫૧ નદી શેત્રુંજી ન્હાવાને જાય, સ્નાન કરીને પાવન થાય; તીર્થભૂમિકા સ્વચ્છ જાણે, પ્રાચી વાહની નદીય વખાણી. પર તીર્થ યાત્રાદી ધર્મની ક Jain Educationa International For Personal and Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ રણી, ભવજળ પાથેાધિ પાર ઉતરણી; અનુક્રમે પામે તે ગુણતણી શ્રેણી, મુકિતમદિરની જે છે નિસરણી, ૫૩ સંઘપતિયે ધર્મનાં કા કીધાં, ભાત ભાજકને અહુ દાન દીધાં; ધન્ય શ્રાવક યા પ્રતિપાળ, સંધ પતિ કંઠે ઢવી વરમાળ. ૫૪ દેહરાં દેહરીનું પાર ન જાણું, જિનપડિમા ત્યાં કેતી વખાણુ; એગ્રીપરે સુજસ નીશાન ખજાઈ, આવ્યા ગિરનારે હર્ષ વધાઈ. ૫૫. જાદવ વંશ શિવાદેવી નંદ, ખાળ બ્રહ્મચારી નેમ જિષ્ણુ ં; તેહની યાત્રા કીધી બહુ ભાવ, જઈને પ્રણમ્યા માતા અખાય. પુદ્દે મૃગરાજ દેખી ગજ દૂર પલાય, શંખ ધ્વની સુણી પન્નગ જાય; તેમ ગિરી સેવનથી પાતક છુટે, અષ્ટ કર્મના બંધન ત્રુટે. ૫૭ છઠુરી પાળીને યાત્રા જે કરશે, મુક્તિરમણીની લીલા તે વરશે; નાણુ રિસણુ ચણુને પાવે, માહ સપ્તક વહેલા ખપાવે. ૫૮ સંવત અઢાર ચાત્રીસા વધે, યાત્રા કીધી છે મનને હરખે; શુદિ પુનમ ચૈત્રજ માસ, સદા ગાડીચે પુરો આશ. ૫૯ સંઘ સર્વે તિહાં હરણે ઘર આવે, સીરા લાપસી કરીને જિમાવે; સાધુ સાધ્વીને દીયે છે દાન, ગારડી ગાયે છે મહુ ગીત ગાન. ૬૦ કવિ સંઘપતિને દેઇ આશીષ, અવિચળ તુમતણી હાજો જગીશ; નહીં કાઇ જૈનમાં ઇશર તાલે, મુનિ દેવચંદ્ર પ્રણિ પરે આલે. ૬૧ ઇતિ શ્રી શત્રુ’જયગિરિ વણુનના સલાક Jain Educationa International સમાય. For Personal and Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ શ્રીશીતલ જિન સ્તવન. (રાગ-ભરથરીને.) શ્રીશીતળ જિન જગપતિ, અરજ કરું એક આજીજી; દાસ ગણું દિલમાં ધરી, મહેર કરી મહારાજ છે. શ્રી શીતળ૦૧ નરકાદિક ગતિ વિષે, ભટક વાર અનંતજી; દુખ ઘણાં મેં ત્યાં સહ્યાં, કહેતાં ના અંતજી. શ્રીશીતળ૦૨ લાખ ચોરાશી એનિમાં, વળી દુઃખ સહ્યાં અપાર; મુજ મુખથી હું શું કહું, જાણે છે કિરતારજી. શ્રી શીતળ૦૩ દેવ દયા દિલમાં ધરી, તારે ગણુ જિન દાસજી; આપ ચરણની સેવના, અરપી પૂરે આશજી.. શ્રીશીતળ૦૪ સુબળા રિપુઓ આઠ જે, તે નબળા તેં કીધજી; સમેતશિખરગિરિ ઉપરે, અવિચળશિવસુખલીધજી.શ્રીશીતળ૦૫ નક નજર કરી સાહિબા, જે શિવસુખ રાજજી; કહે ખીહસિંહ કરપા કરી, પૂરે વિંછિત કાજજી. શ્રી શીતળ૦૬ - શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન, (તીરથની આશાતના નવિ કરીએ—એ દેશી.). પદ્મ જિણેસર પ્રણમીએ, ભવિ ભાવે હરે ભવિ ભાવે રે ભવિ ભાવે; હારે દુઃખ સઘળા દ્વરે જાવે, હારે ધરતાં જિન ધ્યાન. પદ્મ. ૧ શ્રીધર ભૂપ તણે કુલે પ્રભુ આયા, હાંરે માતા સુશીલાના જાયા; હારે સોહે રક્ત વરણ શુભ કાયા, હારે પાય કમળલંછન, પદ્મ ૨ અંતરયામી માહરા પ્રભુ પ્યારા, હાંરે વિનંતિ જગદાધાર; હારે તારે ભદધિ તારણહારા, હાંરે જાણું પોતાને બાળ. પ૦ ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ચેત્રીશ અતિશય આપને પ્રભુ છાજે, હરે વળી પાંત્રીશ વાણી ગાજે, હારે જશને કે ન્ગ બાજે, હારે મહિમાને નહીં પાર. પા. ૪ પ્રેમે અંતર અરગજા હું ચડાવું, હરે વળી ભાવે પૂજા રચાવું; હરે નિત નવનવી આંગી પહેરાવું, હાંરે ગાઉં તુજ ગુણતાન. પ૦૫ કર જોડી ખીહસિંહ કહે શિર નામી, હાંરે મુજ કષ્ટ હરે જગસ્વામી; હાંરે આ શિવપદ મુજ દુખ વામી, હરે જાણ નિજ દાસ. પઘ૦૬ સિદ્ધાચળનું વર્ણન. (ભેખ રે ઉતારે રાજા ભરથરી), સિદ્ધાચળ ગિરિ ભેટીએ, પૂરવ પૂણ્ય પસાય; ભવ ભવનાં ભય મેટીએ, આતમ શુદ્ધજ થાય છે. સિદ્ધા. ૧ ચિદ ક્ષેત્રમાં એ સમે, બીજે તીરથ ત કેય, વિર જિણુંદ પ્રકાશીઓ, શાસવતો ગિરિ સેયજી. સિદ્ધા૨ તીર્થકર સવિ આવીઆ, નેમ વિના ત્રેવીશજી; ઉત્તમ ભૂમિને ફરસવા આણી મનમાં જગીશ. સિદ્ધા. ૩ અનંત મુનિવર યહાં કને, સિદ્ધા કાળ અનંતજી અનાગત કાળે વળી, અનંતા સીજસે નિતજી. સિદ્ધા. ૪ આદેશ્વર અલવેશ્વરૂ, મૂળનાયક દેવજી; વાર નવાણું પૂરવ પ્રભુ, સમવસર્યા નિત્યમેવજી: સિદ્ધા. ૫ નવાણું યાત્રા કરીએ, વિધિ અનુપમ ભાવજી; કર્મ નિકાચિત ઉપશમે, હવે શાંત સ્વભાવ. સિદ્ધા. ૬ સુરાસુર વાળી કિન્નરો, વિદ્યાધર નર દેવજી; સમતિ નિરિમલ કારણે, કરતાં અહોનિશ સેવ છે. સિદ્ધાગ ૭ Jain Educationa International For Personal and Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ ધન્ય દિવસ થી તે ઘડી, દર્શન હવે ગિરિરાજજી, રવિચંદ્ર જિનવર નમી, સારે આતમ કાજળ. * સિત ૮ છે શતિ સલૂણા છે એ દેશી ! ગિરિવર દરિસણવિરલા પાવે, પૂર્વ સંચિત કર્મ અપાવે ગિરિ ત્રાષભ જિનેશ્વરપૂજા રચાવે, નવનવે નામે ગિરિગુણ ગાવે ગિરિ ૧ એ આંકણી . સહસકમલ ને મુક્તિનિલય ગિરિ, સિદ્ધાચલ શતકૂટ કહાવે છે ગિરિ છે ઢંક કદંબને કેડિનિવાસ છે લેહિત તાલધ્વજ સુર ગાવે રે ગિરિ . ૨ ઢંકાદિક પંચ કૂટ સજીવન, સુરનર મુનિ મલી નામ થપાવે છે ગિરિ રણખાણુ જીબુટી ગુફાઉ, રસકૂપિકા ગુરૂ બહાં બતાવે ગિરિ. ૩ો પણ પુણવંતા પ્રાણી પાવે, પુણ્યકાણુ પ્રભુપા રચાવે છે ગિ છે દશ કેટી શ્રાવકને જમાડે, જેનતીર્થ યાત્રા કરી આવે છે ગિરિ | ૪ તેથી એક મુનિ દાન દીયંતાં, લાભ ઘણે સિદ્ધાચલ થા ગિરિ છે ચંદ્રશેખર નિજ ભગિની ભેગી, તે પણ એ ગિરિ મોક્ષે. જાવે છે છે ગિરિ૦ પલે ચાર હત્યારા નર પરદાદા, દેવ ગુરૂદ્રવ્ય ચેરી ખાવે ગિરિ ચૈત્રી કાર્તિકી પૂનમ યાત્રા, તપ જપ ધ્યાનથી પાપ જલાવે છે ગિરિ ૬ ષભસેન જિન આદે અસંખ્યા, તીર્થકર મુક્તિસુખ પાવે છે. ગિરિ છે શિવવહ વરવા મંડપ એ ગિરિ, શ્રીગુભવીર વચનરસ ગાવે છે ગિરિ. ૭ છે ઢાલ છે વીર કુંવરની વાતડી કેને કહીએ એ દેશી . છે તીરથની આશાતના, નવિ કરીએ નવિ કરીએ રે નવિ Jain Educationa International For Personal and Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ કરીએ, ધૂપ ધ્યાન ઘટા અનુસરીએ, તરીએ સંસાર તીરથ ૧ એ આંકણી આશાતના કરતાં થકા ધતહાણું ! ભૂખ્યાં ન મલે અન્ન પાણ, કાયા વળી રોગે ભરાણું, આ ભવમાં એમ હતી મારા પરભવ પરમાધામીને, વશ પડશે વૈતરણી નદીમાં ભળશે, અગ્નિને કુંડે મલશે, નહીં શરણું કેઈ તી ૩ છે પૂરવ નવાણું નાથજી, Uહાં આવ્યા છે. સાધુ કેઈ એક્ષ સધાવ્યા, શ્રાવક પણ સિદ્ધિ સુહા વ્યા, જપતાં ગિરિનામ | તી. ૪. અષ્ટોત્તરશતકૂટ એ, ગિરિ ઠામે છે સંદર્ય યશોધર નામે, પ્રીતિમંડણ કામુક કામે, વળી સહજાનંદો તી| પરે મહેદ્રધ્વજ સવારથ સિદ્ધ કહીએ પ્રિયકર નામ એ લહીએ, ગિરિ શીતલ છચે રહીએ, નિત્ય કરીએ દયાન છે તો ૬ મા પૂજા નવાણું પ્રકારની, એમ કીજે નરભવને લાહો લીજે, વળી દાન સુપાત્રે દીજે, ચઢતે પરિણામ તી | ૭ | સેવન ફલ સંસારમાં, કરે લીલા / રમણી ધન સુંદર ભલા શુભવીર વિનોદ વિશાલા, મંગળ શિવમાલ તીકા Jain Educationa International For Personal and Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ જેન યુવા, તીથોના નકશા, પુણ્ય પણ અને | દિવાળીના ફેન્સી કાર્ડ કે કાત્રીઓના | માટે જરૂર પડે ત્યારે નીયોના | શીરનામે લખવું . શ્રાવક ભીમસિહ માણે કે | મુકસેલર એન્ડ પબ્લીશર, 107, મનજી ટ્વટ, મુભાઇ, રૂક બાઇન્ડર-થી હું લફ મી મીટિઝ પ્રેસ, - શાક ગલી, માંડવી, મુંબઈ, 3. Jain Educationa international For Personalana Pavac use only one www.jainelibrary.ore