________________
૧૮૭
માને ગુણુ જાયે ગળી, પ્રાણી જોજો વિચારી રે ! રે જીવ॰ ॥ ૩ ॥ માન કર્યું જે રાવણે, તે તે રામે માર્યાં રે ! દુર્યોધન ગરવે કરી, તે સવિ હાર્યો રે ! સૂકાં લાકડાં સારિખા, દુ:ખદાયી એ ખાટા ૨૫ ઉદયરત્ન કહે માનને, દેજો દેશવટે રે !
૨ જીવ ॥ ૪ ॥
૨ જીવ૦ | ૫ ૫
માયાની સજ્ઝાય,
સમકિતનું મૂલ જાણીએ જી, સત્ય વચન સાક્ષાત્ ॥ સાચામાં સમિત વસે જી, માયામાં મિથ્યાત્વ રે ! પ્રાણી મ કરીશ કાયા લગાર ।। ૧ ।। એ આંકણી ॥
મુખ મીઠા જાડા મને જી, ફૂડકપટના રે કાટ ૫
*
જીભે તા જી જી કરે જી, ચિત્તમાં તાકે ચાટ રે ! પ્રાણીના ૨ ૫
આપ ગરજે આઘા પડે જી, પશુ ન ધરે વિશ્વાસ ॥
મનશુ રાખે આંતરી જી, એ માયાના પાસ રે ! પ્રાણી॰ ॥ ૩ ॥ જેહા ખાંધે પ્રીતડી જી, તેહશુ' રહે પ્રતિકૂલ ૫
મેલ ન છડે મન તણા જી, એ માયાનું મૂલ રે ! પ્રાણી ૫૪૫ તપ કીધું માયા કરી જી, મિત્રશુ રાખ્યા રે ભેદ
મ@િ જિનેશ્વર જાણજો જી, તે પામ્યા સ્રીવેદ રે પ્રાણી॰ ॥ ૫ ॥
ઉદયરત્ન કહે સાંભળેા જી, મેલેા માયાની મુદ્ધ ॥ મુક્તિપુરી જાવા તણા જી, એ મારગ છે શુદ્ધ ૨૫ પ્રાણી ૫દા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org