SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાએકે પિતતાની સ્વછંદતાને લઈને અનર્થક પ્રલાપ કરે છે, કેટલાએકે પિતાના પ્રત્યે અન્યનું ધ્યાન આકર્ષવાનઅણછાજતીશીશ કરે છે, અને કેટલાએકે પિતાનું સર્વોપરિપણું દર્શાવવાના અભિમાનથી અન્ય વિકજનેને ધ્યાનભંગ કરવાને અગ્ય પ્રયત્ન સેવે છે, એ ઉચિત કર્તવ્ય નથી. આમ કરવાથી આત્માનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત થતું નથી. એટલું જ નહીં પણ અન્યને વિઘભૂત થવાથી નવાં કર્મ. બંધન થાય છે. એટલા માટે દેરાસરમાં શાંતિ સચવાય, સર્વ કઈ બધુ યથાશક્તિમતિ પ્રભુદર્શનને હાલે, એવા પ્રકારનું આચરણ આપણે રાખવું જોઈએ. અહીંઆ કે એ પ્રશ્ન કરશે કે શું ત્યારે અમારે દેરાસરમાં ગયા પછી સ્તુતિ કે નવકારમંત્રને ઉચ્ચાર સરખો પણ ન કર ? અમે એમ કરવાનું કહેતા નથી તેમ કહી પણ શકાય નહીં. તે પણ જે કઈ વિદ્વાન નર સુસ્વરથી પ્રભુના સ્તોત્રનું ગાન કરતા હોય તે કલ્યાણની ઈચ્છાવાળા દરેક મનુષ્ય તે સુસ્વરમય સંગીતને લાભ લે અને શાંતિરક્ષા કરવામાં મદદગાર થવું. જ્ઞાની પુરૂષના સ્તવનમાં વિઘ્ર ઉપજાવવાથી જ્ઞાનાવરણીય કર્મને બંધ થાય છે, બીજાઓ દર્શન કરતાં હોય તેમની આડે આવવાથી દર્શન મેહનીય કર્મ બંધાય છે, દુઃસ્વર કાઢીને આનંદ માનવાથી મેહનીય કર્મ બંધાય છે, અને અન્યને દર્શન સ્તવનાદિમાં અંતરાય પાડવાથી અંતરાયકર્મ બંધાય છે. એ બધી વાતનું દેરાસરમાં જતાં પહેલાં સ્મરણ રહેવું જોઈએ. દેવદર્શને જતાં જે કોઈ વસ્તુ સર્વથી અધિક અગત્યની હેય તો તે એકજ છે, અને તે બીજી કેઈજ નથી પણ મન:શુદ્ધિ, મનઃશુદ્ધિ છે. મન એજ કર્મબંધનમાં તથા કર્મક્ષયમાં કારણભૂત છે. એટલા માટે પાપમય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy