________________
૨૨૧ ગાવાનાં ગીતો,
સાત વાર, આદિતે અરિહંત અમ ઘેર આવ રે, મારા શ્યામ સલુણા નેમ દિલમાં લાવો રે. ૧. સોમે તે શુભ શણગાર સજીએ અંગે રે, મારા જુગજીવનની સાથે રમીએ રંગે રે ૨ મંગળ શુભ દિન આજ મંગળ ચારૂ રે, કાંઈ નવ ભવ કેરે સ્નેહ હું સંભારૂં રે પરા બુધ ઘેર આવે નાથ બુદ્ધિના બળીઆ રે, પ્રભુ એક સહસ ને આઠ લક્ષણ ભરીઆ રે ૪ ગુરૂ ગિરવા ગુણવંત શિવાદેવીના રે, કાંઈ સમુદ્રવિજય કુળચંદ નેમ નગીના રે પ ા શુકર સેહેસાવન ચાલે સજની રે, મારે સમય થયે પ્રભાત વીતી રજની રે શનિશર સંજમ લીધ પ્રીત વધારી રે, દેનું પામ્યા પરમાનંદ નેમ ને નારી રે ૭ મુળચંદ કહે એમ આશા ફળશે રે, જે નિરમળ પાળે શીયળ ભવજળ તરશે રે ૮ છે અમે નમીએ નેમિ જિણુંદ ગઢ ગિરનાર રે, રાણી રાજુલ જુવે વાટ સાત વાર રે ૯
ગરબી. ચાલો સખીઓ મમ સાથ, જિન ઘર જઈએ રે. અવલોકી આદિનાથ, પાવન થઈએ રે ૧છે મેહન મરૂદેવી નંદ, જગ જ્યકારી રે. જસુ વદન પુનમને ચંદ, જાઉં બલિહારી રે૨ કંચનગિરિ હરિ જિનરાજ જઈ નવરાવે રે કરવાને આતમ કાજ, શચિ હલરાવે રે ૩વિનિતા નગરીને રાય, હરખું નિરખી રે છે પણ છે સત ધનુષની કાય, સેવન સરખી રે ૪ હમ દિલ વસીયા એ દેવ, રંગ રસિલા રે જસ સુરવર સારે સેવ, છેલ છબીલા રે પા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org