SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ લાગે, કાયાઘટ છે કાચો રે. ઉઠો ઉઠ૦૨. હીરે હાથ અમૂલખ પાયે, મૂહપણે મત ગમજે રે, સહેજ સલુણા પાસ જિર્ણોદશું, રાજી થઈ ચિત્ત રમજો રે. ઉઠે૩. અનંત ગુણે કરી ભરીએ જિનવર, પૂરવ પુણ્ય પાયે રે, તે દેખીને મહારા મનમાં, આનંદ અધિક સહાય રે. ઉઠે. ૪. મનગત મેરા આતમરામ, કરજે સુકૃત કમાઈ રે; લાભ ઉદય જિણચંદ લઈને, વર્ને સિદ્ધ સવાઈ રે, વર્તે આનંદ વધાઈરે. ઉઠો૫. વિષયવાસના ત્યાગો ચેતન, સાચે મારગ લાગે રે, એ આકણ– તપ જપ સંયમ દાનાદિક સહ, ગિનતી એક ન આવે રે, ઇન્દ્રિય સુખમાં જે લઉં એ મન, વક તુરંગ જિમ ધાવે રે. વિષયવાસના- વિષય ૧. એક એકકે કારણ ચેતન, બહુત બહુત ત્યાગનું પ્રભા- દુઃખ પાવે રે, તે તે પ્રગટપણે દીસે, ઇણિવિધ તી સ્તવન, ભાવ લખાવે રે. વિષય- ૨. મન્મથ વશ માતંગ જગતમેં, પરવશતા દુઃખ પાવે રે, રસના લુબ્ધ હાય ઝખ મૂરખ, જાલ પડ્યો પછતાવે રે. વિષય) ૩. થ્રાણુ સુવાસ કાજ સુન ભમરા, સંપુટ માંહે બંધાવે રે, તે સરેજ સંપુટ સંયુત પુન, ગવરકે મુખ જાવે છે. વિ૪. રૂપ મનેહર દેખ પતંગા, પડત દીપમાં જોઈ રે, દેખો યાકે દુખકારનમેં, નયન ભયે હે સહાઈ રે. વિ. ૫. શ્રે ય આસક્ત મિરગલાં, છિનમેં શીશ કટાવે રે, એક એક આસક્ત જીવ ઈમ, નાનાવિધ દુ:ખ પાવે રે. વિષય ૬. પંચ પ્રબલ વર્તે નિત જાકુંતાકું કહાજુ કહીયે રે, ચિદાનંદએવચન સુણને નિજ સ્વભાવમેં રહીયેરે. વિષય ૭ઈતિ રે જીવ જિનધર્મ કીજીએ. રે જીવ જિનધર્મ કીજીયે, ધર્મના ચાર પ્રકારનું દાન શીયળ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy