________________
| શ્રી પાર્શ્વનાથ સ્તવન | પાસ જિણુંદ સદા શિવગામી, વાલજી અંતરજામી રે, જગજીવન જિનજી, મૂરત તાહરી મેડનગારી, ભવિયણને હિતકારી રે–જગજીવન જિનજી
| ૧ | વામા રે નંદન સાંભળે સ્વામી, અરજ કરૂં શિર નામી રે, જગo દેવ ઘણું મેં તે નયણે રે દીઠા, તમે લાગો છો મીઠા રે-જગળ પરા મેં તે મન માંહે તુંહીંજ ધ્યા, રત્નચિંતામણિ પાયે રેજગ રાત દિવસ મુજ મન માંહેવસીયે, હું છું તુમ ગુણ રસિયા રે. જમારા મહેર કરીને સાહેબા નજરે નિહાલે, તુમે છે પરમ કૃપાલુ રે, જગ ગઠી રે ગામમાં તુંહીજ સેહીયે, સુર નરનાં મન મેહીયે રે. જો નાકા બે કર જોડીને પ્રભુ પાય લાગું, નિત નિત દરિશણ માણું રે, જગ દેવ નહીં કે તાહેરી તેલે, નિત્ય લાભ એણું રે બોલે રે.જો ૫ છે
|| શ્રી નેમિનાથનું સ્તવન છે.
(રઘુપતિ રામ હૃદયમાં રેજો રે–એ દેશી.) ભવિ તમે નેમનાથને સેવે રે, જે મેક્ષ બતાવણ મે. ભવિના પ્રભુ શિવાદેવીના જાયા રે, શુભ સમુદ્રવિજયકુળ આયા રે, સોહે શ્યામ વરણ શુભ કાયા.
છે ભવિ૦ ૧ જેમ તારામાં ચંદ્ર વખાણું રે, તેમ મુખ તણું તેજ જાણું રે, વળી લંછન શંખ પ્રમાણું રે.
૫ ભવિ૦ મે ૨ જેની દશ ધનુષ્યની કાયા રે, સેરીપુરમાં જન્મ ધરાયા રે; રથ તેરણથી જે ફરીયા.
છે ભવિ૦ ૩ છે જેણે ઠંડી છે રાજુલ નારી રે, જાઈ ચઢ્યા ગઢ ગિરનારી રે, લીધો સંજમ ત્યાં સુખકારી.
છે ભવિ૦ + ૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org