SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ २४ ભુવનને પ્રકાશિત કરતા હો ત્યાં ચંદ્ર બિચારે નિષ્ફળ થાય એમાં કંઈ આશ્ચર્ય નથી ! આ પ્રમાણે આઠ પ્રાતિહાર્યો જેમ સમજવા યોગ્ય છે તે જ પ્રકારે ચાર અતિશયે પણ સમજવા લાયક છે. (૧) અપાયાપગમ અતિશય કે જેના વડે દ્રવ્યભાવ સર્વ પ્રકારના ઉપદ્રવે નાશ પામે છે, (૨)જ્ઞાનાતિશયકે જેનાવડે ભગવાન કાલકનું સ્વરૂપ હસ્તામલકવત્ નીહાળી શકે છે, (૩) પૂજાતિશય કે જેનાવડે ભગવાનની પૂજા કરવાની રાજા-મહારાજા-ચક્રવર્યાદિ અને ઇદ્ર જેવા પણ અભિલાષા રાખે છે, (૪) વચનાતિશય કે જેનાથી શ્રી તીર્થકર પ્રભુની વાણું ૩૫ ગુણ સંયુક્ત હાઈને દેવ, મનુષ્ય અને તિર્યંચને પોતપોતાની ભાષામાં સમજાય છે. અમે આ ભૂમિકામાં પૂર્વે એકવાર કહી ગયા છીએ કે યથાયોગ્ય વિધિના અભાવે આપણે દેવદર્શન કિંવા દેવપૂચૈત્યવંદનની જાનું ફળ જેવું જોઈએ તેવું પ્રાપ્ત કરી શક્તા વિધિ. નથી, એટલા માટે આ સ્થળે તે વિષે કંઈક સ્પષ્ટતા કરવાનું અમે ઉચિત ધાર્યું છે. ચૈત્યવંદન કરનારે પ્રથમ દશત્રિક સમજી લેવા જોઈએ તે નીચે પ્રમાણે– (૧) નૈધિક ત્રિક–પ્રથમનિસીહી દેરાસરે જતાં અગ્રદ્વારે કહેવી. આ નિસહીના ઉચ્ચારની સાથેજ ઘર વિગેરેના સાવઘ–પાપમય વ્યાપારથી નિવવું. નિસીહીને અર્થ પણ એજ છે કે પાપમય વ્યાપારેને મનવચન-કાયાથી નિષેધ કરે. બીજી નિસહી જિનગૃહ-ગભારામાં પેસતી વખતે ઉચ્ચારવી, અને તેની સાથે દેરાસરને લગતા વ્યાપારેથી નિવૃત્તી દ્રવ્યપૂજામાં મનને જોડવું, ત્રીજી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy