SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ દેશસરમાં સાધારણ રીતે આપણા જૈન મન્જીએ તથા લિંગ નીએ ચેાખાના સાથીઓ પૂરે છે અને મન્દિરના સ્વસ્તિક તથા દક્ષિણ ભાગથી શરૂ કરી શૈત્યને ત્રણવાર પ્રશ્નપ્રદક્ષિણાના હેતુ. ક્ષિણા આપે છે. સાથીએ કરવાના હેતુ જો કે આજ પુસ્તકમાં એક સ્થળે સ્પષ્ટ કર્યાં છે, તે પણ આ સ્થળે કંઇક વિસ્તારથી સ્પષ્ટીકરણુ કરવાની ઇચ્છા રાખી છે. રાગ-દ્વેષ આદિ અંતરંગ વૈરીઓની પ્રપ ચજાળમાં ફસાઈ જવાથી આ જીવ નરક-તિ ચ–મનુષ્ય અને દેવ આ ચાર ગતિ આમાંથી છુટા થઇ શકતા નથી. આવી રીતે ભવભ્રમણ કરતાં જીવને કેટલા વખત નીકળી ગયા તેની પણ કલ્પના થઈ શકતી નથી. હવે આ સાથીઆની ચાર પાંખડી રૂપી ચાર ગતિ લક્ષમાં લઇ એ ગતિમાં ક્રીથી ન જવાય અને સાથીયા ઉપર કરવામાં આવતી જ્ઞાન-દર્શક-ચારિત્ર રૂપી ત્રણ ઢગલીઓ-રત્ના પ્રાપ્ત થાય તે અર્થે ભાવના ભાવવાની છે, એટલુંજ નહીં પણ એ રત્નત્રયી ઉપર અ ચંદ્રાકાર જેવું જે સિદ્ધશિલાનું સ્વરૂપ આલેખવામાં આવે છે, ત્યાં પહોંચવાની ઉગ્ર ભાવના સેવી મનને તથા આત્માને જેમ બને તેમ દર્શન કરતી વેળા શુદ્ધંતર બનાવવાના પ્રયત્ન કરવા જોઇએ. પ્રદ ક્ષિણાના ત્રણ ફેરા ફરતી વખતે પણ જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપી ત્રણ રત્નાની આરાધના કરવાના તેમજ ભવભ્રમણ દૂર કરવાના ભાવ મનમાં હાવા જોઇએ. કેટલાક ઉપર કહી તેવી ક્રિયા કરતી વખતે ઇહલાકિક સ્વાથીય આશા ફળીભૂત થાય, એવી ભાવનાઓ સેવે છે. પણ તે ચેગ્ય નથી. જિનેશ્વર ભગવાન સરખા કલ્પતરૂ મળ્યા પછી રત્નાને બદલે કાચના કટકાની આશા રાખવી અને તેને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy